________________
૨. સુવાસ વૈશાખ ૧૯ર
જે
મધ્યમવર્ગ ચાડા પૈસા ખર્ચી શકે તેમ છે તેની રુચિ માટે ભાગે અશિષ્ટ સાહિત્યે આકર્ષી લીધી છે. પ્રજાના એકદમ કેળવાઈયેલા તે સંસ્કારી લેખાતા સમૃદ્ધિસંપન્ન વર્ગને દેવળ અંગ્રેજીના જ માહ લાગ્યા છે. પૈસાની જ પૂજા કરતા વર્ગને ‘ ચેાપાનિયું 'તે કચરાની ટાપલીમાં જ પધરાવવાની ટેવ હાય છે. તે ગુજરાતી સાહિત્ય કે સામયિકાને હાંશે ઢાંશ વાંચે છે કે વિચારે છે તેમની પાસે ધણી વખત આર્થિક સાનુકૂળતા નથી હાતી. પરિણામે સુંદર ક્રાતિનું ગુજરાતી સાહિત્ય તારીફ્ મેળવી શકે પોષણ નથી મેળવી શકતું. તે આ સ્થિતિમાં સર્જનશીલ શિષ્ટ સાહિત્યને પ્રવાઠુ મદ પડે તે દોષ દેવાય છે બિચારા સાહિત્યકારા પર ગુજરાતી પ્રજા અને ગુજરાતી સાહિત્યમાં દેષ જોનારા ઈચ્છે છે કે ગુજરાતી લેખા અને સામયિકાએ હવા પર જીવીને જ ગુજરાતી સાહિત્યને સમૃદ્ધ બનાવવું જોઈ એ.
કલા કે સાહિત્ય એ પ્રકારના આશ્રયે જ જીવી કે વિકાસ પામી શકે છે: એક પ્રજાશ્રય, ખીજો રાનશ્રય. રાજાશ્રયની આશા તે આજે નષ્ટ બની ગઈ છે. પરિણામે પ્રજાના સક્રિય ટેકા પર જ સાહિત્યના જીવનના આધાર છે. તે પ્રજાના મોટા ભાગ પેાતાની આ જવાબદારી પ્રત્યે જો ઉપેક્ષા સેવે તેા પછી સાહિત્યે કબરમાં જ ટાવું રહ્યું.
ગુજરાતી પ્રજાએ જો જીવવું હાય, પેાતાની સંસ્કૃતિને બચાવવી હાય, પેાતાના ઇતિહાસને અમર કરવા હોય, પાતે વિકાસમાર્ગે વળવું હોય તે પેાતાના સર્જનશીલ સાહિત્યને ક્રાઈ પશુ ઉપાયે ખચાવી લેવાને તેણે તરત જ કૃતનિશ્ચય ખનવું જોઇએ.
સુવાસે એ વર્ષના જ આયુષ્યમાં જે પ્રતિષ્ઠિત સ્થાન મેળવી લીધેલ છે તે તેની વિશિષ્ટતાના પુરાવા છે. ખીજા વર્ષે તેણે શું આપ્યું છે તે સાથેની વાર્ષિ ક અનુક્રમણિકા પરથી જણાશે. ત્રીજા વર્ષે એ કરતાં પણ વિશેષ આપવાની અમને ડાંશ છે.
ગયા વર્ષે ચિત્રોની ખાખતમાં સુવાસ' પેાતાની ભાવનાને સિદ્ધ કરી શકેલ નથી. પશુ લડાઈના કારણે ઊભા થયેલ નવા સંયેાગમાં એટલી ત્રુટિ ક્ષમ્ય લેખાશે એવી આશા છે. એ સિત્રાય, ચાલુ લવાજમમાં જ ‘ સુવાસે ’ લેખસામગ્રી અને કદની બાબતમાં પેાતાનું ધારણ જાળવી રાખ્યું છે એટલું જ નહિ, લેખન-સામગ્રીની વિશિષ્ટતા સંબંધમાં તો તેણે નિપ્રતિદિન વિકાસ સાધ્યેા છે. અને આ વર્ષે એજ લવાજમમાં સાહિત્યિક વિશિષ્ટતા અને કુંદની બાબતમાં વિકાસ સાધવાની એને ઉમેદ છે,
માસિકને વધારે પ્રગતિમાન બનાવવાને નવા કરવામાં આવે છે તે આવકાર્ય થઈ પડશે એવી સહકાર આપનાર ભાઈ ને ‘ સલાહકાર મંડળ ’માં સસ્થાને લેખાશે એમ માનીએ છીએ.
અંકથી સંચાલનમાં કેટલેક ફેરફાર આશા છે. લેખક્રામાંથી વધારે સક્રિય અપાયલ પ્રતિનિધિત્વ પશુ એટલું જ
પ્રજા પાસેથી અમે અંતમાં એક જ આશા રાખીએ છીએ--જેએ ગ્રાહક બની શકે તેમ હાય તેઓ ચાસ ‘ સુવાસ ’નાં ગ્રાહક તે, ન અની શકે તેમ હેાય તે બીજાંને ગ્રાહક બનાવદ્રા પ્રયાસ કરે. અને જે જે સગૃહસ્થાને નમૂનાના અંક માકલાય છે તે એક અંક વાંચી ખીજા જ એક માઢક બનવા સંબંધી હા—ના ને ઉત્તર મોકલાવી દે અથવા તે જોજો અંક ન સ્વીકારતાં તે પાછા મેાકલાવે.
‘લેખકમંડળ, ' મિત્રમંડળ, • ‘ વાચકમંડળ ને ‘ કુપન 'ને લગતી પરસ્પરમ્હાયક તે લાભદાયી ચેાજનાએ પ્રત્યે પણ પ્રજાનું લક્ષ ખેંચીએ છીએ,
-
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com