Page #1
--------------------------------------------------------------------------
________________
નિયમો–ોજના
સુવાસ દર અંગ્રેજી મહિનાની પંદરમી તારીખે પ્રિ થ વધા ગમે તે મહિનાથી “સુવાસના ગ્રાહક બની શકાય છે. જો
સુવાસને નમૂનાને અંક પત્ર લખી જણાવનારને વિનામૂલ્ય મોકલવામાં આવે છે.
દરેક વિષયના લેખને આ માસિકમાં સ્થાન અપાય છે. અભ્યાસપૂર્ણ છતાં સર્વગ્રાહ્ય, સુવાચ્ય, સરળ ને રસિક લેખેને પ્રથમ પસંદગી મળશે. જોડણી સંબંધમાં વિદ્યાપીઠના કેશને અનુસરવું.
“સુવાસમાં પ્રગટ થતા દરેક લેખના લેખકને, જે પુરસ્કાર સ્વીકારવાની તેમની ઈચ્છા હશે તે, પાનાદીઠ આઠ આનાથી એક રૂપિયા સુધી પુરસ્કાર અપાશે. આ પુરસ્કાર મેળવવા માટે લેખકે “સુવાસ”ના “લેખકમંડળ”માં જોડાવું જોઇએ. એ મંડળમાં જોડાવાથી લેખકો ભેટ, પ્રતિનિધિત્વ, પુસ્તક પ્રકાશન વગેરે અનેક લાભ મેળવી શકે છે. “મંડળમાં જોડાવા માટે “સુવાસ પર એક સર્વગ સુંદર લેખ જ મોકલવાને રહે છે. દરેક લેખકને તેમના પ્રગટ થતા લેખની પાંચ નકલે ને “સુવાસના ચાલુ અંક મોકલાય છે.
સુવાસને એક યા બીજી રીતે સહાયક બનવા ઈચ્છતા “મિત્રમંડળ” કે વાચકમંડળના સભ્યને ભેટ તેમજ આકર્ષક ઈનામો અપાય છે. એક કે એકથી વધુ ગ્રાહકો બનાવી મોકલનાર વ્યક્તિ “સુવાસના મિત્રમંડળમાં જોડાઈ શકે છે ને ભેટ તથા ઈનામોને લાભ મેળવી શકે છે. “સુવાસ'ના લેખકે, ગ્રાહક કે મિત્રે પ્રગટ થયેલા તરતના સંકે પર દર ત્રણ મહિને પિતાનો અભિપ્રાય કે સૂચને મોકલાવી “વાચકમંડળમાં જોડાઈ શકે છે ને રેકડ ઇનામ પર પિતાને હક્ક નેંધાવી શકે છે.
આઠ આનાની એક એવી છે કુપને ખરીદનારને “સુવાસની એક નકલ આખા વર્ષ સુધી વિના લવાજમે મોકલાશે એવી અગિયાર કુપને ખરીદનારને બે નકલ, પંદર ખરીદનારને ત્રણ નકલ ને વીશ ખરીદનારને ચાર નકલ એ પ્રમાણે કમ રહેશે. આવી કુપને ખરીદનારાઓ તે કુપનેનું વેચાણ કરી તેનાં નાણાં પિતાની માલિકીનાં ગણી શકશે, જ્યારે એવી એક કુપન ખરીદી લઈ ગ્રાહક બનનારને “સુવાસ રૂ. ૨-૮-૦માં આપવામાં આવશે. આમ કુપન ખરીદી ગ્રાહક બનનારને આઠ આના કુપનના + અઢી રૂપિયા = રૂપિયા ત્રણમાં
સુવાસ પરવડશે. ને સામાન્ય રીતે તે લવાજમ રૂ. ૩-૦-૦ + ૦-૪-૦ પિસ્ટેજ ઈદ મળી રૂ. ૩-૪–૦ લેવાય છે. ]
પ્રાચીન ભારતવર્ષ” કે “Ancient India'ના ગ્રાહક બનનારને “સુવાસ એક વર્ષ માટે અર્ધી કિંમતે ૧-૮-૦ + ૦-૪-૦ પિસ્ટેજના મળી ૧-૧૨-૦માં આપવામાં આવશે.
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com
Page #2
--------------------------------------------------------------------------
________________
કેટલાંક અભિપ્રાય સુવાસે પિતાની ઉચ્ચ કટિ હજીસુધી સાચવી રાખી છે. તેના અગ્રલેખે ખરેખર ચિંતનશીલ અને કાવ્યતત્વથી ભરેલા હોય છે.
– રમણલાલ વસંતલાલ દેસાઈ લેખે એકંદરે સારા . અભ્યાસપૂર્વક લખાયેલા છે.
–અરદેશર ફરામજી ખબરદાર ઇચ્છીએ છીએ કે શિક્ષિત ગુજરાત સુવાસ' જેવા સત્રયાસને આવકારે, પિષે અને સંપૂર્ણ સુવિકાસની તક આપે.
–માનસી ગુજરાતને એક સારું માસિક મળ્યું હોવાને સંતોષ થાય છે.
–જન્મભૂમિ એ વિશિષ્ટ પ્રકારનું સ્થાન સાહિત્ય-જગતમાં મેળવશે એવી આશા બંધાય છે.
યુવક આ નવો ફલ અન્ય સામયિકે જેમ ખાલી નજર કરી ફેંકી દેવા જેવો નથી. “યથા નામા તથા ગુણું’ની જેમ ખાસ વાંચવા જેવું છે.... લેખોની શૈલી ઉત્તમ કલાપૂર્વક નવી છે. ખાસ મહત્વતા ભાષાશુદ્ધિ અને જોડણીને આપેલી છે.
–ખેતીવાડી વિજ્ઞાન ‘સુવાસ'નું ધોરણ આમ વધુ વ્યાપક બનતું જાય છે તે જોઈ આનંદ થાય છે. તેના સંચાલકને ધન્યવાદ છે....... આ પદ્ધતિને બધાં સામયિકેવાળા સ્વીકાર કરે તે ?–અત્યારે કચરાની ટોપલીમાં નાખવા જેવું સાહિત્ય પ્રસિદ્ધ થાય છે, તે ન જ થવા પામે.
–ગુજરાતી તેમાં પીરસાયલી વિવિધ જાતની વાનગીઓ સાહિત્યપ્રેમીઓને સારો ખોરાક પૂરો પાડે છે.
–ક્ષત્રિય મિત્ર સામગ્રી સંતોષપ્રદ છે.
- પુસ્તકાલય વિદ્વતાભરેલા લેખો, વિચારણીય સાહિત્યસામગ્રીથી આ માસિક વડોદરાના બંધ પડેલા “સાહિત્ય' માસિકની ખોટ પૂરશે એવી આશા બંધાય છે. જીવન, કલા, સાહિત્ય વગેરે વિષય પરના લેખેથી ભરપૂર છે.
-સયાજીવિજય ‘સુવાસ” એના નામ પ્રમાણે સુવાસિત છે.
–તંત્રી – દેશી રાજ્ય સુવાસ'ના કેટલાક અગ્રલેખામાં જળવાયેલ રસ, તત્વજ્ઞાન અને કવિતાત્મક ગદ્યને સંયોગ ટાગોર સિવાય ક્યાંય નથી અનુભવ્યો.
–બ. મ. પરીખ સુવાસ'ના કેટલાક વિયેની ભાષા એટલી તે હૃદયંગમ છે, કે ગુજરાતી ભાષાના કેઈપણ સાહિત્યરસિકને અનેક વખત વાંચ્યા છતાં ફરીવાર તેના વાંચનની તૃષા જ લાગી રહે.
-- મિત્રપ્રિય
-બાળક
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com
Page #3
--------------------------------------------------------------------------
________________
સુવાસ
સુવાસ કાર્યાલય, રાવપુરા: વડેદરા
વર્ષ
* વાર્ષિક અનુક્રમણિકા *
બીજું
૯૯૫-૯૬ વૈશાખ-ચિત્ર
, ૧ વિષયક્રમ
૨૧૮
૨૩૭
૨૫૧
નૌતમ ૨ પ્રશ્ન
મૂળશંકર જોષી ૩ વાંકા . નૌતમ ૪ ઉદર્વગતિ
વિવિત્સ ૫ જીવનમંગલા
નૌતમ ૬ સ્નેહ સ્વરૂપ
મનુભાઈ ત્રિવેદી : ૭ ઝડ
કેશવલાલ પટેલ ૮ આવી ગઈ
મેહન વ. ઠક્કર ૯ કવિ અને કવિતા
૨૫
૧ કાવ્ય
૩ ૧૩ સૌદામિની - મહેન્દ્રકુમાર દેસાઈ ૩ ૧૪ ગોવાળિયે
મૂળજીભાઈ પી. શાહ ૧૩ ૧૫ એકાકી
નૌતમ ૫૦ ૧૬ મિત્રયુગલને
નૌતમ ૫૧ ૧૭ કિરણનાં બાણ
અરદેશર ફરામજી ખબરદાર ૫૧ ૧૮ માત્ર કૌમારભેગે
મૂળશંકર જોષી ૧૦૮ ૧૯ અજાણ્યાં
નૌતમ ૨૦ માલા
પ્રભુલાલ શુકલ ૨૧ પ્રેરકને
- પ્રભુલાલ શુકલ ૨૨ ફૂલડાંને
નૌતમ ૧૩૫ ૨૩ ન કવિ
રમણલાલ ભટ્ટ ૧૭૮ ૨૪ વનમાળીને
'ગૌતમ’
૩૦૨
૩૧૪
323
નૌતમ
૨૯
૧૦ કાકાની ઉક્તિ
જેઠાલાલ ત્રિવેદી ૧૧ સજીવની
વાસુદેવ જાની ૧૨ મજલિસમાં
નૌતમ
३४८
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com
Page #4
--------------------------------------------------------------------------
________________
૫૦૫
પce
૫૫૧
પ૭૩
૨૫ સમુદ્રને
૩૫૪ ૩૫ અકાલે મિલન મેહન વ. ઠક્કર
દેવજી રા. મેઢા ૨૬ વિગ્રહને જુગાર
૩૫૮ ૩૬ સત ઊર્મિ મહેન્દ્રકુમાર દેશાઈ
સરોદ ર૭ નદી
૩૬૩ ૩૭ સંગીત કુમાર :
મૂળશંકર જોષી ૨૮ વૃક્ષ
૩૭૮ ૩૮ ગ્રામદેવી - કુમાર
મૂળજીભાઈ પી. શાહ ૨૯ કર્મસંત
૩૭ ૩૯ એકજ ક્ષણ પ્રભુલાલ શુકલ
રમણ વ્યાસ ૩૦ શાને?
૪૨૭ ૪૦ ગીત વિરાટનું ગૌતમ
પ્રભુલાલ શુકલ ૩૧ કૃતઘ
૪૩૨ ૪૧ એક વાત દેવજી રા. મેઢા
રમણ વ્યાસ ૩૨ માનવમંઝીલે
૪૫ ૪૨ રમકડાં રમણ વ્યાસ
જેઠાલાલ ત્રિવેદી ૩૩ ધરતીકંપ
૪૭૧ ૪૩ સ્થાનપલટે મૂળશંકર જોષી
પ્રભુલાલ શુકલ ૩૪ વસતે વધામણું
૪૮૩ ૪૪ કવિતા મહેન્દ્રકુમાર દેસાઈ
૨. વાત ઐતિહાસિક
૧૭ ઝાલા ૧ બનાવટી બાદશાહ ૨૩ પ્રેમજી દુલેરાય કારાણી - નરસિંહ
સામાજિક ૨ મહુઆ - રમણિક મેઘાણી
ઈ. ન. ૩–૧૧ જીવનઝરણ ૭૯, ૧૪૫, ૨૪૫, ૧૦ જવાળામુખી વમાં ૨૭૨, ૩૧૦, ૪૬૮, ૪૮૪,
રમણલાલ વસંતલાલ દેસાઈ ૪૯૭, પેપર
૨૦ ચુડલી ૧૨-૧૩ જીવન સુવાસ ૧૮૯-૩૮૩
નિરંજન
૨૧ સર્વસિદ્ધિ ત્રિવેદી ૧૪ ગુલામ
૩૫૫ : ભાનુશંકર નીલકંઠ આચાર્ય
જેઠાલાલ ત્રિવેદી ૧૫ અભિલાષા
૩૯૮ ૨૨ નિજાર મ. દેશાઈ-ચ. સંઘવી
કૃષ્ણવદન જેતલી ૧૬ લીલા
૪૫ર ૨૩ આશા ત્રિશંકુ
ભાનુશંકર નીલકંઠ આચાર્ય
૫૭૭
નૌતમ
૫૪૫
૩૨૧૮ નાટકિયે
આ
જ
प्रभा
૧૫૮
* ૨૫૮
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com
Page #5
--------------------------------------------------------------------------
________________
૩૦૩
ઈ. ન.
૧૬૭
૨૪ લાભચંદને લાભ ર૭૯ ૨૭ નેકર
૫૧૩ - ઈ. ન. ૨૫ ઘની
- કૃષ્ણરાવ મોહિલે ૨૬ મારો પ્રેમી કર ૨૮ સ્વમ-માધુરી
૫૫૯ સૌજન્ય
ચુનીલાલ વર્ધમાન શાહ
૩ જીવનચરિત્ર ૧ શાનફેઈ
૯ ૬ મહાકવિ હરિશ્ચંદ્ર ૩૪૯ રતિલાલ મહેતા
ઉમિલ” ૨ શ્રીવલ્લભાચાર્ય કેશવરામ કાશીરામ શાસ્ત્રી
૭-૮ યુદ્ધના અણુઓ ૪૧૨–૫૦૬ ૩ નરકેસરી રણું જગબહાદુર ૧૦૯
[ચેમ્બરલેન, હીટલર, એલીન ' ચીમનલાલ સંઘવી
ગેઅરીંગ, મેનરહેઈમ ] ૪ મંત્રી દામોદર
૨૨૫
ચમનલાલ વિદ્યાર્થી પ તેલુગુ સાહિત્યનાં બે રને ૨૫૩ ૯ મહાવીર
૫૬૯ ચીમનલાલ સંઘવી
નરસિંહ
૪ ભાષા-સાહિત્ય ૧ ચિત્રાંગદા : રસદર્શન ૩૭, ૭૦, ૧૩૧ ૫ અક્ષરજ્ઞાન ને સાહિત્યસર્જન ૪૩૩, બાલચન્દ્રમણિલાલ પરીખ
‘વસંતાનુજ'
૪૬૮, ૫૧૦ ૨ કચ્છી સાહિત્ય પર, ૧૨૩ ૬ પ્રતિકાવ્યો
૪૯૩, ૫૪૮
નૌતમ” હરસુખરાય ગોરધનદાસ માંડલિયા
૭ રાષ્ટ્રલિપિ ૩ રાષ્ટ્રભાષાને પ્રશ્ન ૩૭૬ તરીકે બ્રાહીને પુનરોદ્ધાર ૪૧ ભોગીલાલ જયચંદ સાંડેસરા
અમૃતલાલ વસંતરામ પંડયા ૪ રાષ્ટ્રભાષાનું ભાવિ ૪૦૦ ૮ ગુજરાતી સાહિત્યને પ્રવાહ પvo અમૃતલાલ વ. પંડયા
‘સ્વયંતિ '
૫ ધર્મ-તત્વજ્ઞાન ૧ દર્શન
૪૯ ૫ સ્વાતિબિન્દુ,
- કાન્તિલાલ મે. ગાંધી ૨ ગીશ્વર શ્રી હેમચન્દ્રાચાર્ય ને ૬ કુદરત
૩૪૭ ધ્યાનનિરૂપણ
૭ શ્રદ્ધા અને બુદ્ધિ મોહનલાલ ભગવાનદાસ ઝવેરી ૩ સુખ-દુઃખ
૧૦૭ ૮ સત્ય અને અસત્ય
૪૯૧ ४ वन्देमातरम
૫૩૯
૨૭
,
૮૫
૪૪૩
૧૫૫
૯ બધી
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com
Page #6
--------------------------------------------------------------------------
________________
vમાં
૨૯૯
રાજરત્ન વાસુદેવ વિ. જોષી
છે
કે
૨૧૭
૬ સંસ્કૃતિ-પ્રજાજીવન ૧ બે મહોત્સવ ૪ ૧૦ ગ્રામસેવા
ર૬૭
રમણલાલ વસંતલાલ દેસાઈ ૨ જાપાનની પ્રગતિનું સાચું રહસ્ય ૧૪ ૧૧ ૧૯૯૬
ત્રિભુવનદાસ વિરજીભાઈ હેમાણી ૧ ૩ સાહિત્ય અને જીવન ૨૮ ૧૨ ગ્રાન્નતિ
૩૩૦
રમણલાલ વસંતલાલ દેસાઈ ૪ સંસ્મરણ
૧૩ સ્વર્ગની સફરે ૨૭૧-૪૧૭ મોહન વ. ઠક્કર પ રંગીન પ્રજાએ
નરસિંહ
૯ ૧૪ સ્ત્રી અને પુરુષ નરસિંહ
૩૯૫ ૬ યુગદર્શન
૧૫ આપઘાત માટે માનવજાતિની
તૈયારી છે નવું અને જાનું
અમૃતલાલ વસંતરામ પંડ્યા A ગોતમ ૮ જીવન સંસ્મરણ
રરર ૧૬ વામાચારને પુનર્જન્મ ૫૨૧
નરસિંહ ૯ આપણને હાંકી કાઢશે ૨૫૭ ૧૭ ચૂંથાતી માતાઓ ૨૨૯-૨૬૩ બારાસ
ચમનલાલ ૭ કલા-રમતગમત-વિનોદ ૧ રવિ૨સાયણ
- ૯૧ ૩ એલિમ્પિક રમતગમતો શાંતિલાલ બાવીશી
નરસિંહ ૨ રિવાજને અવાજ ૨૧૧ ૪ ચલ-ચિત્ર ઓલિયા જોશી
વિદ્યાર્થી
૮ વિજ્ઞાન ૧ ફકિરણે ૧૨૭ ૩ જવાહર
૨૪ ચીમનલાલ સંઘવી
નરસિંહ, કાશીનાથ અ. દામલે
૪ ૩૦૦૦ વર્ષ પહેલાનાં યો
કાશીનાથ અનંત દામલે ૨ યાંત્રિક દરજીની જીવનકથા ૨૩૮ ૫ રેલવે કાશીનાથ અ. દામલે
અમૃતલાલ વસંતરામ પંડયા
૯ અર્થશાસ્ત્ર-રાજકારણ ૧ જનસંખ્યા
૬૬ ૭ જથ્થાબંધ ઉત્પાદનને વ્યવસ્થા ૩૬૪ ૨ શ્રમ ૧૩૬ ૮ મૂલ્યાંકન
૪૨૪ ૩ શ્રમ વહેંચણી ૧૮૫ ૯ નાણું
૪૭૭ ૪ યંત્ર
૨૧૯ ૧૦ બેન્ક ૫ યુદ્ધ અને આર્થિક ઉથલપાથલ ર૬૨ ૧૧ બ્રિટિશ પ્રજાસંઘમાં હિંદનું સ્થાન ૨૧૩, કરેલવેનું સંચાલન
પ્રાણશંકર જોશી
૪૩
૫૭૪
૩૬૭
૫૦૦
૫૫૬
૩૩૩
પાકા ,
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com
Page #7
--------------------------------------------------------------------------
________________
૧ વટપદ્ર [વાદરા]ના ઐતિહાસિક ઉલ્લેખ ૭૫, ૧૪૧, ૧૬૩ ૨૩૧, ૨૭, લાલચન્દ્ર ભગવાન્ ગાંધી ૩૧૫, ૩૭૯, ૨ નાગર-ગોરવ
૪૫૯
૩૧૯
જગજીવનદાસ દયાળજી મેાદી
૧ તેપાળ ઃ સ્વર્ગસીડી નરસિંહ
૨.
૧ ભાવબૃહસ્પતિને વ્યભિચારી કોણે કહ્યો છે ?
ચ-લ.
૧૦ ઇતિહાસ-સંશાધન
સાહિત્ય-પરિષદના પ્રમુખા નરસિંહ
૧ નવા વર્ષે
તંત્રી
૪ ગ્રન્થ પરિચય
ચ.
રતિલાલ ઉ. પટેલ
૧૧ ભંગાળ-પ્રવાસ ૨૮૨ ૨ હિંદ–દર્શન
વિદ્યાથી
૨ લેખકક્રમ
૧૨ ચર્ચાપત્રો
૧૦૧
૨ ગાચરી ૩૯, ૯૦, ૧૫૨, ૧૯૫, ૨૯૬, તંત્રો
૪૩૬, ૪૮૧, ૧૩૨
૧૦૨
૩ નોંધ ૪૩, ૧૦૩, ૧૧૧, ૧૯૯, ૩૪૧, તંત્રી
૩૯૦
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
૧૩ પ્રકીર્ણ
૩ ગુજરાતના સૂકાયલા સમુદ્ર અમૃતલાલ વસંતરામપડયા ૪ મેઢ જાતિનું મૂળ વતનમાહનજો ડરા સૌ. ચન્દ્રકલા માણેકલાલ શે
૯૩
૯૪
૧ અમૃતલાલ વસંતરામ પંડયા ૩૫૯, ૪૦૬, ૪૪૬, ૫૦૦, ૧૪૧
૨ અરદેશર ફરામજી ખબરદાર ૨પર
૩ ઇ. ન.
