Book Title: The Jain 1988 07
Author(s): Natubhai Shah
Publisher: UK Jain Samaj Europe

Previous | Next

Page 145
________________ -Join વિષયને મળતો આવે છે. ૨૦ પ્રાભતેમાં ચંદ્રના પરિભ્રમણનું વિશેષાવશ્યક ભાષ્યની રચના કરી છે, જિનદાસગણિમહત્તરે વર્ણન છે. આમ ચંદ્રજ્યોતિષને લગતો ગ્રંથ છે. વિન્ટર ચૂર્ણ લખી છે, આચાર્ય હરિભદ્રની શિષ્યહિતા નામની નિજના મત પ્રમાણે આ પ્રજ્ઞપ્તિથી વૈજ્ઞાનિકગ્રંથ છે. ટકા છે. મલયગિરિની પણ ટીકા છે. હરિભદ્રસૂરિએ પિતાની આનો પર મલયગિરિની ટીકા મળે છે. સ્થાનાંગસૂત્રમાં ટીકામાં છ પ્રકરણેનું પાંત્રીસ અધ્યયનમાં વર્ણન કર્યું છે. ચંદ્રપ્રજ્ઞપ્તિ, સૂર્યપ્રજ્ઞપ્તિ, જંબુદ્વિપપ્રજ્ઞપ્તિ અને દ્વીપસાગર જેમાં સંસ્કૃત અને પ્રાકૃત કથાઓ મળે છે. તિલકોચાયે પ્રજ્ઞપ્તિની ગણના અંગબાહ્યશ્રતમાં કરવામાં આવી છે. લઘુવૃત્તિ લખી છે. પ્રથમ આવશ્યક સામાયિકમાં મન, વચન (૮) કપિકા - આનું બીજુ નામ નિરયાવલિ પણ છે. અને કાયા વડે સર્વ કામને ત્યાગ કરી સમભાવથી સામા યિક વ્રત લઈ એક આસને ૪૮ મિનિટ સુધી સ્વાધ્યાય કરવું. નિરય એટલે નરકોનિની આવલિ કરનાર ગ્રંથ તે નિરયાવલિ. આ ગ્રંથમાં મગધના રાજા શ્રેણિકનું મૃત્યુ તેના પુત્ર કોણિકથી બીજા આવશ્યકમાં ગ્રેવીસ તીર્થકરોના સ્તવનો આવે છે. ત્રીજામાં વદન અને સ્તુતિ કરવામાં આવી છે, પ્રતિક્રમણ કરતાં થયેલી વાતનો ઉલ્લેખ છેજે બૌદ્ધ સાહિત્યમાં પણ છે. નિરયાવલિ ગ્રંથમાં દસ અધ્યયને છે. શ્રેણિકના દસ પુત્રો સર્વ જીવોને મન, વચન અને કાયિક રીતે ક્ષમા કરવાની તથા માગવાની હોય છે. કાર્યોત્સર્ગાવસ્થામાં સર્વ વિકૃત્તિઓથી મન કાલિકમાર આદિ તેમના પિતામહ વૈશાલિના રાજા ચેટક અને શરીરને હટાવી એક જ ધ્યાનમાં સ્થિત કરવાનું, છઠ્ઠીમાં સાથે યુદ્ધમાં લડતાં મરાયા અને નરકમાં જઈ મેક્ષ પામશે અશન, પાન, ખાવું, અને સ્વાદને ત્યાગ કરવાનું કહેલું છે. તેવી હકીકત છે. (૯) પુષ્પિકા – દસ અધ્યયનમાં વહેચાયેલો છે. પુષ્પક (૨) દસવૈકાલિક સૂત્રઃ – આના રચયિતા આચાર્ય વિમાનમાં બેસી દેવદેવીઓ ભગવાન મહાવીરને વંદન કરવા શસ્ય ભવસૂરિ છે. શિર્ષક પ્રમાણે દસ અધ્યાપને છે. વિકાઆવે છે, અને તેમના પૂર્વભવ વિશે મહાવીર ગૌતમને લિકનો અર્થ કાલથી નિવૃત્ત-વિકાલે અધ્યયન થઈ શકે તે સમજાવે છે. ચંદ્ર અને સૂર્યની પૂર્વકરણી, મહાશુકદેવને દસ વૈકાલિક. આચાર્ય શäભવસૂરિએ પોતાના પુત્ર મનક પૂર્વભવ, સેમલબ્રાહ્મણ, બહાપુરીયા દેવીના પૂર્વભવ-સુભદ્રા માટે પૂર્વમાંથી લઈને રચ્યું હતું. પ્રથમ ગાથામાં જ ધમે સાવી, પૂર્ણભદ્ર દેવને ભવ, માણિભદ્ર, દત્તદેવ, બલનામ અંજામુવિ અહિંસા સંગમા તે. અહિંસા સંયમ અને તપ દેવ, શિવદેવ, અને અનાદિતદેવના પૂર્વભવનું વર્ણન આવે એ ઉત્કૃષ્ટ મંગલરૂપ ધર્મ છે. ઉત્તમાતમ છે. આચાર્ય ભદ્રછે. ભગવતીસૂત્ર જેમ આમાં પણ બ્રાહ્મણ શાસ્ત્રોનો ઉલેખ છે. બાહુએ આની પર નિયુક્તિ રચી છે. આ ગ્રંથમાં આવતાં ઉદાહરણે જેવા જ બૌદ્ધ ધર્મના ધમ્મપદમાં ઉલેખો (૧૦) પુષ્પચૂલિકા-આ દસ અધ્યયનોનો ગ્રંથ છે. પુપિકા આવે છે. આ ગ્રંથનું અધ્યયન સંધ્યા સમયે કરવામાં પ્રમાણે શ્રી હરિ વગેરે દસ દેવીઓની પૂવકરણીનું વર્ણન આવતું હતું. આ ગ્રંથ પર અને ગસાયસિંહ અને જિનદાસગણિ છે. શ્રીને પૂર્વભવ ભૂતા નામની સ્ત્રી હતો તેને પાર્શ્વભગવાને મહત્તરે ચૂણિ લખી છે. અને આચાર્ય હારિભદ્રસૂરિએ ટીકા નિગ્રંથ પ્રવચનમાં શ્રદ્ધા કરાવી હતી. રચી છે. આ ઉપરાંત તિલકાચાર્યની, સુમતિસૂરિની અને વૃષ્ણુિદશા :- ૧૨ અધ્યયનોમાં આ ગ્રંથ રચાય છે. વિનયહંસની વૃત્તિઓ ઉપલબ્ધ છે. વૃષ્ણિવંશના બલભદ્રના ૧૨ પુત્રો ભગવાન નેમિનાથ પાસે વોટર શૂબ્રિગે આ ગ્રંથનો ભૂમિકા સાથે તથા પ્રો. દીક્ષા લઈ મહાવિદેહ ક્ષેત્રમાં મેશે જશે તેનું વર્ણન છે. લાયમને મૂલસૂત્ર અને નિર્યુક્તિને જર્મન ભાષામાં અનુવાદ મૂલસૂત્રો કર્યો છે. પિશલના મતાનુસાર ભાષાશાસ્ત્રની દૃષ્ટિએ આ ગ્રંથ મૂલસૂત્રો ચાર પ્રકારનાં છે. આવશ્યક, દસ વૈકાલિક, અતિ મહત્ત્વને માન્ય છે. ઉત્તરાધ્યયન, પિંડનિર્યુક્તિ કે એઘિનિયુક્તિ. મૂલસૂત્રને અર્થ (૩) ઉત્તરાધ્યયન સૂત્ર :-આ ગ્રંથના ૩૬ અધ્યયનમાં પ્રમાણે જોઈ એ સર્વ નવદિક્ષિત સાધુઓને મૂળમાં એટલે કે ભગવાન મહાવીરના અંતિમ ઉપદેશ લખવામાં આવ્યા છે. સૌથી પ્રથમ પઠન કરવાનું સૂત્ર, બીજાના મતે મૂળસૂત્ર ભગવાન મહાવીર પ્રભુએ નિર્વાણુના સમયે સેળ પહોરની એટલે જેના પર નિયુક્તિઓ રચાઈ હોય તેને મૂળસૂત્ર દેશના આપી તેમાં પંચાવન અધ્યયને પુણ્યરૂપ વિપાકના કહેવામાં આવે છે, વેબરના મતે ઉત્તરાધ્યયન, આવશ્યક, અને પંચાવન અધ્યયને પાપરૂપ વિપાકના કહ્યા છે. ત્યાર દશવૈકાલિક અને પિંડનિયુક્તિ એ સૂત્રોનો ક્રમ છે. પછી અપૃષ્ટ એવા ઉત્તરાધ્યયનનાં ૩૬ અધ્યયને પ્રકાશ્યાં - (૧) આવશ્યક સૂત્ર:- આવશ્યક સૂત્ર અંગ આગમ છે. તેથી તેનું બીજું નામ અપૃષ્ટ વ્યાકરણ પણ કહેવાય છે. જેટલું પ્રાચીન છે. આ ગ્રંથમાં જૈન સાધુઓ માટે પ્રતિદિન વિન્ટર નિજ આ ગ્રંથને શ્રમણ-કાવ્યનું નામ આપી વૈદિક આવશ્યક ક્રિયા સંબંધી કરવાના પાઠ છે, તેના છ પ્રકાર સાહિત્ય મહાભારત, બૌદ્ધના ધમપદ અને સુત્તનિપાતની છે. ૧ સામયિક, ચતુર્વિશતિસ્તવ, વંદનકા, પ્રતિક્રમણ, કાયે- સાથે તુલના કરી છે. જાલ શાપેટિયરે અંગ્રેજી ભાષામાં સ અને પ્રત્યાખ્યાન. આ સૂત્ર પર આચાર્ય ભદ્રબાહુની પ્રરતાવના સાથે મૂલ પાઠનું સંશોધન કર્યું છે. આના પર નિયુક્તિ અને ભાષ્ય છે, ક્ષમાશ્રમણ જિનભદ્રગણિએ વ્યાખ્યા સાહિત્ય ઘણું બધું લખાયું છે. જેમાં આચાર્ય 112 Jain Education Intemational 2010_03 ation International 2010_03 For Private & Personal Use Only Fori www.jainelibrary.org

Loading...

Page Navigation
1 ... 143 144 145 146 147 148 149 150 151 152 153 154 155 156 157 158 159 160 161 162 163 164 165 166 167 168 169 170 171 172 173 174 175 176 177 178 179 180 181 182 183 184 185 186 187 188 189 190 191 192 193 194 195 196