Book Title: The Jain 1988 07
Author(s): Natubhai Shah
Publisher: UK Jain Samaj Europe

Previous | Next

Page 120
________________ S સંઘ-ગર: વિવિધતામાં એકતા પ્રભુ મહાવીરના વજ નીચે એક બનીએ. મહાવીર સ્વામીના શાસનથી લહેરાતો આવ્યો છે. મહાવીરના ભલે તમારી ક્રિયામાં ફેર હોય સંતાનો - મહાવીરના અનુયાયીઓ - એકજ નેજા નીચે જૈન ભલે તમે જાદા જાદા પ્રદેશનાહો ધર્મનુ પાલન કરતા હતા - કરી રહયા છે. ભલે તમારા આચાર્ચ જાદા જાદા હોય આત્માને મોક્ષ સુખ આપવા માટે પ્રભુએ તેમણે બતાવેલ માર્ગનું ભલે તમારામાં થોડા વિચાર ભેદ હોય - પરંતુ બરોબર પાલન કરી શકે તેવા પૂણ્યશાળી જીવો માટે સાધુ અને તમારામાં એક વસ્તુ સામાન્ય છે કે: સાવી - અને યથાશકિત પોતાના જીવનમાં ઉતારી શકે તેવી તમો સૌ પ્રભુ મહાવીરને તમારા વ્યકિત માટે શ્રાવક અને શ્રાવિકાનો વર્ગ સ્થાપત્યો, તેને ચતુર્વિધ પ્રભુ માનતાહો - તો પ્રભુ મહાવીરના સંધ કહેવાય . ચતુર્વિધ સંઘનું અત્યંત મહત્વ છે. - સંઘની ધ્વજ (ઝંડા) નીચે સૌ એક થઇ જૈન સમાજનું જવાબદારી જૈન શાસનની રક્ષા કરવાની ખૂબ મોટી છે. કલ્યાણ થાય તથા પ્રભુના સિંધ્ધાતોનો શ્રી મહાવીરસ્વામી ૧૪૦૦૦ સાધુઓ - ૩૬૦૦૦ સાધ્વીજીઓ પ્રચાર થાય - જૈન સમાજની એકતા થાય - તે માટે સૌ એકત્રીત થઇ સંગઠ્ઠીત બની ૧૫૯૫૦૦૦ શ્રાવકો અને ૩૧૮૦૦ શ્રાવિકાના બનેલા શ્રેષ્ઠ પ્રચાર કાર્ય શરૂ કરો. સંઘના પ્રણેતા હતા. સંગનથી ચમત્કારિક લાભ થશે. ગુરૂના નિર્વાણ પછી બાર વર્ષે ઇન્દ્રભૂતિ (ગૌતમ) ને મુકિત મળી - (વિજય વલ્લભસૂરિ) તેમના પછી આઠ વર્ષ સુધર્માસ્વામીન મળી - જંબુસ્વામી સુધર્માસ્વામીના શિષ્ય હતા. મહાવીરના નિર્વાણ પછી ચોસઠ વર્ષ વિશ્વને અહિંસાનો સંદેશો આપનાર જૈન ધર્મનો વિજયધ્વજ તેમણે નિર્વાણ પ્રાપ્ત થયું. Jain Education Interational 2010_03 i Education International 2010_ 03 F For Private & Personal Use Only or Private & Personal Use Only www.jainelibrary.org

Loading...

Page Navigation
1 ... 118 119 120 121 122 123 124 125 126 127 128 129 130 131 132 133 134 135 136 137 138 139 140 141 142 143 144 145 146 147 148 149 150 151 152 153 154 155 156 157 158 159 160 161 162 163 164 165 166 167 168 169 170 171 172 173 174 175 176 177 178 179 180 181 182 183 184 185 186 187 188 189 190 191 192 193 194 195 196