૧૮, ૨૭૯, ૫૧૩ ૩૪૯
૪ ‘મિલક
૫ ‘આલિયા જોશી’
- કાન્તિલાલ મે. ગાંધી
૨૦૦
છ કાશીનાથ અ. દામલે ૧૨૭, ૨૩૮, ૩૬૭
૩ ઐતિહાસિક જૂઠાણાં - નરસિંહ
૪ પરદેશી આંખે
ચલ.
૩૫૯
૮ કુમાર ૯ કૃષ્ણરાવ માહિલે
૧૦ કૃષ્ણવદન જેતલી ૧૧ ફેરાવલાલ પટેલ ૧૨ કેશવરામ કાશીરામ શાસ્ત્રી ૨૧૧ ૧૩ ‘ગાતમ’
૪૬૩
૨૫૯
૧૪૭
૧૯૩
તંત્રી ૪૫, ૧૯૭, ૨૯૧, ૩૩૬, ૪૮૭,
૧૩૪, ૧૭૮ ૫ તારા-તણખા ૧૦૫, ૧૫૪, ૨૦૧, ૨૯૭, તંત્રી ૩૪૫, ૩૯૩, ૪૩૯, ૪૮૯, ૫૩૭, ૧૮૫ ૩૮૮, ૧૮૧
૬ છૂટાં ફૂલ ૨૪૮, ૩૩૯,
તંત્રી
૭ ગુજરાતી પ્રજા અને સાહિત્ય ૩૮૭
તંત્રી
૮ અગત
પરફ
તંત્રી
૩૬૩, ૩૦૮
૩૦૩ ૨૦૮
૧૦૮
પુર
૨૧૭, ૩૪૮, ૪૨૭ ૧૪ ૨. ૪૯, ૧૦૭, ૨૩, ૨૯૯, ૩૪૭, ૩૯૫, ૪૪૩, ૪૯૧, ૫૩૯
www.umaragyanbhandar.com
Page #8
--------------------------------------------------------------------------
________________
૫૧
૧૫ ચ. ૯૩, ૧૦૧, ૧૯૩, પ૦૬ ૩૪ પ્રાણશંકર જોષી ૨૧૩, ૪૦૩ ૧૬ ચમનલાલ ૧૦૯, ૪૧૨, ૫૨૯, ૫૬૩ ૩૫ પ્રેમજી દુલેરાય કારાણી ૫૪૫ ૧૭ ચમનલાલ સંઘવી ૧૨૭, ૧૬૭, ૨પ૩, ૩૬ બાલચન્દ્ર એ. પરીખ ૩૭, ૭૦, ૧૩૧ ૩૯૮ ૩૭ બારાસ
૨૫૭ ૧૮ ચન્દ્રકલા માણેકલાલ શેઠ ૪૬૩ ૩૮ ભાનુશંકરનીલકંઠ આચાર્ય ૨૫૮, ૩૫૫ ૧૯ ચુનીલાલ વર્ધમાન શાહ ૫૫૯ ૩૯ ભેગીલાલ જયચંદ સાંડેસરા ૩૭૬ ૨૦ જગજીવનદાસ દયાળજી મદી ૩૧૯ ૪૦ મનુભાઈ ત્રિવેદી ૨૧ જેઠાલાલ ત્રિવેદી ૧૨૨, ૧૫૮, ૫૫૧ ૪૧ મહેન્દ્રકુમાર દેશાઈ ૧૮૮, ૩૫૮, ૩૯૮, ૨૨ તંત્રી ૧, ૩૯, ૪૩, ૪૫, ૯૭, ૧૦૧,
૪૮૩ ૧૦૩, ૧૦૫, ૧૫૧, ૧૫ર, ૧૫૪, ૧૫, ૪૨ મૂળજીભાઈ પી. શાહ ૨૧૮, ૧૯૭, ૧૯૯, ૨૦૧, ૨૪૮, ૨૯૧, ૨૯૬, ૪૩ મૂળશંકર જોષી ૩, ૨૬૧, ૪૭૧, ૫૦૯ ૨૯૭, ૩૩૬, ૩૩૯, ૩૪૧, ૩૪૫, ૩૮૭, ૪૪ મેહનલાલ ભગવાનદાસ ઝવેરી ૮૫ ૩૮૮, ૩૯૦, ૩૯૩, ૪૩૬, ૪૩૯, ૪૮૫, ૪૫ મેહન વ. ઠાકર ૧૨૨, ૧૫૭, ૩૫૪ ૪૮૭, ૪૮૯, ૨૨૭, ૩૨, ૨૩૪, ૫૩૭, ૪૬ રતિલાલ ઉકાભાઈ પટેલ ૯૪ ૫૭૮, ૫૮૧, ૫૮૫
૪૭ રતિલાલ મહેતા ૨૩ ત્રિભુવનદાસ વીરજીભાઈ હેમાણી ૧૪ ૪૮ રમણલાલ ભટ્ટ
• ૩૩૨ ૨૪ “ત્રિશંકુ
૪પર ૪૯ રમણલાલ વસંતલાલ દેસાઈ ૬૧,૨૬૭, ૨૫ દેવજી . મેઢા ૪૩૨, ૪૯૬
૩૩૦ ૨૬ જ.
૧૫૫ ૫૦ રમણ વ્યાસ ૪૪૫, ૫૨૮, ૫૪૪ ૨૭ નરસિંહ ૨૩, ૧૪૭, ૧૭૯, ૨૮૨, ૩૨૪, ૫૧ રમણિક મેઘાણી
૩૨ - ૩૭૧, ૪૧૭, ૪૮૧, પર૧, ૫૬૯ પર લાલચંદ્ર ભગવાન ગાંધી ૭૫, ૧૪૧, ૨૮ નર્મદાશંકર હ. વ્યાસ ૬૬, ૧૩૬, ૧૮૫, ૧૬૩, ૨૩૧, ૨૭૫, ૩૧૫, ૩૭૯, ૪૫૯ ૨૧૯, ૨૬૨, ૩૩૩, ૩૬૪, ૪૨૪, ૪૭૭, ૫૩ વસંતનુજ' ૪૩૩, ૪૬૮, ૫૧૦ ૫૫૬ ૫૪ વાસુદેવ જાની
૧૩૫ ૨૯ નિરંજન ૧૧૫ ૫૫ વાસુદેવ વિ. જોષી
૨૮ ૩૦ નિતમ ૩, ૧૩, ૧૧, ૧૨૨, ૧૭૮, ૨૩૭, ૫૬ વિદ્યાર્થી ૨૨૫, ૨૪૯, ૫૭૪ ૨૫૧, ૩૦૨, ૩૨૯, ૪૩, ૧૪૮, ૨૭૭ ૫૭ વિવિભુ
૫૦ ૩૧ ૪.
૨૨૨ ૫૮ શાન્તિલાલ બાવીશી ૩૨ મા ૪, ૭૯, ૧૪૫, ૧૮૯, ૨૪૫, ૨૭૨, ૫૯ સદ
૩૧૦, ૩૮૩, ૪૨૦, ૪૮૪, ૪૯૭, ૫૫૨ ૬૦ સેજન્ય ૩૩ પ્રભુલાલ શુકલ ૩૧૪, ૩૨૩, ૩૯૭ ૬૧ સ્વયજ્યોતિ
૫૪૭ ૫૪૦, ૫૭૩ : ૬૨ હરસુખરાય ગે. માંડલિયા પર, ૧૨૩
૫૦૫
૪૭ર
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com
Page #9
--------------------------------------------------------------------------
________________
જન
:
59:/C55S =
આ
'
*
*
કાર
अज्ञानतिमिरान्धानां ज्ञानांजनशलाकया । नेत्रमुन्मीलितं येन तस्मै श्रीगुरवे नमः॥
પુસ્તક ૩
].
વિ. સં. ૧૯૬ : વૈશાખ
[ અંક ૧
-
-
ત્રીજા વર્ષે
આ અંકથી “સુવાસ” તેના ત્રીજા વર્ષમાં પ્રવેશે છે.
પહેલાં બે વર્ષના તેને અનુભવ ધાર્યા કરતાં કંઈક વિશેષ કડવા નીવડયા છે. પહેલા વર્ષે તેણે અણધારી આર્થિક ખોટ અનુભવી, છતાં બીજા વર્ષમાં એણે પ્રવેશ કર્યો–એવી આશાએ કે આ વર્ષમાં તે એ ખોટ ઘણી હળવી બનશે. પણ યુદ્ધના સંયોગે કે એવાં જ બીજાં કારણે ધાર્યું પરિણામ તે ન જ આવ્યું. આમ છતાં એ ઉત્સાહભેર ત્રીજા વર્ષમાં પ્રવેશે છે–એવી ચેસ ભાવના સાથે કે આ વર્ષમાં તે પ્રજા તેને આર્થિક ગણતરીએ પિતાનું કરી જ લેશે. અને એ ભાવના સફળ નીવડવાની અમને આશા છે. ગુજરાતી પ્રજા પરને અમારે વિશ્વાસ હજી કાયમ છે.
ગયાં બે વર્ષમાં સુવાસે પિતાનું ચોક્કસ સ્થાન મેળવી લીધું છે. પ્રજા અને સાહિત્યકારોએ એને વધાવી લીધું છે; વર્તમાનપત્રોએ એની પ્રશંસા કરી છે તેના લેખે રસિક, અભ્યાસપૂર્ણ, નવીનતાભર્યા અને રોચક મનાય છે; સંખ્યાબંધ સામયિકે એવા લેખેને ફરી પ્રગટ કરવામાં ગૌરવ નિહાળ્યું છે; પ્રથમ પંક્તિના, પ્રતિષ્ઠિત ને ઊગતા તેજસ્વી લેખકેનો એને સહકાર મળ્યો છે. એના પ્રત્યેક અંકમાં વિષયવૈવિધ્યતા જળવાવા સાથે જ વસ્તુ અને વિચારમાં કંઈક ને કંઈક નવીન સામગ્રી દેખા દે છે. વાચકવર્ગના મોટા ભાગે એને ગુજરાતનાં ચાર-પાંચ અગ્રગણ્ય સામવિકેમાંના એક તરીકે ઓળખાવ્યું છે, કોઈકે એને “વસત” કહ્યું છે. તે ઘણાએ એને સાહિત્ય ’ના નવા અવતાર તરીકે વધાવ્યું છે. આ સ્થિતિએ અનેક આર્થિક મુશ્કેલીઓની વચ્ચે પણ અમારા ઉત્સાહને નવજીવન બક્યું છે. અને અમે ગમે તે સંગેમાં પણ ત્રીજું વર્ષ સફળતાપૂર્વક પાર ઉતારવાનો નિર્ણય કર્યો છે.
હિંદનાં બીજાં પ્રાંતિક સાહિત્યને મુકાબલે ગુજરાતી સાહિત્યની આર્થિક સ્થિતિ ઘણી કંગાલ છે. બીજા પ્રાન્તમાં સામાન્ય સામયિકા પણ પાંચ પાંચ હજારની ગ્રાહકસંખ્યા ધરાવે છે. જ્યારે ગુજરાતમાં અગ્રગણ્ય સામયિને પણ એક હજારને આંકડે પહોંચતાં આંખે પાણી આવે છે. ગુજરાતી પ્રજાના મેટા વર્ગને મફતિયું વાંચવાની ટેવ ફાવી ગઈ છે. જે
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com
Page #10
--------------------------------------------------------------------------
________________
૨. સુવાસ વૈશાખ ૧૯ર
જે
મધ્યમવર્ગ ચાડા પૈસા ખર્ચી શકે તેમ છે તેની રુચિ માટે ભાગે અશિષ્ટ સાહિત્યે આકર્ષી લીધી છે. પ્રજાના એકદમ કેળવાઈયેલા તે સંસ્કારી લેખાતા સમૃદ્ધિસંપન્ન વર્ગને દેવળ અંગ્રેજીના જ માહ લાગ્યા છે. પૈસાની જ પૂજા કરતા વર્ગને ‘ ચેાપાનિયું 'તે કચરાની ટાપલીમાં જ પધરાવવાની ટેવ હાય છે. તે ગુજરાતી સાહિત્ય કે સામયિકાને હાંશે ઢાંશ વાંચે છે કે વિચારે છે તેમની પાસે ધણી વખત આર્થિક સાનુકૂળતા નથી હાતી. પરિણામે સુંદર ક્રાતિનું ગુજરાતી સાહિત્ય તારીફ્ મેળવી શકે પોષણ નથી મેળવી શકતું. તે આ સ્થિતિમાં સર્જનશીલ શિષ્ટ સાહિત્યને પ્રવાઠુ મદ પડે તે દોષ દેવાય છે બિચારા સાહિત્યકારા પર ગુજરાતી પ્રજા અને ગુજરાતી સાહિત્યમાં દેષ જોનારા ઈચ્છે છે કે ગુજરાતી લેખા અને સામયિકાએ હવા પર જીવીને જ ગુજરાતી સાહિત્યને સમૃદ્ધ બનાવવું જોઈ એ.
કલા કે સાહિત્ય એ પ્રકારના આશ્રયે જ જીવી કે વિકાસ પામી શકે છે: એક પ્રજાશ્રય, ખીજો રાનશ્રય. રાજાશ્રયની આશા તે આજે નષ્ટ બની ગઈ છે. પરિણામે પ્રજાના સક્રિય ટેકા પર જ સાહિત્યના જીવનના આધાર છે. તે પ્રજાના મોટા ભાગ પેાતાની આ જવાબદારી પ્રત્યે જો ઉપેક્ષા સેવે તેા પછી સાહિત્યે કબરમાં જ ટાવું રહ્યું.
ગુજરાતી પ્રજાએ જો જીવવું હાય, પેાતાની સંસ્કૃતિને બચાવવી હાય, પેાતાના ઇતિહાસને અમર કરવા હોય, પાતે વિકાસમાર્ગે વળવું હોય તે પેાતાના સર્જનશીલ સાહિત્યને ક્રાઈ પશુ ઉપાયે ખચાવી લેવાને તેણે તરત જ કૃતનિશ્ચય ખનવું જોઇએ.
સુવાસે એ વર્ષના જ આયુષ્યમાં જે પ્રતિષ્ઠિત સ્થાન મેળવી લીધેલ છે તે તેની વિશિષ્ટતાના પુરાવા છે. ખીજા વર્ષે તેણે શું આપ્યું છે તે સાથેની વાર્ષિ ક અનુક્રમણિકા પરથી જણાશે. ત્રીજા વર્ષે એ કરતાં પણ વિશેષ આપવાની અમને ડાંશ છે.
ગયા વર્ષે ચિત્રોની ખાખતમાં સુવાસ' પેાતાની ભાવનાને સિદ્ધ કરી શકેલ નથી. પશુ લડાઈના કારણે ઊભા થયેલ નવા સંયેાગમાં એટલી ત્રુટિ ક્ષમ્ય લેખાશે એવી આશા છે. એ સિત્રાય, ચાલુ લવાજમમાં જ ‘ સુવાસે ’ લેખસામગ્રી અને કદની બાબતમાં પેાતાનું ધારણ જાળવી રાખ્યું છે એટલું જ નહિ, લેખન-સામગ્રીની વિશિષ્ટતા સંબંધમાં તો તેણે નિપ્રતિદિન વિકાસ સાધ્યેા છે. અને આ વર્ષે એજ લવાજમમાં સાહિત્યિક વિશિષ્ટતા અને કુંદની બાબતમાં વિકાસ સાધવાની એને ઉમેદ છે,
માસિકને વધારે પ્રગતિમાન બનાવવાને નવા કરવામાં આવે છે તે આવકાર્ય થઈ પડશે એવી સહકાર આપનાર ભાઈ ને ‘ સલાહકાર મંડળ ’માં સસ્થાને લેખાશે એમ માનીએ છીએ.
અંકથી સંચાલનમાં કેટલેક ફેરફાર આશા છે. લેખક્રામાંથી વધારે સક્રિય અપાયલ પ્રતિનિધિત્વ પશુ એટલું જ
પ્રજા પાસેથી અમે અંતમાં એક જ આશા રાખીએ છીએ--જેએ ગ્રાહક બની શકે તેમ હાય તેઓ ચાસ ‘ સુવાસ ’નાં ગ્રાહક તે, ન અની શકે તેમ હેાય તે બીજાંને ગ્રાહક બનાવદ્રા પ્રયાસ કરે. અને જે જે સગૃહસ્થાને નમૂનાના અંક માકલાય છે તે એક અંક વાંચી ખીજા જ એક માઢક બનવા સંબંધી હા—ના ને ઉત્તર મોકલાવી દે અથવા તે જોજો અંક ન સ્વીકારતાં તે પાછા મેાકલાવે.
‘લેખકમંડળ, ' મિત્રમંડળ, • ‘ વાચકમંડળ ને ‘ કુપન 'ને લગતી પરસ્પરમ્હાયક તે લાભદાયી ચેાજનાએ પ્રત્યે પણ પ્રજાનું લક્ષ ખેંચીએ છીએ,
-
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com
Page #11
--------------------------------------------------------------------------
________________
સત્કાર*
મંજુલાલ રણછોડલાલ મજમુદાર
હિંદના બીજા પ્રાંતોના જેવી ગુજરાત પણ એક ભૌગોલિક તથા સાંસ્કારિક વ્યક્તિ છે. તેને પોતીકી ભાષા, પિતા, સાહિત્ય, પોતીકા આચારવિચાર તથા પિતીકી શિલ્પ, ચિત્ર તથા સ્થાપત્ય અને સંગીતની કલા છે. તેને પોતાની અનોખી નાતજાત છે. પોતાનું વાણિજ્ય તથા લોકવ્યવહારની નીતિ છે. તેનું પોતાનું સાહસ છે અને તેને પોતાનો નિખાવસ ભક્તિભાવભર્યો લેકધર્મ છે. આ બધી હકીકતેને બનેલે એવો પચરંગી એનો ઈતિહાસ છે, એ ઈતિહાસનું ભાન વર્તમાન ગુજરાતને બહુ મોટું મોડું થવા પામ્યું છે. - ગુજરાતી ભાષા બોલતી પ્રજા કછ અને આબુથી માંડીને દક્ષિણમાં છેક ખાનદેશ સુધી પથરાયેલી છે; અને તેનામાં એક પ્રકારની સાંસ્કારિક એકતા છે. તેને વિસ્તૃત કંઠાળ મદેશને લીધે, અને તેની સપાટ ભૂમિને લીધે અસંખ્ય પ્રજાઓના થર પર થર, જેટલા દરિયાઈ માર્ગે તેટલા જ જમીન માગે તેની ભૂમિ પર જામતા ગયા છે. ગુજરાત-કાઠિયાવાડને બહુ ઓછો ભાગ એવા હશે જેનાથી દરિયાકાંઠે બહુ દૂર હશે.
આવા એક અખંડ અને અમે એવા ગુજરાતને સાંસ્કારિક વ્યક્તિ તરીકે વિચાર બહુ ઓબને અને તે પણ બહુ મર્યાદિત સ્વરૂપમાં આવ્યો છે. તેને લીધે આપણામાં પ્રાંતિક અભિમાન ઓછું છે એમ કહેવું પડે છે. પૃથ્વી પર પથરાયેલાં ગુજરાતી સંસ્થાનની વેલ કઈ સંસ્કૃતિ અને કલાસંસ્કારો સાથે લેતી ગઈ છે અને પિતાની વસાહતમાં ક્યા સ્વરૂપમાં પિતાનું ગુજરાતીપણું ટકાવી રહી છે તેને પરિચય પણ તેના સાંસ્કારિક વ્યક્તિત્વને સમજવામાં મદદગાર થાય તેમ છે. “આત્માને ઓળખે’ એમ કહેવામાં પિતાના સારા નરસા બધાયે અંશેને તાગ કાઢવાને આદેશ રહે છે અને આત્મજ્ઞાન જેટલું જ આત્મભાન પણ આપણને આપણું વ્યક્તિત્વ સમજવામાં ઉપયોગી છે.
