Book Title: The Jain 1988 07
Author(s): Natubhai Shah
Publisher: UK Jain Samaj Europe

Previous | Next

Page 124
________________ પસાર થતા હતા ત્યારે માનવભીડમાં આચાર્ય સામા મળ્યા. રાનીની વિનંતીથી તેમણે એક લૈક કહો કે * હું રાજન્ સિદ્ધરાજ! તારા હાથીને તો નિરકુશ આગળ વધવા દંડ દિગ્ગજો કરું તે ભલે ના, એ ચિંતા કરવાની તારે ન હેાય; કારણ કે, તું પૃથ્વીના ભાર ધારણ કરે છે’.” આ પ્રસંગ પછી સદ્ધરાજ આચાર્યને નિમંત્રણ આપ્યુ. આમ સમરાવેજની ધાવીનું મારવી. આચાય સાથે મિલન થયું. પ્રસિદ્ધ ગુજરાતી સાહિત્યના લેખક સ્વ. ધૂમકેતુએ આ મિલનનું મૂલ્ય આકતાં લખ્યું છે કે, “એક યુનિર્માતા અને બીને સારાનમાની, એક સરસ્વતીમ અને બીજો સરસ્વતી ધી; એક મહાવભવશાળી અને બીજો મહાવિરક્ત; એક મહત્ત્વાકાંક્ષી ને ખીજો લેાકસ ગ્રહી એક ઉગ્ર ને કાંઈ વ્યગ્ર જયારે ખીજો જિતેન્દ્રિય ને શાંત, એવા એ યુગના બે મહાપુરુષો મળ્યા.” આચાર્ય પાતળુને કમભૂમિ બનાંખી, હેમર દ્રાશાય ને મન ગુર્જર દેશ અને ગુર્જર રાજવીનુ ગૌરવ વિશેષ હતું, સાથે સાથે ધમ અને વિદ્યા પણ એમને મન એટલાં જ મહાન હતાં. પાટણને તેમણે ગુજરાતના આત્મો કરીને સ્થાપ્યું, એમજે વિદ્વાનાને જીત્યા, અર્થાત જ્ઞાન વાવી વૃત્તિમાં રચી અને ગુજરાતીઓને સાસ્કૃત સાહિત્યમાં સ્થાન અપાવ્યું. ગુજરાતમાં સાચા અર્થમાં સાહિત્યયુગ સર્જનાર આ વિદ્યાનિધિએ તે કાળનાં આંદોલના ઝિાં અને કૃતિઓમાં વહાવ્યાં. માલવ વિજ્યથી સિદ્ધરાજ જયસિહ ની રાજલક્ષ્મી વૃદ્ધિ પામેલી, પરંતુ એ વિદ્યાપ્રેમી રાજ્વીને પાટણમાં માળવામાં થયેલા જ્ઞાનવૃદ્ધિના અભાવ સાલતા હતા એ ખેાટ હુમલદ્રાચાર્યે પૂરી કરી, આચાર્ય' સિદ્ધરાજને મન સાલતી. એ ખાત પૂરવા સ્વ. ધૂમકેતુ લખે તે પ્રમાણે, વ્યાકરણુ, કાશ, તત્ત્વજ્ઞાન, ન્યાય, યાગ, રસ, અલ કાર, ઇતિહાસ, પુરાણ, ધાર્મિક વ્યાખ્યાનો અને અનેક કૃત્તિથી માતા ગુજરીને જે પ્રમાણે કોઈ મહાન પ્રાસાદિક શિલ્પી શણગારે તેમ આભરણભરત કરી દીધી.” પરિણામે પાટ૩માં જે રાજલમી, સરસ્વતી અને ધર્મના ત્રિવેણી સૉંગમ થયો. તેના નૃત્યંત ગંભીર પ્રવાહ નાય સુધી આચાર્ય પહોંચાડો. k હેમચંદ્રાચાર્ય ના જીવનના ઉત્તરકાલ મહારાજા કુમારપાલના સમયમાં વીત્યા. કુમારપાસના તો આચાય, ગુરુ અને માદક બની રહ્યા. કુમારપાલ ગાદીએ આવ્યા ત્યારે આચાર્ય'નુ' વય પચાસ વર્ષ વટાવી ચૂકયું હતું. ત્યાર પછીનું” આચાય નું સાહિત્ય માટે ભાગે ધાા કે છે. આચાય ના ઉપદેશની કુમારપાલ ઉપર પ્રગાઢ અસર થયેલી. રાજ કુમારપાત્ર અને ગુરુ હેમચંદ્રાચાર્ય'ના સાત્ત્વિક સી ગુજરાતને વિવેકી જીવન શીખવાડ્યુ. અને તેની ચિરસ્થાયી અસર ગુજરાતના જીવન ઉપર થઈ. જૈન ધર્મના ઘણા ધાર્મિક સિદ્ધાંતોને રાજનીતિમાં વણી લઈ ને કુમારપાલે તેને શબ્દમાં જ નહી' પણ કાર્યમાં પણ આણ્યા. તેણે કરેલી અમારિઘાષણા, અપુત્રિકાધનયાગ એનાં શ્રેષ્ઠ ઉદાહરણરૂપ Jain Education International_2010_03 THE Jain__ 6 છે. ઉપરાંત અનિષ્ટકારક સાત વ્યસને તેણે દૂર કર્યાનુ* જૈન પરપગમાં નાંધાયુ છે. કુમારપાલના અનુગામી અયપાલ ( ઇ.