બ્રિટીશ જમાનામાં ગુજરાતની સંસ્કૃતિનાં પડ ઉખેળનાર પહેલા કવિ નર્મદને ગણાવવા પડશે. ગુજરાતીઓની સ્થિતિના એમના નિબંધમાં આ વિષય સૂત્રપાત થયેલું આપણે જોઈ શકીએ છીએ. તેમના પછી ગુજરાતના ઈતિહાસનું તથા તેના પુરાતત્ત્વનું અન્વેષણ કરનારો વર્ગ, જન્મ તથા સંસ્કારે ગુજરાતી નહીં એવું હતું. બ્રિટીશ સરકારના પુરાતત્ત્વ સંશાધનખાતાના બર્જેસ અને કઝિન્સ જેવા કેટલાક વિદ્વાને, ઇલાકાના કેળવણીખાતાના છે. લર અને ડે. પીટર્સન જેવા અધ્યાપકે તથા મુલ્કી, લશ્કરી અને ન્યાયખાતાના ફાર્બસ, ટસન, ૨, સ્ટેટ અને બેઇલી જેવા અમલદારોએ પિતાની કરીને અંગે અથવા તે અંગત શખ તરીકે આ દિશામાં કામ કર્યું હતું, પરંતુ તેમને તેમના અભ્યાસમાં જોઈએ એટલું મમત્વ કે ઉડી સહાનુભૂતિ નહેતાં એમ કહિયે તે ચાલે. - ડૉ. ભગવાનદાસ ઇંદ્રજી, શ્રી. વલ્લભજી આચાર્ય, ડે. હરિ હર્ષદ ધ્રુવ, શ્રી. વજેશંકર શિઝા છે. જીવણજી મેંદી-એટલાં નામ ગણાવ્યા પછી, ગુજરાતની અનેકવિધ સંસ્કૃતિને અભ્યાસ કરનાર કે તે ખાતે ઊંડી જિજ્ઞાસા ધરાવતે વર્ગ જોતજોતામાં અદશ્ય થઈ મયો જણાય છે.
જ , મણિભાઇ વિકીને પતન દક્ષિણ ગુજરાત ” ને સાકાર કરતાં પ્રવેશ. ,
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com
Page #12
--------------------------------------------------------------------------
________________
૪“સુવાસ : વૈશાખ ૧૯૯૬
દી. બા. રણછોડભાઈ દી. બા. કેશવલાલ ધ્રુવ, શ્રી. ગોવર્ધનરામ ત્રિપાઠી, ડે. મણિલાલ ત્રિવેદી, આચાર્ય આનંદશંકર ધ્રુવ, પ્રો. હેડીવાળા, પ્રો. કેમિસેરિયટ અને પ્રો. બળવંતરાય ઠાકર જેવા સાહિત્ય તથા પુરાતત્ત્વના અભ્યાસીઓને ન ગણાવીએ તે તેમને અન્યાય થાય. પરંતુ અહીં તો તેમના દૃષ્ટિબિંદુને અનુલક્ષીને લખવું પ્રાપ્ત થાય છે કે અખિલ હિદને સ્પર્શ કરતા અભ્યાસવિષયમાં તેમનું ધ્યાન રહેવાને લીધે, કેવળ ગુજરાત માટે–ગુજરાતની અનોખી સંસ્કૃતિ માટે-ન પૂરય એવી જિજ્ઞાસાની તમન્ના તેમનામાં દુર્ભાગ્યે જાગી નહતી.
શ્રી. રણજિતરામને “ગુજરાતની એકતાના લેખમાં, અને કવિ ન્હાનાલાલની “ધન્ય હો ધન્ય જ પુણ્ય પ્રદેશ અમારો ગુણિયલ ગુર્જર દેશની કવિતામાં ગુજરાતના અને ગુજરાતીઓના સાંસ્કારિક વ્યક્તિત્વને સંભારવામાં આવ્યું છે. તે જ પરંપરામાં થયેલું કનૈયાલાલ મુનશીનું “ગુજરાત-એક સાંસ્કારિક વ્યક્તિ”નું વ્યાખ્યાન, શ્રી. રમણલાલ દેસાઈને
ગુજરાતી પ્રજાનું ઘડતર ” લેખ, શ્રી. કેશવલાલ કામદારનું “ગુજરાતની સંસ્કૃતિનું ઘડતર”નું લખાણ, તથા શ્રી રત્નમણિરાવનું “ગુજરાતની સંસ્કૃતિનું વિહંગાવલોકન” તથા ગુજરાતના વહાણવટા સંબંધી તથા તેના પ્રાચીન અને મધ્યકાલીન ઇતિહાસ સાંસ્કૃતિક દૃષ્ટિએ લખાયેલ લેખસમૂહ–આ બધાં આ દિશામાં થયેલાં યાદ રાખવા જેવાં ચિતને છે.
પૂજય ગાંધીજીનું નામ, જીવનના ગમે તે વિષયની વાત કરવાની હોય તે પણ સંભાર્યા વગર ચાલવાનું નથી. તેમણે જન્માવેલાં રાષ્ટ્રીય કેળવણીનાં આંદોલનને પરિણામે ગુજરાતમાં ‘પુરાતત્વ મંદિર સ્થપાયું; અને ગુજરાતને ઈતિહાસ, તેનું સાહિત્ય, તેની કલા વગેરેના અભ્યાસનું પુનઃસંસ્મરણ કરવામાં આવ્યું. મુનિ શ્રી જિનવિજયજી, પંડિત બેચરદાસ, શ્રી રસિકલાલ પરીખ, શ્રી રામનારાયણ પાઠક, શ્રી કાકા કાલેલકર વગેરે તેના આદિ અભ્યાસકે બન્યા. આમાંના કેટલાક આ પહેલાં પણ આ ક્ષેત્રમાં છૂટું છવાયું કામ કરી રહ્યા હતા. તેમની સાથે મુનિશ્રી વિદ્યાવિજયજી તથા મુનિશ્રી પુણ્યવિજયજી જેવા મુનિ મહારાજે તથા શ્રી ચીમનલાલ દલાલ, શ્રી મેહનલાલ દેસાઈ, ડો. ત્રિભુવનદાસ તથા પંડિત લાલચંદ ગાંધી જેવા વિદ્વાનોના ગુજરાતના પુરાતત્ત્વની દિશામાં થયેલા પ્રયત્ન પણ સર્વથા નેંધપાત્ર છે. શ્રી ગિરિજાશંકર આચાર્ય તથા રણછોડલાલ જ્ઞાની અને શ્રી ડિસક્કરને ફાળે પણ જાણવા જેવો છે.
દી. બા. ઝવેરીનાં “મુસલમાની સંપર્કને લીધે ગુજરાતીઓ પર થયેલી અસરનાં સૂક્ષ્મ અન્વેષણ પણ ન ભૂલી શકાય.
શ્રી રવિશંકર રાવળનાં તથા ડો. હરિપ્રસાદ દેસાઈનાં ગુજરાતના ફલાવૈભવ સંબંધનાં લખાણ તથા શ્રી જગન્નાથ પાઠકના ગુજરાતના શિલ્પ, સ્થાપત્ય ઉપરાંત ગુજરાતના રાચરચીલા સંબંધીને લેખો ગુજરાત પ્રત્યે મમતા ઉત્પન્ન કરાવનારા છે. શ્રી ન્હાનાલાલ ચમનલાલ મહેતાએ હિંદી ચિત્રકલાના ઇતિહાસમાં ગુજરાતી ચિત્રકલાની એક મહત્વના અંકડા તરીકે કરાવેલી ઓળખાણ તથા શ્રી સારાભાઈ નવાબે તેના સમર્થનમાં પ્રસિદ્ધ કરેલાં નવાં વિપુલ સાધવાળો ‘ચિત્રકલ્પદ્રુમ” પણ ઉલ્લેખનીય છે.
શ્રી ઝવેરચંદ મેઘાણીએ સોરઠી ધરાના પૂરાતનની, દાનાની, બહારવટાની તથા સતપરંપરા અને પરંપરાના સંગીત-ધનની કરાવેલી પિછાન પણ સાંસ્કૃતિક દષ્ટિએ જ
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com
Page #13
--------------------------------------------------------------------------
________________
સત્કાર - પ
મૂલવવા જેવી છે. શ્રી. રાયચુરાના પ્રયત્નેને પણ આ પ્રવૃત્તિમાં તેમના ભેરુબંધ જેવા જ ગણી શકાય.
k
ડૉ॰ નાશીરવાન થૂથીના “ ગુજરાતના વૈષ્ણુવા ”તા મહાનિબંધ તથા દી. બા. નમઁદાશંકર મહેતા અને શાસ્ત્રી દુર્ગાશંકર જેવાનાં ગુજરાતના ઇતિહાસ તથા સાંપ્રદાયિક ધર્મનાં અન્વેષા, ગુજરાતને લક્ષ્યમાં રાખીને થયેલાં છે; અને તેથી તે સંભારવાં ધટે છે.
આમ ગુજરાતના સાંસ્કૃતિક ઇતિહાસના અભ્યાસના અંગે થયેલા પ્રયત્નાની ઊડતી નાંધ આટલેથી પૂરી થાય છે. એ પુરાતત્ત્તિવદેશની પર‘પરામાં શાભે તેવી પ્રવૃત્તિ આદરનાર શ્રી મણિભાઈ દ્વિવેદી છે; અને ગુજરાતના સાંસ્કૃતિક ઈતિહાસના ક્ષેત્રમાં દક્ષિણ ગુજરાતની વિશિષ્ટતા પ્રત્યે પહેલવહેલું આટલું ધ્યાન ખેંચનાર પણ શ્રી મણિભાઈ દ્વિવેદી છે, એમના આ અભ્યાસલેખા, તેમાં મહત્ત્વતા અને કિંમતી ઊમેરા કરે છે. તેમના “પુરાતન દક્ષિણ ગુજરાત ના પુસ્તકને આ દૃષ્ટિએ જ હું ખૂબ આવકારું છું; અને તેમને આવા અસામાન્ય વિષયમાં અસાધારણ રસ લેતા જોઇ પ્રસન્ન થાઉં છું અને સત્કારું છું.
""
""
શ્રી. ર્માણુભાઇનાં પહેલાં લખાણા, પુસ્તકાકારે સન ૧૯૩૬ માં “ ૫૦૦૦ વર્ષ પૂર્વેનું ગુજરાત ” એવા નામથી પ્રકટ થયાં હતાં. ત્યારથી જ તેમણે ગુજરાતની સંસ્કૃતિના અભ્યાસીએનું સારું ધ્યાન ખેંચ્યું છે. તે પુસ્તકના પુરસ્કર્તા શ્રી રમણલાલ દેસાઈના શબ્દેામાં લખીએ તે। “ તેમાં વિદ્વતા છે, રોાધન છે, સુટિત કલ્પના છે. ઇતિહાસ છે અને સ્વદેશાભિમાન છે. ” એમાં મુખ્યત્વે દક્ષિણ ગુજરાતના નદીપ્રદેશામાં વિકસેલી અને વિસ્તરેલી સંસ્કૃતિનું પ્રથમ ઊડતું દર્શન કરાવ્યું છે; અને ખાસ કરીને કામરેજ તથા નવસારીની આસપાસ વેરાયેલી પડેલી પુરાતત્ત્વની વિપુલ સામગ્રી પ્રત્યે અભ્યાસીઓની જિજ્ઞાસાને તેમણે જાગતી કરી છે.
તેમના “ પુરાતન દક્ષિણ ગુજરાત ”ના આ ખીજા ગ્રંથમાં, ત્યાંના પ્રાચીન ઇતિહાસપર છૂટક પ્રકાશ પાડતા વધુ વિગતાવાળા લેખાતા સંગ્રહ છે. પૂછ્યું અને તાપીની ખીણાને પ્રદેશ, કુખેર ભંડારી જેવાં ડાંગનાં જંગલ અને ક્રાંકણપટી સુધીનેા સાગરકાંઠેના–એમાં વિવિધરંગી પુરાતન સંસ્કૃતિનાં મિશ્રણ થયાં હતાં. તેનું બયાન તેમણે પોતાનાં ભ્રમણેદ્વારા મેળવેલા કેટલાક પ્રાચીન અવશેષાને આધારે કર્યું છે. પુરાતત્ત્વવેત્તાને ભૂસ્તરવિદ્યા, માનવવંશવિદ્યા, લિપિ જ્ઞાન, મુદ્રાવિજ્ઞાન, ભાષાજ્ઞાન, ઇતિહાસ, શિલ્પ, સ્થાપત્ય વગેરેના ઓછાવત્તા પરિચય ઢાવા બટે છે. અને એ સ` વિષયાનું કામચલાઉ જ્ઞાન શ્રી. મણુિભાઇએ એક શોખના વિષય તરીકે, પેાતાના ચાલુ વ્યવસાયમાંથી ઘેાડીક પળેા ફાજલ કાઢીને મેળવી લીધું છે. વર્તમાન ગુજરાતમાં જણાતી અભ્યાસશીલતાની મંદીના વખતમાં તેમને આવા વિદ્યાવ્યાસંગ ખરેખર પ્રશંસાને પાત્ર છે. છતાં એ બધું શીખી લેવામાં તેમને અનેક મર્યાદાઓ-સમય, સાધન અને દ્રવ્યના અભાવની નડી છે ધ્યાનમાં લેવાનું છે.
ગુજરાતમાં પુરાતત્ત્વનાં અન્વેષણાને ધપાવવા માટે “ ગુજરાત રિસર્ચ સે।સાયટી ’ સ્થપાઈ છે. તેણે શ્રી મણિભાઇને જીવનિર્વાહની ચિંતામાંથી મુક્ત કરી, તેમના યાગક્ષેમનું વહન થાય તેવા વિચાર કરી, કૃત પુરાતત્ત્વ-અન્વેષણના કામે રેકી લેવા ધટે છે. અને પહેલાં પુરાતત્ત્વની દૃષ્ટિએ ઉપયેગી એવા એમના ગાઢ પરિચયવાળા દક્ષિણ ગુજરાતનાં એક દર ગામેા સંબંધી પ્રાથમિક નોંધે તેમની પાસે તૈયાર કરાવી લેવા જેવી છે; તેથી
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com
Page #14
--------------------------------------------------------------------------
________________
Tw : વિશાખ ૧૯૯૬ વિષયના અભ્યાસીઓને માટે કીમતીમાં કીમતી સાધન નિર્માણ થશે. આ “સાધન મંડળ આવા એક અભ્યાસીના શેખને લાભ ઉઠાવશે તે તેટલાથી તેનું અસ્તિત્વ તેટલા પૂરતું સફળ થયું ગણાશે. કારણ કે દરેક વિશાળ યોજનામાં પહેલાં સૂત્રપાત કરનારની જરૂર પડે છે, જેણે પાડેલી કેડીએ કામ કરનાર પછીથી ઘણું નીકળી આવશે.
શ્રી મણિભાઈનું આ પુસ્તક વાર્તા જેવી રસિક અને પ્રાસાદિક શૈલીમાં લખાયું છે. કેટલેક ઠેકાણે તે એ ગદ્ય કવિતાની નજીક આવી જાય છે. એકજ ઉદાહરણ સંકું છું
માંડવી કો આજે પણું તાપીને તીરે છે. પણ આજે એ મહીડાઓનું માંડવી નથી. તેની રંગ નીતરતી ચુંદડીના રંગારા નથી. એ રંગ ઉડી ગયા છે! પેશ્વાના પાટનગરમાં
w, ખાંડાના ખેલ ખેલી આવેલા મહીડાના વંશજો આજે બળદની રાશ પકડી ઢેફાં ખેડે છે; અને નિસત્વ બનેલું માંડવી તાપીને તટે આ બધા ઘુંટડા ગળીને ઉભુ છે!”
પુરાતન દક્ષિણ ગુજરાત” ના સવિસ્તર પુરાતત્વ અન્વેષણ પછી ગુજરાતના બીજા ભાગોની જાહેરજલાલી બીજા અભ્યાસીઓ દ્વારા જ્યારે આપણે બરાબર પિછાણી રાણીશું જ ત્યારે જ છે. ખુશાલ શાહે જેમ અખિલ હિંદ માટેનું “splendour that was Ind” નું અંગ્રેજી પુસ્તક લખ્યું છે તેવું જ ગુજરાત માટે “ Glory that was Gujarat” લખાવું સુલભ થઈ પડશે.
શ્રી. મણિભાઈને તેમના અભ્યાસને વિકસાવવાની અનેક સુંદર તક પ્રાપ્ત થાય એટલું શ્વછી આ સત્કારલેખ પૂરે કરું છું.
ઉર બારણું
સુરેશ ગાંધી
[પૃથ્વી ] લક્યાં વડીયાં કટુ વચનખથી બેઉએ. અસંગત પ્રહાર વાણીયુધના કર્યા આથડવાં, તને દુભવી હું રડો કંઈકવાર બેઉ રડયાં અસંબદ્ધ કથા બધી; દિન ગયે અસૂર થયું, ચલો સખી ઉઘાડી બંધ ઉરબારણું આપણે ઊભાં રહી સોડલે હૃદયના પ્રભુની કને મહા ગહન મિનનું અલખ ગીત આરાધીએ,
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com
Page #15
--------------------------------------------------------------------------
________________
યુદ્ધસૈન્ય સામગ્રી
વિદ્યાર્થી અને પુરુષની જેમ પૃથ્વી અને યુદ્ધ પણ અનાદિ કાળથી સંકળાયેલાં છે. પહેલો પુરુષ કે પહેલી સ્ત્રી એને જેમ નિર્ણય નથી થઈ શકતે તેમ પહેલું યુદ્ધ કે પહેલી પૃથ્વી એનો પણ નિર્ણય નથી થઈ શકતે. કેમકે બાઈબલની માન્યતા પ્રમાણે પૃથ્વીની ઉત્પત્તિ પણ ઈશ્વર અને શયતાન વચ્ચેના યુદ્ધને આભારી છે.
જગત પર પ્રાણીઓની સંખ્યા જેમ જેમ વધવા લાગી તેમ તેમ તેમની વચ્ચે વિચાર અને વર્તનની અથડામણનાં મૂળ પણ વધતાં ચાલ્યાં. આ અથડામણના નિરાકરણને એક માત્ર માર્ગ બળ રહ્યો. અને ધીમે ધીમે જગત બળવાનેના હાથમાં સરકતું ગયું, . આવાં બના એકીકરણમાંથી રાજસત્તાઓ જન્મી. અને એ રાજસત્તાઓ એકમેક પર સરસાઈ મેળવવાને અથવા પરસ્પરના મતભેદના નિરાકરણના માર્ગ તરીકે યુહને આશ્રય લૈવા લાગી.
પરિણામે યુદ્ધ પણ જીવનનું મહત્વનું અંગ બન્યું. એક કલા તરીકે તેને વિકાસ થવા લાગ્યો. ભારતીય ઋષિવરાએ આખી પ્રજા યુદ્ધના કારણે લેહિયાળ ન બની જાય તે માટે પ્રજાના ચોથા ભાગને ક્ષત્રિયવર્ગ તરીકે સ્થાપી તેના પર બળ, યુદ્ધ અને પ્રજાના સંરક્ષણની જવાબદારી મૂકી. યુદ્ધ એ કેવળ ખૂનરેજી જ ન બની જાય તે ખાતર તેમણે સમાન સંખ્યા અને સમાન સામગ્રીથી જ યુદ્ધ કરવું, રાત્રે લડવું નહિ, સ્ત્રી કે બાળક પર હાથ ન ઉગામ, નમેલા શત્રુને મારે નહિ વગેરે યુદ્ધનાં નિયમો ઘડ્યાં.
જગતના ઇતિહાસમાં પહેલપ્રથમ વ્યવસ્થિત યુદ્ધ આદિ પુરુષવર રાષભદેવના બે પુત્રો-ભરત અને બાહુબલી વચ્ચે ખેલાયું. પણ એ યુદ્ધને એ બંને રાજાઓના કંઠયુદ્ધમાં જ મર્યાદિત બનાવી દેવાયું. આ પછી રાજા સુદાસ અને દશ-જાતિઓ વચ્ચે યુદ્ધ ખેલાયુંજેમાં છ લાખ સૈનિકેએ ભાગ લીધે. રામાયણના યુદ્ધમાં જે શો વપરાયાં તે જોતાં જણાય છે કે તે સમયે યુદ્ધકલા અને શસ્ત્રસામગ્રી સુંદર સ્વરૂપમાં વિકાસ સાધી શક્યાં હતાં. તે પછી મહાભારતના યુદ્ધમાં ૧૮ અક્ષૌહિણી સેનાએ સમરભૂમિ પર આવી ઊભી. એ સમયે યુદ્ધકલા અને શસ્ત્રસામગ્રીએ અલૌકિક સ્વરૂપ સાધી લીધું હતું. એ અલૌકિકતાએ લાખ માનવને ભાગ લીધે. ને ઋષિવરોના પ્રયાસથી એ યુદ્ધ પછી શસ્ત્રસામગ્રીને ખૂબજ મર્યાદિત બનાવી દેવામાં આવી. તે પછીના ભારતીય રાજાઓએ સિન્યસંખ્યાને વિપુલ બનાવી છે પણ શસ્ત્રસામગ્રી અને યુદ્ધનીતિને તે તેમણે અચૂક જાળવી રાખી છે.
પણ હિંદમાં યુદ્ધની આ નીતિ–મર્યાદા ઘડાવા સાથે જ પરદેશમાં તે અમર્યાદિત બનવા લાગ્યું. ભારત પર ચડી આવેલા સિકંદરે યુદ્ધનીતિને ત્યાગ કરી એક રાત્રે વિશ્વાસથી સૂતેલા આઠ હજાર હિંદી સૈનિકને કાપી નાંખ્યા. તે પછીના યવન આક્રમણકારોએ પણ એક પણ પ્રકારની ભારતીય યુદ્ધનીતિને માન ન આપ્યું. પૃથ્વીરાજે શાહબુદીન ઘેરીને સાત સાત વાર હરાવીને જવા દીધે, છતાં એ જ અનાર્યરાજે મહાન ભારતીય સમ્રાટને કપટથી વધ કરશે.
તે પછીના મુસલમાન શાસએ તે કપટની હદ જ નથી રાખી. જલાલુદીને રણ
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com
Page #16
--------------------------------------------------------------------------
________________
૮ સુવાસ શાખ ૧૯૯૬ થંભોરના શાસક વરનારાયણને મહેમાન તરીકે આમંત્રી એનું ખૂન કર્યું. અલ્લાઉદ્દીને દગાફટકાની બાબતમાં પાછું જ ન જોયું. ઔરંગઝેબ પણ એ જ નીતિને અનુસર્યો.
ને છેવટે અંગ્રેજો–એમણે તે ન જાળવી યુદ્ધનીતિ, ન જાળવી શસ્ત્રમર્યાદા કે ન જાળવી સંધિપત્રોની પવિત્રતા. બિનલશ્કરી પ્રજા પર પણ તેમણે હાથ ઉગામે. પણ કુદરતની ગહનગતિએ આટલી અનીતિ છતાં એમના જ હાથમાં હિંદનું શાસન જવા દીધું. ને હિંદમાં અંગ્રેજોનું એમ બીજા પણ કાળી પ્રજાના દેશોમાં એ જ અંગ્રેજોનું કે બીજી ગેરી પ્રજાઓનું અનીતિના રસ્તે પ્રભુત્વ જામવા લાગ્યું.
પણ ગેરી પ્રજાને આ અનીતિને બદલે આપ પડ્યો છે અને હજી પણ આપો પડે છે. બે વર્ષ થયાં યુરેપની ભૂમિ પર કે એ ભૂમિવાસીઓના કારણે જગત પર મહા યુદ્ધો ખેલાઈ રહ્યાં છે. એ યુદ્ધોમાં લાખો-કરોડે લશ્કરી કે બિનલશ્કરી માણસો મર્યો છે ને મરે છે, દ્રવ્યની નદીઓ વહી છે ને વહે છે, આખા જગતને થેડીજ પળમાં ભસ્મીભૂત કરી મૂકે એવાં દાનવી સાધને શોધાયાં છે ને હજી શોધાય છે. | નેપલિયનિક યુદ્ધમાં યુરોપે સાઠ લાખ લગભગ માણસો ગુમાવ્યાં ને કરડ પાઉંડને ધુમાડે કર્યો. એ યુદ્ધમાં દ્રવ્યની બાબતમાં વધુમાં વધુ બેગ ગ્લાંડને આપવો પડશે. તે પછી તરતના સાંસ્થાનિક યુદ્ધમાં ફ્રાન્સ અઢી લાખ સૈનિકે ને ૫૫૦ લાખ પાઉંડન ભેગ આપ જ્યારે ઈંગ્લાંડે પચાસ હજાર સૈનિકે ને ૯૩૧૦ લાખ પાઉંડ ગુમાવ્યા. કીમિયન યુદ્ધમાં ૪૯૦૦૦ માણસ ને ૩૧૩૦ લાખ પાઉંડને ધુમાડે થયો. આફ્રિકન યુદ્ધમાં છ લાખ સિનિકે ને ૧૨૧૦ લાખ પાઉંડનો ભોગ લેવા. ફેક-જર્મન યુદ્ધમાં એકલા ફ્રાન્સને જ ૩૧૬૦ લાખ પાઉંડને ધુમાડે કરે પડે.
૧૯૧૪ ના મહાયુદ્ધમાં ૮૦૫૩૮૪૮ માણસો માર્યા ગયાં ને ૧૯૫૬૭૩૪૧ ઘાયલ થયાં. આ યુદ્ધમાં ૫૬૧૨૨૦ લાખ પાઉંડ હેમાયા. તેમાં એકલા ઈંગ્લાંડનેજ ભાગે ૧૩૫૭૮૦ લાખ પાઉંડને ફાળો આવ્યો. સુકાની પાછળ લીલું બળે તેમ બ્રિટનને લાભના એ યુદ્ધમાં હિંદને પણ ૬૮૭૦ લાખ પાઉંડ આપવા પડ્યા.
ને એ ભયંકર યુદ્ધને એક પચ્ચીશી પૂરી થાય તે પહેલાં જ નવા વિગ્રહનાં મંડાણ થઈ ચૂક્યાં છે. આ યુદ્ધના શરૂઆતના સાત મહિના દરમિયાન એકલા બ્રિટનને નેવું કરોડ પાઉંડનો ખર્ચ થઈ ચૂક્યો છે ને સેકડે વહાણ ડૂબવાથી આવેલી નુકશાનીને અંદાજ કાઢવો પણ મુશ્કેલ છે. થોડાક દિવસના નેજિયન યુદ્ધ લીધેલ ભાગ પણ ભયંકર લેખાય. છે. આ સ્થિતિમાં આખું યુદ્ધ કેવું નીવડશે એની કલ્પના કરતાં પણ કમકમાટી છૂટે છે.
વર્તમાન યુદ્ધોની આ ભયંકરતા શમર્યાદા ને યુદ્ધનીતિના ત્યાગને જ આભારી છે. પ્રજાઓના હિતના નામે ગોરા વૈજ્ઞાનિકોએ નકા, વિમાન, ડાઈનેમાઈટ, ભયંકર શો વગેરેની શોધ કરી ને તેને વપરાશ વિશેષતઃ યુદ્ધમાં જ થવા લાગ્યો. એ ભયંકર સામગ્રીની સંહારલીલા જાણવા જેવી છે:
બેતેને આકાર તુંબડા જે હોય છે, તે વિમાનમાંથી તેમજ તોપમાંથી પણ ફેંકી શકાય છે. વિમાનમાંથી ફેંકાતા બમ્બને પાખ હેય છે—જેની મદદથી ધારેલા સ્થળે જ તેને ઘા કરી શકાય છે. આવા બેઓ જલદી ભાંગી જાય એવી ધાતુના કોચલાના બનાવેલા હોય છે.
( અનુસંધાન પ. કર !
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com
Page #17
--------------------------------------------------------------------------
________________
કલ્યાણ
કૃષ્ણરાવ માહિલે
ઊંચા ઊંચા ગગનભેદી બ્રાટાથી વીંટાયલા સજ્જનગઢ ઉપર રામદાસ સ્વામીએ પાતાની મહૂલી બાંધી તે મડૅ સ્થાપ્યા. સજ્જનગઢ સુજનતાથી ઉભરાવા લાગ્યા. પતિતપાવની ગંગા સમી રામદાસની મૂર્તિએ અનેક પતિતાને પાવન કરવાનું સુકાર્ય આર્જ્યું. સ્થળે સ્થળે પવિત્ર વાતાવરણ સર્જાયું. ગમે તેવા પાપી માણસ પણ એ જગ્યાએ પોતાના પાપી સ્વભાવને ઘડીભર વિસારી દેતા. સંયમ અને ઇંદ્રિયનિગ્રહની ત્યાં ભૂમિકા રચાણી. બ્રહ્મચર્ય ત્યાં વલસવા લાગ્યું. સંપૂર્ણ વિરક્તિનું એ સ્થાન થયું.
રાત્રીના સમય હતા. લગભગ નવ દશ વાગ્યા હશે. પૂર્ણિમાના ઝગમગતા ચંદ્ર આખીએ વનસ્થળીને રૂપેરી રંગથી રંગતા હતા. આજુબાજુથી હિંસક પ્રાણીઓના ખરાડા સંભળાતા હતા. ગરીબ બિચારાં હરણાંએ આશ્રય શોધતાં મહૂલીની આસપાસ છૂપાઈ જતાં. ન્હાના ગ્રા ફૂલબાગથી વીંટાયલી મહૂલી સેાહામણી લાગતી. વાળીઝાડી સ્વચ્છ બનાવેલા આંગણાની વચ્ચેવચ્ચે અખંડ ધૂણી સળગતી હતી; એ ધૂણીની આસપાસ, ગાળકુંડાળું કરી વીશ પંચીશ શિષ્યા બેઠા હતા. પાસે એક વ્યાઘ્રાસન પડયું હતું. વાળુ કરી રામદાસ સ્વામી એ વ્યાધ્રાસન ઉપર બિરાજ્યા. કલ્યાણુ સ્વામીના માટે પાન બનાવવા ગયા. સ્વામીના શિષ્યામાં એક શાસ્ત્રી પણ હતા. એ સમયમાં, એ શાસ્ત્રી સૌથી વિદ્વાન અને જ્ઞાની લેખાતા. માનું ધણુંખરૂં કામ એમને સેાંપવામાં ાવ્યું હતું.
મહારાજ ! આપે કલ્યાણને પાન બનાવવાનું કામ સોંપ્યું છે. પણ એને તે કશું જ સમજાતું નથી. અક્કલ વિનાના એ ખુડથલ છે. ' શાસ્ત્રી ખેચ્યાં.
¢
જે દિવસથી કલ્યાણુ આવ્યા તે દિવસથી જ શાસ્ત્રીના હાશકે।શ ઊડી ગયેલા. એ ઈર્ષાથી બળવા લાગ્યા. કલ્યાણુ જેવા જડભરત ઉપર દિવસે દિવસે સ્વામીની કૃપા વધવા લાગી એથી એમને ધણું જ દુ:ખ થતું. ગમે તે પ્રકારે કલ્યાણને અહીંથી ખસેડવા એવી શાસ્ત્રીએ પેરવીએ રચવા માંડી. આજ એને એ સમય મળ્યેા. કલ્યાણુની ગેરહાજરીમાં એમણે મહારાજના કાન ભંભેરવા શરૂ કર્યાં.
t
એમ ! શાસ્ત્રીજી, ખરૂં પૂછે તે જેને કશું જ સમજાતું નથી એ જ માણસ મને બહુ પસંદ છે. કારણુ કે એને કશું જ સમજાતું નથી એટલે એની દષ્ટ માત્ર સેવા ઉપર જ કુન્દ્રિત થયેલી હાય છે. રામદાસ સ્વામી માત્ર હસ્યા.
""
“ એ ખરું મહારાજ, પરંતુ કલ્યાણ તે આપને બે દિવસથી એ ુ` પાન ખવાડે છે. મ્હામાં ચાવી—ભૂકા કરી કલ્યાણુ આપ પાન લાવી આપે છે. એઠું ખવાડે છે અને જુઠ્ઠું' ખેલે છે.
* એમ ! તેા ખલ કયાં ગયા ? ” રામદાસ સ્વામીએ હસતાં હસતાં પૂછ્યું.
tr
ખલ તે પરમ દિવસથી ખાવાઈ ગયા છે. ઘણા શાષ્યા પણ જડતા નથી. ”
પેાતાના શબ્દની શી અસર થાય છે તે જોવા શાઓ સ્વામી તરફ્ એકી નજરે જોઇ રહ્યા. પશુ સ્વામી તા માત્ર હસતા હતા.
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com
Page #18
--------------------------------------------------------------------------
________________
૧૦ સવાલ થશાખ ૧૯
મહારાજે કલ્યાણને પાન બનાવવાનું કામ સોંપ્યું એટલે શાસ્ત્રીએ ખલ છુપાવી રાખ્યો. ખલ જડે નહિ અને મહારાજને વખતસર પાન અપાય નહિ તે મહારાજ કલ્યાણ ઉપર ગુસ્સે થાય. એ વિચારે શાસ્ત્રીએ આ કૃત્ય કર્યું. પણ કલ્યાણે તે ખલ ન જાય એટલે મલની જગ્યાએ મેઢાને ઉપયોગ કર્યો.
“કલ્યાણ કયાં છે?” મહારાજે પૂછયું. - “પાન બનાવવા જ ગમે છે.” શાસ્ત્રી બોલ્યા.
ઠીક ” મહારાજ ફરી હસ્યા. શાસ્ત્રીજી વિચારમાં પડ્યા. આવી ભયંકર ભૂલ કહધાણે કરી છતાં મહારાજ ગુસ્સે થતા નથી એનું કારણ એમને ન જડયું. કલ્યાણ તે જંગલી હેર, બેવકૂફ જડભરત જેવે છે. એના ઉપર શા માટે મહારાજની કૃપા થતી હશે એ એમને ન સમજાયું. જ્ઞાનની મોટાઈમાં મસ્ત બનેલા અભિમાની શાસ્ત્રીને કયાંથી ખબર હેય કે જ્ઞાન કરતાં ભક્તિ ને ભાવનું વધુ મહત્વ છે. આમ ગુરુશિષ્યની વાત ચાલતી હતી એટલામાં કલ્યાણ જમણા હાથમાં પાનને ભૂકે લઈ આગે,
કલ્યાણ એની માતા સાથે એક ઝૂંપડીમાં રહેતો હતો. એના પિતા તે એ જાને હતા ત્યારે જ પરલેકના નિવાસી થયા હતા. એની માતા મહેનત મજુરી કરી બે જણ પૂરતું ખાવાનું લઈ આવતી. કલ્યાણ તે હતે. ખરેખર જડભરત; અક્કલ ને વિચાર એનાથી દેટ કોસ દૂર ભાગતાં. એની માતાને એની ચિન્તા થતી. '
એક દિવસ કલ્યાણ જંગલમાં લાકડાં ફાડવા ગયે. એ એક ઝાડ ઉપર ચાલે. એ ઝાડ તળે એક કુવો હતે. જે ડાળખી ઉપર એ ઊભો હતો તે જ ડાળખી એ કાપવા લાગ્યો. પાસેના બીજા ઝાડ તળે રામદાસ સ્વામી બે-ત્રણ શિષ્યો સાથે ઊભા હતા તે એના તરફ જોઈ રહ્યા. જૂની પુરાણી શોધ સંપુર્ણ થઈ હોય એમ એમને લાગ્યું. એક પલમાં એમણે એને ઓળખે. એ શું કરે છે એ જોતા રામદાસ સ્વામી ઊભા રહા.
પાંચદશ મિનિટમાં તે એ ડાળખી તૂટી અને કલ્યાણને લઈ નીચે કૂવામાં આવી. કલ્યાણની માતા કલ્યાણને શોધતી ત્યાં આગળ આવી. “કઈ છોકરાને તમે જે ?” રામદાસ સ્વામીને એણે પૂછ્યું.
“ હા, અકલ વિનાનો જડભરત છે.” “ ક્યાં છે?” “જે. પેલા કૂવામાં.”
કલ્યાણની માતા એકદમ કૂવા તરફ દેડી ગઈ અને અંદર કિયું કરી લેવું. “મહારાજ ! મારા છોકરાને કાઢે !” એ રડવા લાગી.
બાઈ! છે આ છોકરો તદન બેઅક્કલ છે. એને કાઢે છે શું અને ન કાઢો તૈય શું? તું એ મને સોંપી દે, હું એને વિદ્વાન બનાવીશ.”
“તમે એને વિદ્વાન બનાવશો!” કલ્યાણની માતાને અપૂર્વ આનંદ થયો.
“બનાવીશ. એનું નસીબ ઘણું જ મેટું છે. જગતમાં એ વંદનીય થશે. અનેક પતિ તેને ઉતારક બનશે. ”
તે તે મહારાજ! કાઢે એને. ” એ મહારાજના પગે પડી. રામદાસ સ્વામીએ કાણુને બહાર કાઢ્યો અને પૈતાની મહૂલીમાં લઈ ગયા.
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com
Page #19
--------------------------------------------------------------------------
________________
કલ્યાણ દિવસે દિવસે મહારાજની કૃપા એના ઉપર વધવા લાગી; ને શાસ્ત્રીના હૃદયમાં ઈર્ષાવિન સળગવા લાગ્યો.
કલ્યાણે પાનને ભૂ મહારાજના હાથમાં મૂક્યો અને નમસ્કાર કરી, પાસે એક બાજુએ બેઠે.
“મહારાજ ! ખાશે નહિ. એ તે એ છે.” શાસ્ત્રીએ કહ્યું.
“હશે. એ હશે તો પણ એ એટલું બધું સ્વાદિષ્ટ છે કે એ મને ફેકી દેવું ચમતું નથી. માટે હું ખાઈશ જ. “બેટા, કલ્યાણ! ” મહારાજે કલ્યાણ તરફ જોયું.
“જી, મહારાજ.” ક૯યાણે હાથ જોડ્યા.
તું કેટલું સ્વાદિષ્ટ પાન બનાવે છે ? ” કલ્યાણના વાંસા ઉપર હાથ ફેરવતાં એ બોલા. કલ્યાણ માત્ર હાથ જોડી રહ્યો.
“તું એમાં શું શું નાંખે છે ?” “મહારાજ ! કાશે, ચૂને ને સેપારી.” “વાર. કલ્યાણ ! તું પાનને ભૂકો શી રીતે કરે છે?” “મહારાજ! ખલમાં એને ખાંડું છું.”
“એમ ! ” મહારાજે શાસ્ત્રી તરફ જોયું. શાસ્ત્રી હસ્યા; મનમાં મલકાયા. હવે કલ્યાણની બરાબર ખબર લેવાશે એ વિચારે હરખાયા.
તે લઈ આવ એ ખલ! મારે જે છે કે છે એ.” કલ્યાણ ઊ ને ખલ લેવા ગયા. શાસ્ત્રીને અપૂર્વ આનંદ થયો. ખલ તે પિતે સંતાડી રાખે છે એટલે હવે કાણુ ગુમ આગળ બેઠો પડશે—ો પડશે અને એને પાણીચું મળશે, બધા શબ્દો એકબીજી તરફ જવા લાગ્યા. બધાએ શાસ્ત્રી તરફ વિજયની એક નજર નાંખી. આ જ એમની યુક્તિ સફળ થઈ એટલે અભિમાનથી એમનાં હૈયાં પુલાવા લાગ્યાં. હવે થાય છે એ જોવા થોડી પળ સુધી તે ચૂપકીથી બેઠા.
તરત જ કલ્યાણ આવ્યો. એના હાથમાં તલવાર ચમકતી હતી. પૂણી પાસે આવી એણે રાજીને નમસ્કાર કર્યો.
કેમ, તું ખેલ લેવા ગયે હો ને?” મહારાજે પૂછયું. “જી. હાં.” ટૂંકમાં જ એણે જવાબ આપે. “ કયાં છે, ખલ?”
“આ રહ્યો ખલ.” કહી એક ઝટકે એણે ધડથી શિર છૂટું કર્યું ને ગુરુની આગળ ધર્યું. શાસ્ત્રી તથા બીજા શિષ્ય અવાફ બની ઉભા–ભયથી કંપવા લાગ્યા. રામદાસ માત્ર હતાથી બેઠા હતા. એમણે કલ્યાણનું માથું ખોળામાં લીધું કે ધડ જમીન ઉપર ધડડડ અવાજ સાથે પડયું.
“શાસ્ત્રીજી! જોયું! આનું નામ ભક્તિ; આનું નામ ભાવ ને એ જ સેવા. તમે કહેતા તને કે એને કશું જ સમજાતું નથી. તે બરાબર છે. ખલ તે શું અને શિર તે શું! એ એમાં એને જરાય ભિન્નતા દેખાતી નથી. માત્ર એ સમજે છે એક સેવાધર્મ. તમને ખબર Dા–રામચંદ્રજીએ શબરીનાં એઠાં બેર ખાધાં હતાં. એ શા સારૂ એ બેરમાં ભક્તિ ને
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com
Page #20
--------------------------------------------------------------------------
________________
પ્રતિકાવ્યો
“ૌતમ”.
સ્વરૂપ
“Parody, in the strict meaning of the word, implies a comic imitation of a serious poem” એનસાઈકલોપીડિયા બ્રિટાનિકામાં આપેલી Parodyની આ વ્યાખ્યા આપણું “ પ્રતિકાવ્ય'ના રૂઢ અર્થને ખૂબ જ મળતી આવે છે. ક્રિસ્ટોફર સ્ટેનની પેરડી માટેની વ્યાખ્યા આથી વિશાળ અર્થમાં છે. આ બંને પ્રમાણભૂત વ્યાખ્યાઓ પરથી એક વાત તો સ્પષ્ટ જ છે કે પેરડી' એ અનુકરણ હોઈ મૂળકાવ્ય જેવું સ્વયંભૂ નથી, ન હોઈ શકે.
"Admiration and laughter are the essence of the act or art of parody” આર્થર સીમસે તે અહીં વિડમ્બનાનો ઉલ્લેખ સરખેય નથી કર્યો, ઊલટું, એને મતે, સંભાવના અને વિનોદ એ બે પિરી'નાં મૂળત છે. “Reverence might seem a strange quality to require of a parodist, yet it was an instinct of the best of them.” સર એ. સીમેનનું આ કથન પણ મૂળકૃતિ અને એના કર્તા માટેના આદર પર ભાર મૂકે છે. “Parody is concerned with "poetry and preferably with great poetry;" parody therefore must be " a delicate ground, off which the profane and vulgar should be carefully. warned;" Parodist knows “how far to go." He must be friends with the Gods, and worthy of their company before taking these pleasant liberties with them." .342 34182 5447 કરો “પેરડી” અને “પેરડીસ્ટ”નું ખરું કર્તવ્ય બતાવતાં નીચે પાદનોંધ મૂકી પિતાનું વક્તવ્ય વધુ સ્પષ્ટ કર્યું છે. There are of course, false gods in Poetry. ભાવ ભયો'તાં. ભક્ત-ભાવનું મહત્વ જ્ઞાનથીએ વધારે છે. સમજ્યા, શાસ્ત્રીજી મહારાજની આંખ લાલ થઈ એમના મુખ ઉપર ઉગ્રતા છવાઈ. શાસ્ત્રી ગભરાયા ને એમણે મહારાજના પગ આગળ પડતું મૂકયું. “ મહારાજ ! ક્ષમા કરો.” એ કરગરવા લાગ્યા.