સ. ૧૧૭૩-૭૬ )ના મંત્રી ચશાપાલે માહરાપરાય ’ નામે નાટક લખેલું. તેમાં જણાવ્યા પ્રમાઢું, “ ધમ અને વિરતિની પુત્રી સાથે કુમારપાલના વિવાહ સ. ૧૨૧૬ (ઈ.સ. ૧૧૬૦) માશીષ શુકલ દ્વિતીયાને દિને હેમચન્દ્રે કરચૈા." આ ક્તિના માં કેટલાક વિદ્વાનો કુમારપાલે જૈનધમ સ્વીકાર્યાં એવા કરે છે. કુમારપાલની વિનંતીથી જ આચાર્ય. યાગશાસ્ત્ર, વીતરાગસ્તાત્ર, ત્રિષશિલાકાપુરુષચરિત્ર વગેરે કૃતિઓ રચેલી અને સ`ભળાવેલી. ગુર્જરભૂમિના આ મ ાનીબે બાચાયની સાથે ચૈત્રુંજ્ય તીથની યાત્રા કરેલી. "" વિ સ. ૧૨૨૯ (ઈ.સ. ૧૧૭૩)માં ચાર્યાસી વર્ષનુ દીવ જીવન જીવી આચાય હેમચન દેવોક પામ્યા. વીસ વની યુવાન વયથી સતત ચાસઠ વર્ષ સુધી તેમણે સરસ્વતી ઉપાસના કરી. ને કે એ વાવૃદ્ધ અવસ્થાએ પણ તેમની ઉદ્યોગશીલતા યુવાન જેવી જ રહેતી. પરંતુ “હવે શરીરને વળગી રહેવુ એ વૃત્તિ માહ છે અને આત્મવિસર્જન એ ધર્મ છે એમ જણાતાં પેાતાના મૃત્યુના સમય જણાવી, કાક્ષનિર્માણ નજીક આવતાં સઘને, શિષ્યાને, રાજવીને પાસે આવા ધંધાની કેટલી વિદાય લીધી અને અનશન ક્ષેત ધારણ કરી દેહ પાડી નાખ્યા. તેમનું અંતિમ રટણ હતુ.... * ક્ષેમથામિ સર્ધાનું સત્ત્વાન સર્વ સામ્યન્તુ તે યિ મૈત્ર્યસ્તુ તેવુ સવેષુ દેકશરણુસ્ય મે ॥ સાહિત્યોપાસના : ગુર્જર દેશની અસ્મિતાના પાયા નંખાયા સેાલ કીકુલશ્રેષ્ઠ એવા એ રાજવી - સિદ્ધરાજ જયસિંહ અને કુમારપાસના સમયમાં. આ અસ્મિતાને આચાય હેમચંદ્રે પેાતાની કૃતિઓમાં વહાવી. અને એ રીતે આચાય ગુર્જર અસ્મિતાના પ્રથમ ઉદ્ગાતા બન્યા. સતત સાઠ વર્ષ સુધી તેમો કરેલી સરવતીની ઉપાસનાએ ગુજરાતને યશસ્વી સ્થાન અપાવ્યું. ન માત્ર ભારતભરમાં પરંતુ વિશ્વમાં પત્ર આચાર્યની સાહિત્ય સેવાઓથી ગુજરાત ઉન્નત મસ્તકે મ ી શકે તેમ છે. સાહિત્યના એક પત્ર વિષય એમણે કાથો નહાતા, એવા એક પણ વિષય નહાતા જેમાં આચાયે ખેડાણ કર્યું ન હાય, યા પારંગતપણું ન મેળJ. હાય. હેમચ ́દ્રાચાય એટલે સતામુખી પતિ પ્રજ્ઞા, સાંગોપાંગ સપૂર્ણ અભ્યાસ, રસભરી સર્વોત્કૃષ્ટ સર્જકતા, વિદ્યાના મહાસાગર, જીવંત જ્ઞાનકોશ, કલિકાલસર્વજ્ઞ, વિદ્વાના તેમને ગુજરાતના પાણિનિ, અમરિસંહ, પત જિલ, મમ્મટ અને પિંગલ કહ્યા છે. તેમના શિષ્ય રામચને તેમને • વિદ્યાંભાનિધિમ થમગિરિ કલ્પ્યા છે તે તેમની કલમે સાહિત્યની અનેક શાખાઓમાં કરેલાં વિહાર જોતાં ચાસ For Private & Personal Use Only 91 www.jainelibrary.org

Loading...

Page Navigation
1 ... 122 123 124 125 126 127 128 129 130 131 132 133 134 135 136 137 138 139 140 141 142 143 144 145 146 147 148 149 150 151 152 153 154 155 156 157 158 159 160 161 162 163 164 165 166 167 168 169 170 171 172 173 174 175 176 177 178 179 180 181 182 183 184 185 186 187 188 189 190 191 192 193 194 195 196