સ્વામીએ કલ્યાણનાં ધડ અને શિર એકઠાં કરી ફરી એને સજીવ કર્યો. કલ્યાણ હાથ જોડી ઊભા રહો.
ફરી આવું કરશે નહિ.” મહારાજે શાસ્ત્રીને આજ્ઞા કરી.
બેટા. કલ્યાણ ! તું જગતનું કલ્યાણ કરવા સર્જાયો છેપ્રભુ તને સહાય કરશે.” કલ્યાણને માથા ઉપર હાથ મૂકી એમણે આશીર્વાદ દીધે. કલ્યાણે હાથ જોડી માથું નમાવ્યું.
જગતના કલ્યાણ કલ્યાણને પરમ યોગશકિત મળી.
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com
Page #21
--------------------------------------------------------------------------
________________
પ્રતિકાત્મ્યા . ૧૩
But parodies of these directly expose their falsity, while parodies of true poetry subtly pay homage to its truth. Moreover we may say generally that in parody, as elsewhere, explosure of the false, (though useful and necessary) ranks below illustration of true." અને અંગ્રેજી સાહિત્યમાં સર્વોત્તમ પ્રતિકાવ્યેાને “ a department of કહી એનું જે ગૌરવ કરવામાં આવ્યું છે તે પણુ આ આદર્શ અર્થમાં જ ને?
4.
39
pure criticism
આ બધાં અવતરણામાંથી એકજ ધ્વનિ ઊઠે છે: પ્રતિકાવ્યકારે જે કાવ્યનું પ્રતિકાવ્ય કર્યું હાય એ કાવ્ય માટે એને પૂરા આદરભાવ હાય; મૂળ કાવ્યને એણે આસ્થાપૂર્વક અભ્યાસ કર્યાં હાય અને નહિ કે કાર્દષ્ટિએ એમાંથી દેજે! એકઠા કરવાના ઈરાદાથી. મૂળ કૃતિ જેટલી વધુ યશસ્વી અને ઉચ્ચ દરજ્જાની એટલી એની 'પેડી' કરવી મુશ્કેલ. અને આ મુશ્કેલીએ વટાવી જનારને મળતા યા પણ પા। એટલે જ વધારે! છિદ્રાન્વેષણુ એ કઇ ‘પેરડી'ના હેતુ નથી; દૂધમાંથી પે!રા કાઢવા ખેસનાર સાચા પ્રતિકાવ્યકાર નથી!
Max Beerbohmના પેરડી—સંગ્ર$ “ A Christmas Garland ''ની સમીક્ષા કરતાં સમીક્ષક A. C. Ward કહે છે: For some years before the appe• arance of "A Christmas Garland" parody had been looked upon as a debased type of writing. That misconception was due to the lack of any parodist of genius, for parody may be (as at its best it cannot fail to be) a valuable form of creative criticism. In the modern usage the word 'parody' no longer implies exact imitation, but a form of humorous yet controlled exaggeration (unless the xaggeration is controlled, judiciously and sensitively, the result is burlesque, not parody.) In that quality of controlled exaggeration lies the value of parody as criticism... The parodist has a twofold function (a) he must produce writings, even for a reader who knows nothing of the original that is being parodied-that is to say he must be in part a creator. (b) he must be an unusually illuminating critic for those who go to him for that service. Every book of parodies should be able to justify the unwritten subtitle, "Criticism without Tears."
અહીં આ કંષ્ટક લાંબુ અવતર ટાંકાતા અર્થ રખેને કાઈ ‘પાંડિત્ય પ્રદર્શન' એવા કરી મેસે. અંગ્રેજી સાહિત્યમાં પ્રતિકાવ્યને જે ઉચ્ચ દરજ્જો અપાય છે તે અમસ્થ નહિ એટલું બતાવવા પૂરતા જ આ અવતરણાના આશય છે. પ્રતિકાવ્યની આ કસોટીએ કસી જોતાં આપણાં પ્રતિકાવ્યા ને કહેવાતાં પ્રતિકાવ્યેયમાંથી કેટલાં પાર ઊતરે એ તે! દરેક વાચકે પેાતે જ વિચારવું રહ્યું !
પ્રતિકાવ્ય એ કેવળ અનુકરણ નથી, પણ પરિડાસમય અનુકરણ' છે. એટલે એમાં હાસ્ય તા જોઈ એજ. આ ઉપરાંત તેમાં એક વિશેષ ચાતુરી ને કૌશલ એ રહેલાં છે ?
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com
Page #22
--------------------------------------------------------------------------
________________
૧૪ - સુવાસ : વૈશાખ ૧૯૯૬ તે કાવ્ય એક બીજા કાવ્યમાં ફેરફાર કરીને જ લખેલું હોય છે. ચેડામાં શ્રેડ ફેરફાસ્થી વધારેમાં વધારે ભિન્ન અર્થ નિષ્પન્ન કરવામાં તેની ખૂબી રહેલી છે.” સૌથી વિરોધી ભા. ભવ્યતા અને ઉપહાસ હેઈ, જેમાં ભવ્ય અર્થ હોય એવાં મૂળ કાવ્યો જ મોટે ભાગે પ્રતિકાવ્ય માટે પસંદગી પામે છે.
ગદ કરતાં પદ્ય મનુષ્યના અંતરને વધારે સ્પર્શી શકે છે એટલે ગધના હાસ્ય કરતાં પાનું હાસ્ય સવર અને વધારે સચોટપણે હાસ્ય ઉપજાવી શકે છે.” આ કારણથી જ જગતભરનાં સાહિત્યમાં જોઈ વળીશું તો વધુ સફળ ઉપરડી' ગાધ કરતાં પદ્યમાં જ વધારે સંખ્યામાં મળી આવશે.
પ્રતિકાવ્ય એ પ્રતિ-કાવ્ય છે એટલે સાહિત્યમાંથી એનો કાંકરોજિ કાઢી નાખે એ વાત આજની તે નજ ગણાય. સાચું પ્રતિકાવ્ય તે મૂળ નામથી માંડીને પંક્તિએ પતિ અને શબ્દદે શબ્દને આબાદ પ્રતિષ પાડતું હોય; અને આને માટે ભાષા અને ક્યા પર સંપૂર્ણ પ્રભુત્વ અને કાવ્યશાસ્ત્રના ઊંડા જ્ઞાનની જર તે છે જ, પણ સાથે સાથે નૈસર્ગિક હાસ્યની થતિ હેવી પણ એલી જ જરૂરી છે. “કાવ્ય રસાત્મક વાકય ” એ જેટલું કાવ્ય માટે એટલું જ “પ્રતિકાવ્યને માટે પણ ખરું છે, કેમકે પ્રતિકાવ્ય એ પણ આખરે તે કાવ્યજ છે ને! - સુપ્રસિદ્ધ કાવ્યોનાં પ્રતિકાવ્યો લેકામાં સહેલાઈથી પ્રિય થઈ પડે છે એ ખરું. પણ “પ્રતિકાવ્ય'ની સફળતા–અફળતાને માટે ભાગ એના પર જ અવલંબે છે એમ માનવું ભૂલભરેલું છે. એક જ દે ચિનગારી' કે કોઈને લાડકવાયો' નાં અનેક સારાં પ્રતિકાજો થયાં છે એનું કારણ એ કાવ્ય ખૂબ જોકપ્રિય હતાં એ જ એમ કહેવું એ બરાબર નથી; એ જ સુપ્રસિદ્ધ કાવ્યનાં કેટલાંક એવાં પ્રતિકાવ્ય પણ થયાં છે, જે પ્રતિકાવ્યો લેખે સાવ નિષ્ફળ જ ગયાં છે. જ્યાં આ કાવ્યપ્રકાર સારા પ્રમાણમાં ખેડા છે, એવા અંગ્રેજી
સાહિત્યમાં કેટલાંક એવાં પ્રતિકાવ્ય પણ છે જેનાં મૂળ કાવ્યો વિસરાઈ ગયા છતાં . પ્રતિકાવ્યોની કપ્રિયતા દિનપ્રતિદિન ઘટવાને બદલે વધતી જ રહી હેય. A. C.
Wardના અભિપ્રાય પ્રમાણે પણ સફળ પ્રતિકાવ્યમાં કેને આનંદ આપવાને સ્વતંત્ર ગુણ આવશ્યક છે. - પ્રતિકાવ્યકાર એટલા પ્રમાણમાં સર્જનાત્મક સાહિત્યને સર્જક હોવો જ જોઈએ. પ્રતિકાવ્ય એ પણ કલા તે ખરી જ. પછી ભલે લા લેખે આપણે એને કાવ્ય જેટલી ઊંચી ન ગણીએ.
ચાલુ
જુદી જ દષ્ટિ
દેવજી . મોઢા ગુલાબના કાંટા ભણી ન વળવા દે નજરને, મને એની મીઠી સુરભિ મહીં તે મુગ્ધ કરી દે, પછી એ મોહેથી ફરી નવ કદી જાગૃત થવું, થઈ કાંટા નહિ, પણ બધે પુષ્પ નીરખું
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com
Page #23
--------------------------------------------------------------------------
________________
પુરુષને બગાડનારી કેશુ?
–ઘરની કે બહારની?
લેખકઃ રાજરત્ન વા. વિ. જોશી,
બી. એ. એલએલ. બી., વડોદરા.
અનુવાદક : કરજતી મેહનજતી ગોસાઈ આમ જોઈએ તો મારા મિત્રની પત્ની નક્ષત્ર જેવી સુંદર, બુદ્ધિમાન ને ચાલાક છે. બાળસાંગેપન અને માંદાંઓની માવજત કરવામાં હોશિયાર છે ગૃહકાર્યમાં દક્ષ અને પતિપરાયણ છે. આમ છતાં મારે એ મિત્ર બીજી સ્ત્રી પાછળ ફરે છે. તે સ્ત્રી રૂપની દૃષ્ટિએ મારાં ભાભી ( મિત્રપત્ની સાથે ઊભી રહેવાને પણ લાયક નથી. ખરું કહું તે ભાભીની દાસી તરીકે પણ શોભી શકે એમ નથી. ભાભી જેવી સુસ્વરૂપ અને આદર્શ આ પત્નીને તોડી એક તુચ્છ સ્ત્રીના નાદે લાગનાર મારા મિત્ર ઉપર મને ખૂબ ક્રોધ ચડો. મારે મિત્ર પણ કાંઈ ઉલુ, ઉંડુંખલ અને મવાલી વૃત્તિનો નહતો. તેની નૈતિક કલ્પના અને કામળ ભાવનાઓ હું સારી રીતે જાણતા હતા. આથી તે મને તેની આ વૃત્તિ વધુ ગૂઢ લાગી. ભાભીએ જ્યારે વાત ઉપરથી વાત કરતાં મને એ હકીકત કહી ત્યારે મેં તેમને પૂછયું, “આજસુધી કેમ કાંઈ કહ્યું નહિ?” “ઘણા દિવસથી કહેવાનું કરતી હતી પણ એ મેં જ ન મળે.” તેમને આ જવાબ સાંભળી તેમના સહનશીલ વિનયની મને દયા આવી. તે જ દિવસે મેં મારા મિત્રને એકાંતમાં ઊધડો લીધે. મૈત્રીને સંબંધ તેડી નાખવાની ધમકી બતાવતાં જ એના ચહેરે પડી ગયો ને તે એકદમ દયામણો દેખાવા લાગે. “હજી એ માનવતાને ભૂલ્યો નથી ! મૈત્રી તેડી નાંખીશ તે એને માણસાઈમાંથી હઠી જતાં વાર નહિ લાગે; મંત્રીને દરથી આજે નહિ તે કાલે અધઃપતનની ગર્તામાંથી તેને ઉપર બચી શકાશે,’ એમ મને થયું; માર અર્થે કોધ શમી ગયો. મારી નરમ થયેલી વૃત્તિ કે બેલી બતાવું તે પૂર્વે જ તે ગદગદિત થઈ બોલેઃ
“ખરું કહું તે તું નહિ માને; પણ સાચું પૂછે તે એનામાં જીવનની ઉષ્મા જ નથી. સ્પષ્ટ કહું? આકર્ષક સ્ત્રીત્વ જ એનામાં નથી એમાં મારે પણ દેશ છે જ, કબૂલ કરે છું; પણ તેથી મેં એની અવહેલના કદી પણ કરી નથી.”
તેને એ જવાબ મને નવાઈભર્યો તે લાગે જ. તે ભાભી સાથે છોકરાઓ સાથે પ્રેમ અને આનંદથી પહેલાંની માફક જ વર્તે છે. એ વાત નાકબૂલ કરી શકાય એમ નહતી. તેણે કહેલા ઉદગારના દૂબિનમાંથી હું ભાભી તરફ જોવા લાગ્યો. ધીમેધીમે કઈ નવું જ હર્ષ, કોઈ બીજી જ સ્ત્રી, કઈ જુદે જ ગૃહસંસાર હું જે હેઉ એમ મને લાગ્યું. ભાભી
એટલાં સપ્રમાણ, ગરાં ને સુંદર હતાં કે હું આજ સુધી તેમને કોઈ સુંદર પ્રતિમા મનથી - માનતા હતા અને ખરેખર આજે તે મને હૂબહૂ સંગેમરમરની પૂતળી જેવાં સુંદર, સપ્રમાણ
પણ તેટલાં જ નિર્જીવ લાગ્યાં. તેમની પતિસેવા, તેમનું વ્યવહારકીશય તદ્દન નિર્દોષ ખડું , પણ એમાં દેશ નહતી. એ નાનકડા સંસારનું વાતાવરણ શહ, સાવિક ખ ૫ણ એમાં
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com
Page #24
--------------------------------------------------------------------------
________________
સુવાસ : પેશાબ ૧૯૯૬
ભાભીના આકર્ષક વર્તનને ઉલ્લાસ અગર ઊર્મિને ઉછાળો નહતો. એ વાતાવરણ તેથી ગૂગળાવના અને ઉદાસ હતું. ભાભીના વર્તનમાં એટલું ગાંભીર્ય એટલી સહનશીલતા, અને એટલી વિનયશીલતા છે કે મારા મિત્રની તે શું પણ એનાં છાનાં બાળકની રમતિયાળ વૃત્તિ જ્યાં ને ત્યાં ઠરી જાય. ભાભીની નિર્દોષ સાત્વિક્તા અને એમના નાનકડા સંસારના ગંભીર વાતાવરણને લીધે ક્રોધિત કાર્તિકસ્વામીની સમાધિ પાસે જ બીતાં બીતાં ઊભા હેઇએ એમ આપણને લાગે. ભાભીમાં ચીડિયો સ્વભાવ, વિનોદ, રૂસણું, અલપણું, ખીલું બોલવું, ચાંચર્યો અને ઓઢવા--પહેરવાની ટાપટીપ હોત તે ભાભી આ પાસાદાર હીરાના વધતા ચમકાટમાં આકર્ષક રીતે દીપી ઊઠત અને મારા મિત્ર એમની દીસિવિલયની ચોમેર પતંગની માફક આખું જીવન ઘૂમરીઓ ખાયા કરત, એમ મને પણ લાગવા માંડયું. મારા મિત્રને જે જીવંતપણું, આકર્ષક સજીવપણું જોઈતું હતું તે મારાં ભાભી બતાવી શક્યાં નહિ. જેમાં એણે સજીવતા જઈ, જીવનની ધબક જે ત્યાં એ દેડી ગે. આમાં મારા મિત્રની મૂર્ખાઈ હેય તે પણ એનું કારણ તે ભાભીનું ઠંડુ વર્તન જ છે.
મારા મિત્રની પ્રવૃત્તિ અને ભાભીની આ અવસ્થા અપવાદરૂપ નથી; એ તે સાર્વત્રિક પરિસ્થિતિ છે. બહાર રખડનારા ઘણા પુરુષની સ્ત્રીઓ સુસ્વરૂપ અને સુસ્વભાવી પણ હોય છે. તેમના ગુણેને આ બદલે પતિ તરફથી મળે એ ખરેખર દુર્દેવ છે તે પણ એમ થવાનાં પણ કેટલાંક વ્યવહારિક કારણ હોય છે જ. એ કારણો કયાં અને સાથી નિવારી શકાય એ પ્રત્યેક પરિણીત સ્ત્રીએ જાણવું આવશ્યક છે.
પુરુષ ગમે તેટલે સુસંસ્કૃત ભલે હોય તે પણ કેટલાક પ્રકૃતિધર્મો એની નસમાં હઠથી બનેલા રહે છે જ. પુરુષને સ્ત્રીના સંદર્યને અનિવાર મોહ હેાય છે. એટલે દરજજે ઈતર પ્રાણીઓથી એને દરાજે શ્રેષ્ઠ કહી શકાય. પુરુષ ભલે સંસ્કારી, ઠરેલ ને કૈઢ હાય છતાં પણ એને સ્ત્રીમાં શારીરિક અને બૌદ્ધિક સંદર્યનું મિશ્રણ જ વધુ આકર્ષે છે. પુરુષ જન્મ જ ખેલદિલ હોય છે—ઓછે અથવા વ અંશે એટલે એવી રમતિયાળ સાથી મળતાં જ એમનામાં એકરાગ જન્મે છે. આ ખેલદિલીથી બીજી ઉપર ચડાઈ કરવાની તેને જેટલી હેશ હોય છે તેટલી જ ઈચ્છા તેને બીજી તેના પર હલ્લો કરે એ માટે હોય છે. પહેલવાન દુર્બળ માણસને સતાવતો નથી; મિત્ર તરીકે પણ તેમને તે સ્વીકારતા નથી. તુલ્યબળ-પછી તે બુદ્ધિનું હોય, શરીરનું હોય, શૈર્યનું હોય, અગર યુક્તિનું હાય-એ મૈત્રીનું અધિષ્ઠાન છે. આ સામર્થ્યને સમાનધર્મ સ્નેહની અભંગ સાંકળ છે. પુરુષ નાવીન્યપ્રિય અને ઉન્માદક વૈચિયન ભક્તા છે. બૌદ્ધિક સંદર્ય ડેઘણે અંશે એને સ્પર્શ છે ખરું, પણ એની આંકાક્ષાઓ તો છેવટે શરીરૌંદર્ય પર જ લુબ્ધ થાય છે. સ્ત્રી પ્રત્યે પુરુષની અંદવી પ્રવૃત્તિ છે. જે સ્ત્રી આ પ્રવૃત્તિની યુક્તિથી ઉપાસના કરે એને પુરુષ વશ વર્ત-પછી તે પરિણીત પત્ની હોય કે અપરિણીત મૈત્રિણી હેય. પુરુષ ઘણો વિવેકી હોય, પરિસ્થિતિ એને ચોમેરથી દાબી ગૂંગળાવતી હોય, દારિદ્રય અગર ધ્યેયના ધ્યાસમાંથી તે ઊંચે આવતે ન હોય તે તે ગમે તેવી પત્ની સાથે સંસારનું ગાડું ખેંચે રાખે છે, પણ કેટલીક અવત આકાંક્ષાઓ સહવર્તની મનુષ્યને દુઃખી બનાવે છે. પુરુષે બહેકી ન જાય, વહી ગયેલા સુમાર્ગે ચડે અને સમજુ પણ દુઃખી પુરુષોને જીવનમાં ઉલ્લાસ સાંપડે એવું વર્તન રાખવાની જવાબદારી સુગ્રહિણી ઉપર આવી પડે છે.
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com
Page #25
--------------------------------------------------------------------------
________________
પુરુષને બગાડનારી કોણ ૧૭ અને આપણું સમાજની સુગ્રહિણીઓ તે પતિની ભાવનાઓ તરફ તદ્દન ઉપેક્ષા ધરાવે છે. પતિ પોતાના પર પ્રેમ કરે એ છોકરાં થવા જેટલું સુષ્ટિકર્માધીન છે, પ્રેમ અને સતતિની સમૃદ્ધિ કાલાધીન છે એમ માનનારી સ્ત્રીઓ કાંઈ ઘેડી નથી. પરમાર્થ, ધાર્મિક વતે અને કથાપુરાણમાં રચીપચી રહેતી જૂના કાળની સ્ત્રીઓ અકાળે થ્રઢ બને છે, વૈરાગ્યનો દેખાવ કરે છે. ભણેલી સ્ત્રીઓ કેવળ આળસથી ઉદાસીન થઈ જાય છે. પતિને પ્રેરણાની, ઉલ્લાસની, ઉત્તેજનની જરૂર હોય છે એ બેમાંથી એક પણ પ્રકારની જરૂર વિષે સી ભાગ્યે જ વિચારે છે. વધુમાં વધુ બેપરવાઈ ક્યાંય બતાવવાની હોય તે પતિ પાસે-કારણ એ તેર બીજા શા માટે ચલાવી લે ? અમારી સ્ત્રીઓને હજી સંસારશાસ્ત્રના કક્કાની પણ ખબર નથી એમ લાગે છે. હૈયાં-છોકરાં થવાં એ કાંઈ સંસારની સીમા નથી અને સંસારને મર્મસાર તે એ ખાસ નથી જ નથી, એટલે બેચાર બાળકે. થયાં એટલે સંસારસાગર તરી ઊતર્યા એમ માનવાનું નથી. કેટલી સ્ત્રીઓને પોતાના પતિનું મન સંપાદન કરતાં આવડે છે ? ઘણી ડી સ્ત્રીઓને–એ જવાબ દરેક પુરુષના અંતઃકરણમાં ઘળાઈ રહેલે જણાશે. એનું કારણ પુરુષની પ્રવૃત્તિઓ તરફ સ્ત્રીએ કદી લક્ષ જ આપતી નથી એ છે.
પુરુષ સંદર્યભાગી છે. પત્ની સારા વર્તનથી એની ભાવનાઓને પોષે છે કદી? બહાર જવાના પોશાક જેટલે જ સુઘડ પિશાક ઘરમાં કેટલી સ્ત્રીઓ પહેરે છે? ઘરમાં કિમતી વસ્ત્રો પહેરવાં એવું વક્તવ્ય નથી. સાદાં પણ સુઘડ ચપચપ વસ્ત્રો પહેરવાથી પણ શરીર આકર્ષક ઉઠાવ પામે છે. રોજીંદા વ્યવહારમાં પણ એવી ટાપટીપ અને મેહકતા લાવી શકાય કે જેથી લગ્નના પ્રારંભ કાળમાં દેખાતી આકર્ષકતા પુરુષને જિંદગી સુધી બતાવી નચાવી શકાય. ઇતરે સાથે લાડથી વર્તવું ગર્વીય જ લેખાય પરંતુ પતિ પાસે લાડ કરવા, લજજાળુ વિનય દાખવવો એ ક્ષમ્ય જ નહિ પણ અત્યંત અનિવાર્ય પણ છે. પત્ની એટલે અદબથી દરેક હુકમ સાંભળનારો પટાવાળો કે ચીડિઓ ઉપરી અમલદાર ન હે જોઈએ એવી પ્રત્યેક પતિની ઈચ્છા હોય છે. પત્ની તરફ તે મિત્રની માફક નિકટવતીપણાથી, વિશ્રામસ્થાનની માફક રમતિયાળ વૃત્તિથી જુએ છે. પોતાની પત્ની સુંદર દેખાય, આકર્ષક દેખાય, લાડીલી દેખાયટૂંકમાં મેહક દેખાય અને થાય એમ એને ગમતું હેય છે. તેમજ તે મિત્રની માફક રમતિયાળ વૃત્તિની હેય એમ પણ તેને લાગે છે. તે માફ કરે, મશ્કરી કરી પતિપર સરસાઈ મેળવે, સામી મજાક કરતાં લટકાથી રૂસણું લે અને છેવટે હાર સ્વીકારી પતિ ઉપર વિજય મેળવે એવી તેની અપેક્ષા હોય છે. આ દષ્ટિએ કેટલી સ્ત્રીઓ વર્તે છે? દરેક જણ માટે સુંદર શરીર હેય એ શક્ય નથી; પણ સુંદર દેખાવું તો સાકય છે. નૈસર્ગિક ખેડખાંપણો પતિના મનમાંથી ભૂંસાઈ ગયેલી હોય છે. બીજાની આંખે નહિ દેખાના સૌન્દર્યનું રહસ્ય તદન કરૂપ સ્ત્રીને પતિ પણ હદયમાં સાચવે છે. આત્મીયતાની ભાવના અને ભાવનાઓની સમરસતા એ અદષ્ટ પ્રસાધનથી રંગાયેલાં પતિપની જ એકમેકને સુંદર દેખાય છે, એકમેકને ગમી શકે છે. પણ એ સૌન્દર્ય વધુ દેખીતું' બને, પુરુષના આકર્ષણનું યોગ્ય સ્થાન થાય, પતિ પણ એમાંથી ખુમારી જેઈ ધન્ય બને એવી ઘણી બાબતે સ્ત્રીઓ જે બાનમાં લે તે કરી શકે, માત્ર તેઓ આવી બાબતે તરમાણ કરે છે.
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com
Page #26
--------------------------------------------------------------------------
________________
૧૮ સુવાસ : hશાખ ૧૯૯૬
આ સૌન્દર્યસાધનાના આવેશમાં સ્ત્રીઓએ વિનયને વીસરે એમ નથી. શલ વિનયની માત્રા સાથે પુરુષના કુતૂહલની માત્રા વધે છે. સ્ત્રી એ જગતને કેયડે છે. એ કેયડ ઉકેલવાની પુરુષની મહત્વાકાંક્ષા હોય છે. એ મહત્વાકાંક્ષા વિનયના પડદાથી અતૃપ્ત રાખીને જેટલી વધારી શકાય તેટલી સ્ત્રી વિષેની પુરુષની આસક્તિ વધતી જાય. કુતૂહલ શમતાં જ તેને તેને ધિક્કાર વછૂટે છે. આમ વિનયની કિમત કેટલી છે તે ચતુર ગૃહિણીઓ સમજશે. આ વિનય નાનીમેટી વાતમાં પણ મૂર્ત થવું જોઈએ. જૂની સ્ત્રીઓના કેટલાક વિનયના નિયમો આવી વૃત્તિના પોષક છે. પતિના દેખતાં મેં દેવું, ન્હાવું. વાળ સમારવા, ચણિયા સિવાય ફક્ત સાડી પહેરી ફરવું, કબજા સિવાય આવવું એ તેઓએ વર્ષ માન્યું હતું. આ નિયમો અવશ્ય પાળવા જેવા છે. પુરુષની સૈપામક દૃષ્ટિ-બહારના ભભકા અને ટાપટીપ નીચે સંતાડેલું બેરૂપ આખુંય નજરે ચડે તે તેને તિરસ્કાર છૂટશે. આદર્શ સંદર્યની પિકળતા તેને દેખાશે અને તે ઉદાસ થશે. શરીરસોંદર્ય પ્રમાણે પ્રત્યેક સ્ત્રીએ બૌદ્ધિક સંદર્યસાધન અવશ્ય કરવું જોઈએ. વિનોદ અને હાસ્ય એ આહાદક અંગે લઈએ તે પણ સાત્વિક અને ઉદાર વિચારથી જ બુદ્ધિનું સંદર્ય દીપે છે. પત્નીના વિચારે ઊચ્ચ હેય તે પુરુષને તે માટે આધાર લાગે છે અને તે તેને પૂજક બને છે. વિચારની ઉચ્ચતા જે તેણે વિદ્યાથી પણ સાધ્ય કરી નથી તે પિતાની પત્નીમાં સ્વાભાવિક જોઈ તે સ્ત્રી-હદયના પવિત્ર્યની તારીફ કરે છે. દુઃખ અગર અડચણના પ્રસંગે એની હૂંફ મેળવે છે. એનાથી ઊલટું શુદ્ધ વિચારની પત્ની આગળ પુરુષ પિતાનું હૈયું ખેલવા તૈયાર નથી હોતા. એના વિશ્વાસનું નિવાસસ્થાન બનવાની લાયકી જે કાઈની હેય તે તે શુદ્ધ અને વિચારશીલ પત્નીની જ છે. તેથી આ બૌદ્ધિક સાંય પણ સ્ત્રીઓએ કેળવવું જોઈએ –મેળવવું જોઈએ. સંસાર એ એક શાસ્ત્ર છે, એને પાર પાડવા માટે કેટલાક નિયમો પાળવા પડે છે, દુઃખ પણ સહન
જેને ઘેર પેટપૂર સ્વાદિષ્ટ તીખું તમતમતું ખાવાનું મળતું નથી તે હોટેલમાં જાય છે, અને હંમેશ માટે ટેવાય છેજે પત્ની પતિની ભાવનાની બરદાસ કરતી નથી તેને પતિ ઘર છોડી બહાર ભટકી સુખનાં સાધને શોધવા માંડે છે. હોટેલની વસ્તુઓમાં સ્વચ્છતા, સાત્ત્વિક્તા કયાંથી હોય ? પણ તમતમાટે એમાં ખૂબ હોય છે. તેથી ઘર છોડી બહાર ભટકનાર પુરુષને બીજી દષ્ટિ જ રહેતી નથી. નવીનતાની સતત શોધમાંથી વૈચિત્ર્યની રુચિ ઉત્પન્ન થાય છે અને એકવાર વચિત્રનું વ્યસન વળગ્યું કે મુક્ત થવાની આશા છેડી જ. આમ આ પ્રશ્ન ઉપેક્ષણીય નથી.
પણ બહેકી ગયેલ પુરુષ કદી ઠેકાણે નહિ આવે એમ માનવાનું નથી. તેને રસ્તે ચડાવતાં વાર લાગે છે અને તેને ઉપાય જરા જુદા પણ ખરા, છાનુંછપનું ખાતી વહુને પેટપૂર જમવાનું મળે તે ચેરીને ખાવાની તેની કુટેવ જાય છે, તે જ રીતે બહેલા પુરુષને જરૂરી સવલત ઘરમાં મળવા લાગે છે તેનું વ્યસન છૂટે. જે કારણથી તે બહેકી ગ હોય તે કારણે ચતુર પત્નીએ શોધી કાઢવાં અને ઉણપ ભરી કાઢવી. કેઈને રમતિયાળ, કોઈને નિઃસંકોચી તે કોઈને મિતભાષિણી પત્ની ગમતી હોય છે પણ આ તેની પસંદગીઓ સંભાળવામાં આવે છે તે ફરી ઘરમાં રહેવા માંડશે. આજે પણ આવા
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com
Page #27
--------------------------------------------------------------------------
________________
પુરુષને બગાડનારી કોણ?- ૧૯ પતિની પત્ની કેટલાક ઉપાય અજમાવતી જ હોય છે; પરંતુ તેની ઉપાયયોજના ધરમૂળથી ખેતી હેાય છે એમ ખેદથી કહેવું પડે છે. પતિને તેની સ્ત્રીમિત્રો વિષે વખત–-કવખતે ઉતારી પાડી બોલવાથી તે વધુ ચીડાય છે. પુરુષ પોતાને ગુન્હેં સગાંવહાલાંથી, બાળકાથી ને પાડોશીઓથી છુપાવવાની પરાકાષ્ઠા કરતો હોય છે; પણ ચોડાઈ બેફામ બનેલી તેની પત્ની જે જે તેનાં પાપ પોકારતી ફરે, બધાના દેખતાં એને હલકે પાડે તે પુરુષ કંટાળી જાય છે. નિર્લજજ બને છે. દેખીતી રીતે તે પાનીના માથામાં લાકડાની ફાચર નથી મારત પરતુ તેના કકળાટથી તેના અંતરમાં વધુ ગડીઓ પડે છે. આ ભાવનાશૂન્ય થઈ પિતાની આબરૂ ઉપર તરાપ મારનારી સ્ત્રી પર વિશ્વાસ ન મૂકવાને તે નિશ્ચય કરે છે અને પરિણામે પતિ પત્ની વચ્ચેનું અણબનાવનું અંતર વધતું જ જાય છે. વહી ગયેલા પુરુષને પાછો ઠેકાણે લાવ હોય તો તેણે તેના ગુન્હા કે તેની ઉણપના ઉચ્ચારથી પણ દૂર રહેવું જોઈએ, તેના તરફ પહેલાં જેટલો જ આદર બતાવો જોઈએ. આવા પતિની પત્નીએ તેને વિશ્વાસ સંપાદન કરી લેવું જોઈએ, એના અપરાધ તરફ આંગળી ચીંધ્યા સિવાય વર્તવું જોઈએ. તે પિતે વાત કાઢે તે સહાનુભૂતિ બતાવવી જોઈએ. ગુન્હેગાર પશ્ચાતાપના પાવકથી હંમેશ પ્રજળતા હોય છે. સહાનુભૂતિને શીતળ વાયુ અંતરમાં ઊઠતા ભડકાઓ ઠારવા-તેમાંથી ઉગરવા એને જોઈતું હોય છે. એ સહાનુભૂતિના સિંચનથી જ એ ભૂલેલે માર્ગ છોડે છે. પત્નીનું અનુપમ ઔદાર્ય પાપીમાં પણ પોતાને અપરાધ કબૂલી ક્ષમા માગવાની ઈચ્છા જન્માવી શકે. પણ તે કયારે?— જ્યારે તેમ કરતાં તેના પતિત્વને, એના પુરુષત્વને ખામી ન લાગે ત્યારે. તેથી આવી સ્ત્રીઓએ પણ નિરાશ ન થતાં પિતાના પતિને માર્ગે ચડાવવા સતત પ્રયત્ન જારી રાખવે. માત્ર પ્રયત્નની માફક ઉપાય પણ ઉચિત અને અચૂક હોવા જોઈએ, એટલું જ.
પુરષની ભાવનાથી અજાણ અને તેની બરદાસ ન કરનાર જ ન ખરી રીતે બગાડે છે. ઘરની એને ધકેલી મૂકે અને બહારની પાસે તે જાય એમાં દેષ ધરનીને જ! આપણે જ રૂપિયો ખોટો; બીજાને શે દોષ દેવો ?
મૈન
નામ છે?
કવીશ ના કાવ્ય કદી હવે હું આ બીનનું તુંબડું ભાંગી જતાં સંવાદ ના સાધી શકાય, બેબડું આલાપી રે ગાન બસૂર હાવાં સંગીત બ્રહ્માંડ વીણાનું ચારુ શેણે કરું ભંગ? ભલું ન એથી આ બીનનું નીરવ, મન મારું?
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com
Page #28
--------------------------------------------------------------------------
________________
‘ હિટલરવાદ ' કે હિત-વડ~વાદ'
'
[ એક રમૂજી સવાદ ]
પ્રસંગ : લડાઇની રા.તને, સ્થળ : મુંબઇનું એક દિવાનખાનું. રામે ભાઈસાહેબ પાસે ઝેળી રજૂ કરે છે. ]
ખાઈ સાહેબ ઃ આમાં શાક કેમ નથી ? શમા : ખાઈ, આજે મારકીટમાં ગાીરા છે. ખાઇ સાહેબ : અને દાતણું આટલાં જ કાં ? રામા : મોંધાં થઇ ગયાં છે.
ખાઇ સાહેબ : પ્રેમ ?
રામા ઃ લડાઇ થઈ છે, ઈમ કે' છે. [ રામા કામે વળગી જાય છે . ખાઈ સાહેઃ મુઆ વાઘરા !
“ આલિયા બેશી”
[ આરામ-ખુરશી ઉપર ધણી છાપુ વાંચે છે, તેની પાસે જઇને ] તમે ધારાસભા ગજવે છૅ, પશુ આવા વાધરી લેાકને લડાઈ કરતાં કેમ અટકાવતા નથી ! ધણી : [છાપામાંથી માથું ઊંચું કરીને] કયા વાધરી ?
ધણિયાણી : આ દાતણ કાપે છે ઈ લેાક. રામા કહે છે કે લડાઈ પૂરજોશમાં સળગી છે, એમાં દાતણ માંધાંદાટ થઈ ગયાં છે.
ધણી : [ હસીને ] ડીયર ! એ કાંઈ ઢાળી—વાધરીની લડાઈ નથી. એ તે માટી લડાખની વાત છે.
ધણિયાણી : વળી ! મોટી લડાઈ ક્રાને થઈ ?
ધણી : તમારે જાણવું છે? વાત શરૂ કરું?
ધણિયાણી : કીયાને ! મેં કાન કયાં ઘરેણું મૂકયા છે !
ધણી : પેાલનું નામ તેા તમે સાંભળ્યું છે ના?
શિયાણી : હા, હા, આપણી ખબલીની નણંદેાઈ ના નાંના, પેલા પાલભાઈ પારેખ —તે ?
ધણી : નહિ— નહિ. એ—નહિ.
ધણિયાણી : ત્યારે પેલી—પાલ-પત્રિકા ?
ધણી : અરે—એ પણ નહિ. આ તે પાત્ર લેકા યુરાપ ખંડમાં વસે છે તે. ધણિયાણી : તી ઈ! એને લડાઈ શું છે?
ધણી : આ પેાલ લેકાનું ડાન્સીંગ બંદર......
ધણિયાણી : કવા અંદર !
ધણી : ડાન્સીંગ અંદર.
ધણિયાણી : હું. હું. સરકસમાં નાચે-કૂદે તે ડાન્સ કરે ઈ બંદર ને ?
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com
Page #29
--------------------------------------------------------------------------
________________
હિટલર-વાહ' કે બહિત-લડ-વાદ ૨૧ ધણી : અરે! એ વાંદરે નહિ. આ તે જેમ આપણું મુંબઈ બંદર છે તેમ પિલાન્ડનું ડાઝીંગ બંદર છે.
ધણિયાણી : તમે! એમ સરખું કીની! ઈ બંદરમાં શું લડાઈ થઈ? ધણી : બંદરમાં નહિ, પણ બંદર માટે. ધણિયાણ : એટલે? ધણ : એટલે કે ડાન્સીંગ બંદર પિલ લેકેનું છે. જરમની કહે છે કે....... ધણિયાણીઃ કઈ જમની ?
ધણ : જમની નહિ પણ જરમની. જરમની કહે છે કે એ બંદર મૂળ મારે છે. અને મારા લોકે તેમાં વસે છે, તે ખોટી રીતે પિલાન્ડને મળ્યું છે તે હું પાછું લઈશ. . ધણિયાણું : એનું હાયને ઈ , એમાં બીજાના બાપનું શું જાય છે?
ધણી : પણ જબરાની પાંચશેરી કેમ ચાલે?
ધણિયાણ : ચાલે છે જ ને? તમે નમાલા, તી તમારો વડે તમારાજ ભાયાતે જબરાઈથી પચાવી પાડો, ને તમે હાથ ઝાલી બેસી રહ્યા.
ધણું : તે–શું હું જંગ આદરે? મેં તે કેવરાવ્યું હતું કે પંચ કરો. ધણિયાણી : હવે–કર્યો પંચ !! ઈ ત–નાગાહરે નાગા જ થવું જોઈએ.. ધણું : એ મારે સ્વભાવ નથી.
ધણિયાણી : જે સ્વભાવ આ છે! તે પછી તમારી આ બધી માલમિંકતે દઈ વોને! બહુ લાગી આવતું હોય તો! મારે શું? ભલે–તમારાં હૈયાં-છોકરાં ભૂખે મરે, અને ભલે અમે ભીખ માગીએ!
ધણું : પણ–ડીયર ! આવી અસંબદ્ધ વાત લાવી મારી સાથે નાહક લડાઈ કાં આદરે?
ધણિયાણી : લે-બાઈ! લડાઇની વાત તમે છેડી, અને ઉલટા મને વળગે છે? તમારા હિતને માટે બે શબ્દો કહીએ, અને અમારું બોલ્યું તમને ના ગમતું હોય તે અમે –ચાલ્યા. [ જવા માંડે છે.] ધણી : [ પાછો હાથ ખેંચીને] મારા ઉપર વિના કારણું શા માટે રોષ કરે છે ? ધણિયાણી ત–મને પજવે છો શું કામ?
ધણી : અરે! આપણે તે વિલાયતની વાતું કરતાં હતાં. તેમાં તમને પજવવા મારે કાંઈ કારણ નથી, હવે સાંભળશે ના?
ધણિયાણું : મેં તમને કયારે અટકાવ્યા?
ધણી : ત્યારે-શાંત થાઓ. પિલ લેકેનું ડાન્ઝીંગ બંદર પરાણે બળજબરાઈથી લઈ લેવાની હિટલરે ગર્જના કરી..
ધણિયાણી : લે! પેલાં કેતા'તા કે જમની લેવા માગે છે. હવે વળી કી છે કે હિતલડે ગરજના કરી, તમારી વાતમાં ઢંગધડે જ કયાં છે? .: ધણી : ઉતાવળાં કાં થાઓ? એ બંને એકજ બાબત છે જમની એ દેશ છે અને હિટલર તેને સમ્મુખત્યાર છે.
ધણિયાણી : હેય. ઘરઘરના સૌ મુખત્યાર હેય, એમાં શું? ધણી : પણ આ હિટલરે તે બાપડી જરમન પ્રજાને દાબી દીધી છે.
ધણિયાણી : તી ઈ! તમેય ક્યાં મુખત્યારી વાપરતા નથી? અમે જરાક પણ તમારા હિતનાં બે વેનું કહેવા જઈએ, તે તમે અમારું એવું તેડી લીયે છે, એવું ?
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com
Page #30
--------------------------------------------------------------------------
________________
રર સુવાસ: વિશાખ ૧૯૬
પણ એવી જબરાઈ તમારા ઉપર વપરાતી હોવાનું જે ખરેખર બનતું હોય તો હું જવાબદાર ખરે. ચાલો-પછી? બીજું કાંઈ કહેવું છે?
ધણિયાણીઃ તે-બીજું અમારે શું કહેવાપણું હોય! ધણી ઃ ઠીક-ત્યારે! આ હિટલરે ડાન્ઝીંગ બંદર પિલલકનું...... - ધણિયાણી : પિલ કોણ? ધણી : કેમ! વળી ભૂલી ગયાં! પેલા દેશના વતનીઓ. ધણિયાણી : સમજી, પછી?
ધણી : પિલલકનું ડાન્સીંગ બંદર હેર હિટલરે બલજબરીથી લઈ લેવાની ગર્જના કરી, એટલે અંગ્રેજ અને ફ્રેન્ચ લે કેએ તેને કીધું કે ભાઈ! અત્યારસુધી તે જેના તેના મુલક પચાવી પાડયા એ તમારી ગુંડાગીરી અમે ચલાવી લીધી. હવે ઘણું થયું. પિલા લોકેનું આ બંદર કે તેના કબજાની બીજી કઈ જમીન હવે આક્રમણ કરીને અમે લઈ લેવા દેશું નહીં..... .
ધણિયાણી : પિલ લેકની વાતમાં વળી આ બીજ લેકે શું કામ કુદયા?
ધણી : બહુજ સુંદર પ્રશ્ન. હું તમને પૂછું છું કે નબળાને સબળે દબાવે ત્યારે એવા સબળાને કેણ સમજાવે?
- ધણિયાણી : લે! ઈ તે નાનું છોકરુંય કીયે કે સબળાથી મટે છેય ઈ. નાનાનું વજન તો શું પડે?
ધણી : વાહ! બહુ જ ઠીક. તે–આમાં પણ પિલ લેકે શસ્ત્ર-સરંજામ અને સાધન સામગ્રીમાં જર્મન લોકથી ઊતરતા, એટલે જર્મનીને સમેવડિયા અંગ્રેજ અને ફ્રેન્ચ લેકે પિલ લેકની વહારે ધાયા.
ધણિયાણી ; એમ !
ધણી : હા, એ અંગ્રેજ અને ફેન્ચ લેકે હિટલરને કીધું કે હિંસાની વાત રહેવા છે, અ–હિંસાથી વાટાઘાટ કરે તે પછી અમને વાંધો નથી.”
ધણિયાણી : અ–હિસાની વાત તે માતમાગાંધી બાપુને મેઢ શોભે.
ધણી : ખરું છે. મહાત્મા ગાંધીજીએ પણ હિટલરને સંદેશો પાઠવ્યો કે “કૃપા કરીને દૂબળાને દબાવે નહીં, એ સભ્યતા કે સંસ્કારિતા ન જ કહેવાય. ભાતૃભાવ અને માનવતા ગુણ વાપરી ન્યાયધર્મથી વર્તન કરે તે ઉપકાર.” : : ધણિયાણી ? પછી હિત–લડ મા ?
ધણી : અરે–એ પાછનું પૂતળું માને એ ક્યાં છે? એ તે મહાત્માને પણ મૂર્ખ લેખે એવે છે. અત્યારે ગાંધીજીની તતૂડીને અવાજ યુરોપમાં સાંભળે જ કોણ?
ધણિયાણું : લે! આ હિત–લડ એવો તુંડમિજાજી ને નાગે છે? * ધણી હાસ્તો. અંગ્રેજ અને ફ્રેન્ચ લોકેએ તે એને ચોખેચોખું સુણાવી દીધું કે.
નાગા થાશે તે હવે અમારે પણ તમારી સાથે નાગા થાવું પડશે” તે હિટલરે પડકાર કર્યો કે આવી જાઓ.' એટલે અંગ્રેજ અને ફ્રેન્ચ લેકેએ પણ કીધું કે‘ત્યારે–આવી જાઓ.”
ધણિયાણી : વાહ! dય તે–આ અંગ્રેજ અને ફ્રેન્ચ લેક જર્મની કરતાં પરોપકારી અને ભલા તે ખરા.
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com
Page #31
--------------------------------------------------------------------------
________________
હિટલર-વાહ' કે “હિત-લડવાઇ' ૨ ધણી : ભલાં તે–દુનિયાના દરેક દેશમાં ઘણાંયે માણસે હોય છે. રાજ–તંત્રવાદનો જ આ વાંધો છે.
ધણિયાણી ઃ શું કીધું? ધણી : વાદને વધે.
ધણિયાણી : જોયું? તમારે ફરીફરીને મારા ઉપર જ ઊતરી પડવું છે. આ તમારા ઘરને કારભાર અમે ચલાવીએ છીએ એટલે અમે વાદીલાં એમજને? તમે ભલા અને અમે ભૂંડાં ! ! તમારા ઘરને કારભાર મારે હવે એક ઘડીવ સાચવવો નથી. પછી કાંઈ! અમે ભૂંડાં થવા માગતાં જ નથી. બસ થયું. પછી મારે કાંઈ સાંભળવું જ ન પડે ને ! લે–અમે વાદીલા!
ધણી : અરે ! અરે ! હું તે નાઝીવાદ અને શાહીવાદની વાત કરું છું.
ધણિયાણી : મને તમે ઉડામાં, મારે એવી તમારી શાડી કે ડાહીવાદની વાત જ સાંભળવી નથી, પછી કાંઈ !
ધણું : ભલે-હમણું નહીં સાંભળે, તે પછી બંબગોળો પડશે ત્યારે જીવને જોખમે સાંભળવું પડશે.
ધણિયાણી : હે! હૈ! ન ધણી : હા. હું તમને ખરું જ કહું છું કે ખાંઉ ખાંઉ કરે એવા આ રાક્ષસીવાદે. વચ્ચે વઢવાડ થઈ, અને વિગ્રહ થયે પછી થઈ ચૂક્યું. વિક્રાળ રૂપ ધારણ કરે, પછી તેમાં
તમે કે–છોકરાં કેાઈ પણ સલામત રહેવાનાં નથી. ધણિયાણી : કાં! કાં!
ધણું : આ વાદ એક-બીજા પર વર્ચસ્વ મેળવવા માટે સમગ્ર વિશ્વને ઉપરતળે કરી નાખે, દયા-ધર્મને છાંટો વટીક રાખવાના નહીં. નિર્દોષ શહેરીઓ અને સ્થાન પર બેબના વરસાદ વરસાવે અને તેમાં માનવજીવને સંહાર થાય.
ધણિયાણી : એ--માડી ! એટલું બધું ! આંહી પણ બંબ પડે ! . ધણી : દુશ્મને કાંઈ પણ છેડે નહિ. આંહી પણ પાડે તે પાડે.
ધણિયાણી : એ--મા! આ લડાઈ! પીટયો ! એવા બધા વાદનું સત્યાનાશ જજે ! તમે અત્યાર લગી છાપાં શું વાંચ્યા કરે છે અને મુંગા મુંગા બેસી શું રહ્યા છે? રામા ! એ--રામા !
ધણી : રામાનું શું કામ છે?
ધણિયાણી : રામા! અરે–રામા-આ| જલ્દી બાબા-બેબી અને કામુને નિશાળેથી તેડી લાવ્ય.
ઘણું : કાં–આં?
ધણિયાણી કાં? આપણે એક ઘડીય હવે આંહી રહેતું નથી. મારે તે જીવ ધરાતે નથી. દેશમાં અટાણે જ ઊપડી જાવું છે. તમે સાબદા થાવ. રામા ! અરે-રામા–આ. પીટયો રામલે પણ ટાંકણે કણ જાણે ક્યાં મૂ૫.
[ ધણિયાણી હાંફળાફાંફળાં સામાની ધમાં જાય છે, અને ઘણી તાકી રહે છે. ટા, ]
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com
Page #32
--------------------------------------------------------------------------
________________
જીવન ઝરણ.
પ્રમા
મેજિયમપતિ લિપિડ બીજાની મોટર એક પ્રસંગે નગર-બહારના માર્ગ પર ઝડપથી આગળ વધતી હતી. તે વખતે મેટરમાં બેઠેલ રાજાએ છેટેથી જોયું તે મેટરને
જ્યાં ફંટાતા માર્ગ પર વાળી લેવાની હતી ત્યાં એક ડોશીને તેણે એક સંતાનને કેડ પર ને બીજાને આંગળીએ વળગાડી, એ જ માર્ગે ચડી આવતી ને ઝડપથી ધસી આવતી મેટર જોઈ બેબાકળી બનીને ત્યાંજ ભ્રમિતની જેમ ડરી જતી જોઈ. અતિ વેગે દોડતી મોટરને અટકાવવાનો એક ઉપાય ન રહ્યો. ને રાજાએ ક્ષણના પણ વિલંબ વિના ડ્રાઈવરને આજ્ઞા કરીઃ
“મેટરને વાળવાની નથી. સીધી ખાઈમાં જવા દે.”
ડ્રાઇવરે તરત જ આજ્ઞાને ઝીલી લીધી. ને બીજી જ ક્ષણે માર્ગચુકેલી મોટર પાસેની ખાઈમાં ગબડી પડી. પણ તે પળે લાગેલા સખત આંચકાથી મેટરમાંના બંને પુરુષ ઉછાળો ખાઈ કંઈકે છેતળાવના કિનારે પટકાયા. બંનેને ગંભીર ઈજ તે થઈ પણ તે બંનેના હદયમાં એક માતાને તેનાં સંતાન સાથે બચાવી લીધાને મિષ્ટ સંતોષ હતું. ડાક દિવસની સારવારે એ બંનેને ઉગારી લીધા.
સેનાપતિ લીને એક વૃક્ષ નીચે ઊભેલ જોઈ દુશ્મનસને તેના પર તેના ગાળા વર્ષાવવા માંડ્યા. લીએ તરત જ પિતાના સૈન્યની મધ્યમાં-સલામત સ્થળે ચાલ્યા જવાને પગલાં ઉપાડ્યાં. પણ તે જ ક્ષણે તે પમારાના ભીષણ નાદથી ગભરાયલ એક ચકલીના કમળા બચ્ચાને તેણે એ વૃક્ષ પરના માળામાંથી નીચે ગબડી પડતું જોયું.
લી તરત પાછો ફર્યો. ચકલીના બચ્ચાને હાથમાં લઇ તે વૃક્ષ પર ચડ્યો. ને દુશ્મનોના મેળાની પરવા વગર એ બચ્ચાને માળામાં સારી રીતે ગોઠવ્યા પછી જ તે પિતાના સૈન્ય તઓ જે.
દૂરથી આ પ્રસંગ જોઈ રહેલા સેનાપતિના મિત્રોએ પૂછ્યું, “નામવર, આપના અમૂલ જીવન કરતાં ચક્લીના બચ્ચાની કિંમત વધારે ગણી ” ' “હું કો ચડેલે સૈનિક છું.” લીએ હસીને કહ્યું, “મારે માટે તેમના ગળાથી મૃત્યુ એ વીરમૃત્યુ ગણાય. પણ ચકલીના એ નિર્દોષ બચ્ચાનું જે મારા દેખતાં એ રીતે મત થાય તે તે ખૂન લેખાય; હું મારા યાધમને ચૂક ગણાઉં.” -
એક પક્ષીની રક્ષામાં પિતાને પ્રાણ આપનાર વીર મુંજની પાછળ માતા જોમબાઈ જ્યારે આંસુ સારતાં હતાં ત્યારે પુત્ર લખધીરજીએ માતાને આશ્વાસન આપતાં કહ્યું, “માડી, ભાઈનું મેત નિર્દેશની રક્ષા કરતાં થયું છે. તેમાં રડવાનું ન હેય. તારે તે પ્રભુ આગળ માગવું જોઈએ કે અમે--તારે બીજા પુત્ર પણ એવું મેધુ મત વરીએ.”
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com
Page #33
--------------------------------------------------------------------------
________________
જીવન અણુ - પ
સ્વીડનપતિ ચાર્લ્સ ખારમા સ્વરૂપવતી રમણીઓથી ખૂબ જ ડરતા. પેાતાનું ચારિત્ર નિષ્કલંક રાખવાની તેને હાંશ હતી. તે માનતા કે પુરુષ જે પરસ્ત્રીની માહિનીમાંથી દૂર • રહી શકે તે જગતનો અડધોઅડધ મુશ્કેલીએ આપે!આપ મટી જાય.
એક દિવસે સવારે દ્વારપાળે તેને ખબર આપ્યા કે બારણે એક કન્યા તેના પિતાને થયેલ અન્યાયની ફરિયાદે આવી છે.
ચાર્લ્સ આસન પરથી ઊડી એકદમ કન્યાની વિગત સાંભળવા દે।ડયા. પણ પછી કંઈક યાદ આવતાં તેણે પૂછ્યું, “શું એ કન્યા રૂપાળી છે?”
22
'જી હાં, દ્વારપાળે હસીને કહ્યું, “તે જુવાન છે. ફૂટડી છે, તેજના અંબાર છે; રૂપરૂપનું મણિ છે, આરસની પૂતળી જેવી છે; જોઇને ઈશ્વર પણ માહી પડે એવી છે.'' “ ઠીક. ” રાજાએ દ્વારપાળની ઊર્મિઓને શાંતિથી ઠારતાં કહ્યું, “ એને જરા ફાળા સુરખા પહેરાવા અને પછો મંત્રીએ અને રાજમહેલની ખીજી સ્ત્રીએની હાજરીમાં તેને તરત અમારી સમક્ષ રજૂ કરે.
6
.
X
X
X
અમેરિકન મંત્રી સુમ્હેર ચાર્લ્સ બાલપણથી જ સ્ત્રીના સંસર્ગથી દૂર ભાગતા. જે સ્વરૂપવતી એની પાછળ એના મિત્રા ભમરાની જેમ ગુજવા માંડે એવી સ્ત્રીઓના તે પડછાયા પણ ન લેતા.
અનેક સુંદરીઓએ તેને લલચાવવા પ્રયાસ કર્યાં. પણ એકે તેમાં સફળ નખની શકી. એક દિવસે અમેરિકાની એક રૂપરમણીએ સુમ્બેરના મિત્રા સાથે શરત કરી કે, “ તે હું સુનેરને આંજી ન શકું તે પાંચસે ડાલર હારી જાઉં, તે આંજી શકું તે તમારે મને પાંચસે ડાલર આપવા.
39
સુમ્નેરના મિત્રોએ ણી જ ખુશીથી આ શરત કબૂલી લીધી.
તે પછી રૂપરમણીએ ખાણાને એક જંગી જલસે। ગાઠવ્યેા. તે જલસામાં તેણે સુખ્તરના મિત્રની સામે અકેક સુંદર રમણીને બેસાડી; તે સુમ્બેરની સામે તે પોતે, કામદેવને પણ લલચાવે એવા આકર્ષક સ્વરૂપમાં સજજ બની, જઈ ખેઠી.
સુસ્તરના મિત્રો પાતપાતાની સુંદરીઓ સાથે વાતે વળગ્યા. રૂપરમણીએ પણ હસીહસીને સુમ્બેરને લલચાવવા માંડયેા. પણ સુખ્તેર તા નીચે મેઢે ખાવામાં જ પરાવાઈ રહ્યો. રમણીએ માં પર શરમના શેરડા સાથે એની થાળી ખેંચવા માંડી.
સુમ્બેરે તરત જ પેાતાની ખુરશી અવળી ફેરવી નાંખી, તે પાસે ઊભેલા એક જાડા, મેડાળ અને સીસમના કકડા જેવા દેશી પુરુષ-નાકરને પેાતાની સમીપ ખેસાડી તેની સાથે તે વાતાએ વળગ્યા.
મેં જલસા પૂરા થયા ત્યાંસુધી તેણે તે પુરુષની સાથે વાતા કર્યાં જ કરી. રૂપરમણીમા ગર્યું તે। સમૂળગા ઠરી જ ગયા. તેણે સુમ્નરના મિત્રાના હાથમાં પાંચસે ડાલરની નેાટ મૂકી,
X
X
X
એક પ્રસંગે એ જ સુમ્બેર મહાશયે પુસ્તકાલયમાં પ્રવેશતાં માથેથી હેટ ઉતારી નાંખી. પુસ્તકાલયમાં ફરતી સુંદરીઓએ આ જોઈ ગર્વ અનુભવ્યો.
r
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com
Page #34
--------------------------------------------------------------------------
________________
૨ સુવાસ વૈશાખ પર
સુખેરના ત્યાં ઊભેલા એક ટીખળી મિત્રે પૂછ્યું, “નામદાર, સુંદરીઓના માનને ખાતર આપ હેટ ઉતારી તે જોઈ અમે ખુશ થયા છીએ, પણ તમારી નાજુક તબિયત જોતાં.'
તબિયત ગમે તેવી હોય. પણ પુસ્તક સમીપ વિનયપૂર્વક હેટ ઉતારી નાખવાનું મેં વ્રત લીધેલું છે.”
સેટસબરીએ પિતાની મિત્રમંડળમાં કહ્યું, “ભલેને પુરુષે જુદા જુદા પન્ય કાઢે કે મતમતાંતરે સ્થાપે. આખર તો એ બધા એક જ ધર્મના અનુયાયી છે.”
સમીપમાં બેઠેલી એક સુંદરીએ ઉત્સુકતાથી પૂછયું, “નામવર, એ ધર્મ કયો?”
દેવી,” સેફટસબરીએ કંઈક હસીને કહ્યું. “એ ધર્મ એવો છે કે જે સુંદરીને મેઢે સહેલાઈથી ન કહી દેવાય.”
નામાંકિત અમેરિકન રાજપુરુષ વેસ્ટરના નિવાસસ્થાને એક પારસલ આવ્યું. વેસ્ટર પાસે વસતા એક ગૃહસ્થની સ્વરૂપવતી કન્યાની મદદથી એ પારસલ પરથી ગાંઠ છોડવા માંડી.
ગાઠે છૂટી રહેતાં વેસ્ટરે કહ્યું, “હવે આપણે એક એવી ગાંઠ બાંધીએ કે જે જિંદગી સુધી ન છૂટે.”
“ઘણી જ ખુશીથી.” કન્યાએ હસીને સંમતિ આપી. વેન્ટર પાસે પડેલ દરે લઈ એક ગાંઠ બાંધી; કન્યાએ એ ગાંઠને પાકી કરી.
ને વેસ્ટરનું એ કન્યા સાથેનું લગ્ન અમેરિકામાં વધુમાં વધુ સુખી ને કલહહીન નીવાયું. વેસ્ટરે પ્રેમની ગાંઠને એ દેર જિંદગી સુધી જાળવી રાખેલ.
ગુરુ ગોવિન્દસિંહ એક પ્રસંગે તેમના કેટલાક ભક્ત સૈનિકે સાથે આનંદપુરના કિલ્લામાં ઘેરાઈ ગયા. કિલ્લાની આસપાસ પથરાયેલી વિરાટ મોગલસેનાએ તે કિલ્લા પર ઝનૂની હુમલો કર્યો. બચાવનો એક ઉપાય ન રહ્યો. પણ ગેવિન્દસિંહે કિલ્લાને છેડી જવા કરતાં કે દુશમનને આધીન બનવા કરતાં લડીને મરવાનું વધારે પસંદ કર્યું.
આ સમયે તેમના શિષ્યોમાંથી ચાળીશ જણે ગુરુ પાસે કિલે છોડી જવાની પરવાનગી માગી. ગુરુએ કંઈક દુઃખભર્યા સ્વરે હસીને કહ્યું, “તમે ખુશીથી જઈ શકે છે. પણ તેમ કરતાં પહેલાં તમારે મને ગુરુ તરીકે નાકબૂલ કરે જોઈએ, સન્યમાંથી રાજીનામું આપવું જોઈએ.”
ચાળીસે સૈનિકે રાજીનામું આપી ગુપ્ત રીતે કિલ્લો છોડી ગયા. પણ જ્યારે તે ઘેર પહોંચ્યા ત્યારે તેમની પત્નીઓએ, માતાઓએ બહેનેએ, પુત્રીઓએ સૈનિકધર્મ તજી દેવા. માટે તેમના પર ફીટકાર વર્ષાવ્યો. સૈનિકને પણ પશ્ચાતાપ થયો. તે તક્ષણ પાછા ફર્યા, ને કિલાને ઘેરી પડેલી મેગલસેના પર તેમણે ઝનૂની હુમલો કર્યો.
એ સંગ્રામમાં ચાળીસે સનિક ખપી ગયા, પણ ગભરાયલી મોગલસેનાએ પિતાના ડેરા-તંબુ કિલ્લા પાસેથી ઉઠાવી લીધા. ગેવિન્દસિંહ જ્યારે એ પીછેહઠનું કારણ જાણવાને બહાર નીકળ્યા ત્યારે પોતાને તજી ગયેલા સૈનિકને સમરભૂમિ પર સૂતેલા જોતાં તેમની આંખે હર્ષનાં આંસુ આવ્યાં.
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com
Page #35
--------------------------------------------------------------------------
________________
જીવન ઝરણ- ૨૭ તેમણે નીચા નમીને પ્રત્યેક સૈનિકના કપાળે ચુંબન કર્યું, ને તે ચાળીશમાંથી એકાદ પણ જીવતા હોય તે તેના પાસેથી સેનિટેની અંતિમ ઈચ્છા જાણવા તેમણે પ્રયાસ કર્યો. ને મહાનસિંહ નામે એક ઘાયલ સૈનિક તેમને કંઈક સજીવ જણાય.
“પુત્ર, તમારી કંઈ ઈરછા બાકી છે?” ગુરુએ સજળ નયને પૂછયું.
અમને માફી..” . “તમે વીર છો. તમારા આ સાહસે તમારી કીતિને ઉજજવળ કરી છે.”
“અમારું રાજીનામું...”
ગુએ તે જ જગ્યાએ સૈનિકનું રાજીનામું ફાડીને સળગાવી મૂક્યું. ને મહાનસિંહે શાંતિથી પોતાના પ્રાણ છોડયા.
દક્ષિણમાં, આઠ વર્ષની વયના એક નિર્દોષ બાળકે ઔરંગઝેબની સમક્ષ આવી તેને નમનપૂર્વક વિનંતિ કરતાં કહ્યું, “શહેનશાહ, મારા પિતાજી આપની કેદમાં છે. જોઈએ તે મારે પ્રાણ લે, પણ એમને મુક્ત કરે.”
પ્રાણ આપી શકીશ?” ઔરંગઝેબ વાઘની જેમ ગર્યો. “જી, હજુર.”
ઔરંગઝેબ તરત જ એ બાળકને એક કાન તરવારથી કાપી નાખતાં બેલો, એલ, હજી પણ પ્રાણ આપવાની ભાવના છે?”
હા જી, ” બાળકે હસીને કહ્યું. ઔરંગઝેબ બાળકનો બીજે કાન કાપી નાંખતાં ગળે, “બોલ હવે ?”
“ જોઈએ તે મસ્તક ઉતારી લે.” બાળકના મુખ પર પિતાની મુક્તિની આશાનું સ્મિત પથરાયું.
“જાઓ,” ઔરંગઝેબ પાસે ઊભેલા સરદારને આના કરતાં બોલ્યો, “આ બાળકના પિતાને હમણું ને હમણાં જ સામેના ઝાડે વળગાડી બંદુકની ગોળીએ ઉડાડી મૂકે. જેનું બાળક આટલું તેજસ્વી છે તેને પિતા કેટલે શક્તિશાળી હશે? એવાને તે જીવતા જ ફેંકી દેવા.”
ને એ બાળકના દેખતાં જ ઔરંગઝેબે એના પિતાના શરીરને ગોળીઓથી વીધી નંખાવ્યું.
શીખગુરુ ગોવિન્દસિંહ જ્યારે મેગલ-સલતનત સામે ધર્મયુદ્ધમાં ઊતર્યા ત્યારે તેમણે પિતાની પત્નીને એકાંતવાસમાં મોકલાવી દીધેલાં. યુદ્ધની પૂર્ણાતિ અને વિજય પછી તેઓ બહાર આવતાં ગુરુને તેમણે પૂછયું, “માર ચાર બાલપુત્રો કયાં છે?”
દેવી” ગુએ દુઃખને દબાવી શાંતિથી કહ્યું, “ચારે પુત્રો યુદ્ધમાં ખપી ગયા છે. પણ બદલામાં પુત્ર સમી શીખ પ્રજા જીવત બની છે. હવે એ પ્રજાને જ પુત્ર ગણી આપણે એનું પાલન કરવું ઘટે.”
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com
Page #36
--------------------------------------------------------------------------
________________
અર્થશાસ્ત્રનું એક પ્રકરણ– 21144 [ Credit]
નર્મદાશ હ. વ્યાસ સામાજિક દષ્ટિએ Creditો અર્થ આપણે આબરૂ કરીએ છીએ, પણ આર્થિક દષ્ટિએ તેનો અર્થ શાખ થાય છે. આર્થિક વ્યવહારમાં શાખ ખૂબ જ શક્તિવાળું વિનિમયનું સાધન છે. જે વ્યક્તિની શાખ છે, તેની પાસે શાખના પ્રમાણમાં ખરીદશક્તિ છે. શાખને પરિણામે સમાજમાં લેનાર અને દેનાર, લેણદાર અને દેણદાર, કરજદાર અને શાહૂકાર એવા ભાગે પડે છે. લેણદાર તથા કરજદાર બંને શાખની શક્તિથી બીજાના પૈસાને ઉપયોગ કરે છે. આ પ્રમાણે સમાજના પૈસાને સતત ઉપયોગ શાખની લેવડ-વડના પરિણામે થયા કરે છે. માનવસમાજ પ્રગતિશીલ અને જગતને આર્થિક વ્યવહાર દિનપ્રતિદિન વધતો જ જાય છે. વધતા જતા અધિક વ્યવહારને પોંચી વળવાને માટે જેટલા પ્રમાણમાં સેનાનું ભંડળ જોઈએ તેટલા પ્રમાણમાં સોનું મળતું નથીપરિણામે આર્થિક વ્યવહારનું સેનામાં અંકાતી કિમતનું સમતલપણું રહેતું નથી. જેટલા પ્રમાણમાં આર્થિક વ્યવહાર વધે તેટલા પ્રમાણમાં વિનિમયનું સાધન વધવું જ જોઈએ. પણ સેનાની પૂરતિ થતી નહિ હોવાથી, વધતા જતા આર્થિક વ્યવહારને પહોંચી વળવા માટે વિનિમયનું સુકમ સાધન શાખના સ્વરૂપમાં શેધવામાં આવ્યું. એટલે આર્થિક વ્યવહારના પલ્લા સામે માત્ર સ્થળ સેનાનાણું જ નહિ પણ તેની સાથે સૂક્ષ્મ શાખને પણ આર્થિક વ્યવહારના પલ્લાને સમતોલ રાખવાને મૂકવામાં આવે છે. સેનાનું પ્રમાણ વધે કે ઘટે પણ જેટલા પ્રમાણમાં આર્થિક વ્યવહાર વધે છે કે ઘટે છે તેટલા પ્રમાણમાં શાખને વિસ્તારવામાં કે સંકેચવામાં આવે છે, જરૂરિયાત પ્રમાણે શાખને વિસ્તાર અને સંકેચ શકય હોવાથી વસ્તુઓની કિંમતમાં કે નાણુઓની કિંમતમાં વધઘટ થવાનો સંભવ રહેતું નથી.
વિનિમયનું આ સુક્ષ્મ સાધન સમાજની આર્થિક પ્રગતિ અમુક અંશે થયા પછી જ શક્ય બન્યું છે. વાસ્તવિક રીતે સમાજને આર્થિક વ્યવહાર એ વસ્તુઓને વિનિમય કે શ્રમને વિનિમય જ છે. વિનિમયના સાધનને આશ્રય લઈને આર્થિક વ્યવહાર થતો હોવાથી એવી બ્રાતિ ઉત્પન્ન થઈ કે જગતને આર્થિક વ્યવહાર એટલે પૈસાની લેવડ-દેવડ; પણ લેકે જેમ જેમ આર્થિક વલણવાળા બનતા ગયા અને અર્થશાસ્ત્ર સમજતા ગયા તેમ તેમ આ માત્ર પૈસાની લેવડ-દેવડને આભાસ દૂર થશે અને પૈસાને ઉપયોગ માત્ર વિનિમયના સાધન તરીકે જ નહિ, પણ વસ્તુની કિંમતની આંકણ તરીકે થતું હોવાથી લેવડ–દેવડની વસ્તુઓની કિંમત પણ પૈસામાં નોધી શકાય છે. નાણાને ઉપયોગ હિસાબના સાધન તરીકે પણ થતું હોવાથી વસ્તુઓની પરસ્પર લેવડ-દેવડને હિસાબ વસ્તુઓની કિંમત પ્રમાણે પૈસામાં રખાય છે. ટૂંકમાં કઈપણ જાતના આર્થિક વ્યવહારમાં વસ્તુઓની સંખ્યા ઉપર ભાર દેવામાં આવતો નથી, પણ એ વસ્તુઓની સંખ્યાની કિમત નાણામાં કેટલી થાય છે. તેની ઉપર જ ધ્યાન આપવામાં આવે છે.
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com
Page #37
--------------------------------------------------------------------------
________________
શાખ ર૯ સમાજનું આર્થિક બંધારણ જે સંપૂર્ણ વ્યવસ્થિત હોય, સ્થિર હોય, અને સમાજના પ્રત્યેક સભ્યના જાનમાલની સહીસલામતી હોય તેજ શાખની હસ્તી સંભવી શકે. પરસ્પરને વિશ્વાસ સમાજમાં વિશ્વાસનું વાતાવરણ એ શાખને આધારસ્થંભ છે. કોઈ પણ સમયે આ વિશ્વાસનું વાતાવરણ નબળું પડે તે શાખ નિર્બળ અને સત્વહીન બને છે.
શોખ ઉત્પાદનનું તેમજ ઉપભેગનું એક જબરદસ્ત સાધન થઈ શકે છે. ઉત્પાદક શાખ જેટલી ફાયદાકારક છે તેટલી જ ઉપભોગાત્મક શાખ નુકશાનકારક છે. શાખને વણુવિચાર્યું ઉપયોગ હંમેશાં નુકશાનકર્તા છે. શાખને પરિણામે સંપત્તિને વિકાસ સુંદર રીતે થાય છે. પૈસે પૈસાને રળે છે એ કથનના મૂળમાં શાખનો ઉપયોગ રહે છે. નાણું એક જગ્યાએ નિઈવ બની પડી રહે તો તે નાણું સમાજનું તેમજ વ્યક્તિની પાસે હોવા છતાં વ્યકિતનું પણ હિત સાધી શકતું નથી. એ નાણાની જે શાખ ઉપર લેવડદેવડ કરવામાં આવે તો તે નાણું વ્યક્તિને આવકનું સાધન થઈ પડે છે, તેમજ સમાજમાં નાણું ફરતું રહેવાથી સમાજના આર્થિક વ્યવહારમાં સુગમતા પ્રાપ્ત થાય છે. | મુખ્યત્વે કરીને શાખનાં પાંચ સર્વસાધારણ સાધન છે. શાખનું પ્રથમ અને મુખ્ય સાધન ચિંક-cheque–છે. ચેકના મુખ્ય ચાર પ્રકાર છેઃ (૧) સાદે ઍક–Bearer cheque-, કોઈ પણ વ્યકિત બેંકમાં જઈ આ ચેક વટાવી શકે છે. આવા ચેકને નાણુની માફક વાપરી શકાય છે. (૨) હુકમને ચેક-Order cheque-, જે માણસના નામને ઍક હેય તે જ માણસ બેકમાં આ ચેકને વટાવી શકે છે, અથવા તે એ માણસ કેઇપણ માણસને આ ચેકની પાછળ શેર કરીને તે આપી શકે છે. ચૅક ઉપર યોગ્ય શેર થયા વિના બેંકમાં ચેકને રવીકારવામાં આવતો નથી. (૩) Crossed cheque-, પહેલા બે પ્રકારના ચેક કરતાં આ પ્રકારને ચેક બહુ જ સહીસલામતી ભરેલું હોય છે. ચેકની વચમાં અથવા તો ચિકના ખૂણું ઉપર બે સમાંતર લીટીઓ દેરવામાં આવેલી હોય છે. આ પ્રકારને ચેક બેંકમાં વટાવી શકાતો નથી પણ માત્ર જમા કરાવી શકાય છે. એટલે ચેકના બદલામાં રોકડ નાણું મળતું નથી પણ જેના નામને ચેક હોય અથવા તો ચેક ઉ૫ર જેને નામને શેરે હોય તેના ખાતામાં ચેકની રકમ જમા થાય છે. (૪) Specially crossed cheque- ત્રીજા પ્રકાર કરતાં આ પ્રકાર એક ડગલું આગળ વધે છે. બે લીટીની વચમાં અમુક બેંકનું નામ લખેલું હોય છે એ જ બેંકમાં આ ચેકના પૈસા જમા થાય છે.
શાખનું બીજું સાધન ડી--Draftછે. ઠંડીને ઉપયોગ ઘણા જૂના કાળથી થતે આવ્યા છે. પણ વર્તમાન યુગમાં બેંકના વિકાસ સાથે હૂંડી શાખનું વ્યવસ્થિત અને સંગીન સાધન બનેલ છે.
શાખનું ત્રીજું સાધન–-Bills of Exchange છે. આ બીલ, જેને દંડી પણ કહેવામાં આવે છે એટલે લેણદારે દેણદારની ઉપર પોતાને અથવા તે બીજા કેઈ માણસને પૈસા આપવાને કરેલ હુકમ. આવા બીલને લેણદેણના સાધન તરીકે વાપરી શકાય છે.
શાખનું ચોથું સાધન કાગળની નોટ છે. આમાં Promissary note ને પણ સમાવેશ થાય છે.
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com
Page #38
--------------------------------------------------------------------------
________________
વિશ્વાસઘાતી!
અપરાન્ત (આધુનિક થાણું જીલે) નાં સુંદર બંદરો સમ્રાટ પુલકેશીના રાજ્યની સમૃદ્ધિ બતાવતાં હતાં. એ બંદરોમાં સુરક (સોપારે) મુખ્ય ગણાતું હતું. એ બંદરેથી ઇરાન, અરબસ્તાન, મિશ્ર ઈત્યાદિ દેશોમાં ભારતીય માલને નિકાશ ચતે હતા. એ બંદરની સમૃદ્ધિ સમસ્ત ભારતના ગૌરવને વિષય થઈ પડયો હશે. એજ બંદરેથી સદીઓ પહેલાં લાટ-અપરાન્તના કુશળ નાવિકોએ દૂર સુદૂર પૂર્વમાં જાવા સુમાત્રામાં ભારતનું ગૌરવ વધાર્યું હતું અને સામ્રાજ્ય સ્થાપિત કર્યું હતું.
સુપરક બંદરના મુખદ્વાર પર એક કિલે હતે. એ દુર્ગના ઉપરના બુરજ પરથી ઘણે દૂર સુધી સમુદ્ર પર દષ્ટિ નાંખી એક પ્રહરી હમેશ બેસી રહેતું હતું. સમ્રાટ પુલકેશીના જમણે હાથ સો કુશળ વીર સહદેવ એ દુર્ગને રક્ષક હતા. સહદેવના હાથ નીચે પાંચ સહસ્ત્ર કુશળ નાવિકેનું સૈન્ય હતું. સહદેવના શીલ, સ્વભાવ અને કાર્યતત્પરતાને લીધે સુપરકના નાગરિકે પોતાને સુરક્ષિત સમજતા હતા. સહદેવ જનતાને તેમજ સમ્રાટનો પ્રિયપાત્ર હતો.
મહારાજ, હું સુપરકથી આજે એક મહત્વની ખબર લઈ આવ્યો છું. દૂતને મોકલવાનું અયોગ્ય ધાર્યો માટે સ્વયં આવ્યો છું.”
“શું ખબર છે?”
“મહારાજ, અરબસ્તાનમાં એક નવા ધર્મને ઉદય થયો છે એ તે આપણને પહેલાં ખબર મળી હતી.”
શાખનું પાંચમું અને છેલું સાધન Book-credit છે. વર્તમાન યુગમાં ઘણો ખર આર્થિક વ્યવહાર શાખથી જ કરવામાં આવે છે. અમુક સમયને અંતે પરસ્પરથી જ હિસાબો ચકખા કરી માત્ર બાકીની લેવડ-દેવડ કરવાની રહે છે. આ સાધનથી પ્રત્યેક સદા વખતે કે પ્રત્યેક આર્થિક વ્યવહાર માટે નગદ નાણાંની આવશ્યક્તા રહેતી નથી. સેદાની કિંમત ચોપડાઓમાં નેધાય છે અને અમુક સમય માટેના પરસ્પરના થયેલા સદાઓની કિંમત એકબીજાની સાથે સરખાવતાં બાકીમાં વધારા-ઘટાડા પૂરતું જ નાણાંની લેવડ-દેવડ કરવાની રહે છે.
શાખને શકય બનાવતી મુખ્ય બે સંસ્થાઓ છે. (૧) બેંક અને (૨) Clearing Houses.
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com
Page #39
--------------------------------------------------------------------------
________________
વિશ્વાસઘાતી !.૩૧
“હા, પણ તેનું શું?”
“મહારાજ, એ ધર્મના અનુયાયીઓ સર્વત્ર કેર વર્તાવી રહ્યા છે. પારસ એઓના હાથમાં આવી ગયું છે અને ગાંધાર પર પણ એઓની કર દષ્ટિ પડી છે. ”
“પરંતુ ગાંધારરાજ કાંઈ નિર્બળ નથી.”
“હા મહારાજ, ગાંધારનરેશે હાલ તુરત તે એ વિકટવાહિનીને અટકાવી છે, પરંતુ એઓના ધર્મગુરુઓએ સમુદ્રમાર્ગે ભારતમાં પ્રવેશ કરવાનું વિચાર્યું છે.”
“તને એ વાત કોણે કહી?”
“મહારાજ, મારે ગુપ્તચર શ્રીધર અરબસ્તાનનાં વહાણમાં આ વખતે ખાસ ગયો હતે. તે એમ પણ ખબર લાવ્યો છે કે સૌવીર (સિંધુ) પ્રદેશ પર ચડાઈ કરવાની એમના ધર્મગુરુઓની ઈચ્છા હતી પરંતુ અમુક વેપારીઓએ આપણાં બંદરોની સમૃદ્ધિનાં વખાણ કર્યા છે માટે એમને વિચાર આ તરફ ફર્યો છે.”
તું શું કરવા માંગે છે?”
“મહારાજ, આપણું જળસેનાને તૈયાર રાખી સમુદ્રમાં ફરતી મૂકી દેવી જોઈએ. દર્શની સેનાની સંખ્યા ત્રણ ગણી કરવી જોઈએ. બંદરમાંના પ્રત્યેક વિધમાં વેપારી પર નજર રાખવા હું શ્રીધરને કહી દઉં છું.”
કઈક વિચારી સમ્રાટ બોલ્યા, “સહદેવ, તારે વિચાર મને પણ માન્ય છે. પરંતુ જળસેનાના એક ભાગને સંસ્થાન (સંજાણ) ના બારામાં રાખી મૂકે એ વધારે ઠીક થઈ પડશે.”
“હા મહારાજ, આપનો વિચાર ઉત્તમ છે. હું સાગરભટ્ટને આદેશ આપી દઈશ.”
સહદેવ, ધ્યાન રાખજે આ કટીમાં આર્યાવર્તના સમ્રાટ હર્ષને પરાજિત કરવાથી મળેલું નૈરવ ભૂંસાઈ નહિ જાય?”
“મહારાજ, સહદેવને પ્રાણ રહેતાં સુર્પારકનું ગૌરવ જશે નહિ!”
આર્યાવર્તમાં સમ્રાટ શ્રીહર્ષનું તથા દક્ષિણાવર્તમાં સમ્રાટ પુલકેશીનું સામ્રાજ્ય હતું. અરબસ્તાનમાં ઇસ્લામને ઉદય થઈ ચૂકયો હતે. અને મદોન્મત્ત ઈસ્લામી સેનાએ પારસ, ફિલીસ્તાન, મિશ્ર, ટ્રીપલી, સીરિયા ઈત્યાદિ રાયે જમીનદોસ્ત કીધાં હતાં. ભારતવર્ષની કીર્તિ અને સમૃદ્ધિથી આકર્ષાઈને ખલીફાઓએ ભારત પર દષ્ટિ નાંખી. આર્યાવર્તના પ્રબળ સમ્રાટ હર્ષની સેનાને હરાવવી અસંભવિત જાણે એ તરફને વિચાર પડતો મૂકાય. હજુ ગાંધાર અને કાબુલનાં હિંદુ રાજ્ય ભારતને માટે રક્ષકરૂપ હતાં. સમુદ્રમાર્ગે સુપરક પર ચડાઈ કરવાની ખલીફાઓની મહત્વાકાંક્ષા જાગી. તે માટે ખલીફાના જાસૂસ અને વેપારીઓ બધી સામગ્રી એકઠી કરવા લાગ્યા.
“દેવ, અરબસ્તાનના ઉમરશેઠ આજે આપને મળવા આવ્યા છે.”
કારણ!” “કાલે તેમનાં વહાણ અરબસ્તાન જવાનાં છે અને તેઓ પણ જવાના છે.” “વારૂ, એમને અંદર લઈ આવ.” ઉમાશેઠને અંદર લાવવામાં આવ્યા. તેઓ ઊંચા કદના એક આરબ હતા.
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com
Page #40
--------------------------------------------------------------------------
________________
સુવાણ થશાખ ૧૯૯૬ “સલામ, સહદેવજી. હમે કાલે પાછા જઈએ છીએ. આપને સલામ કરવા આવ્યો છું.” , “ઠીક, તમે સુખરૂપ જઈ પહેચે એ પ્રભુ પાસે માગું છું. મારી ઈચ્છા પણ જુદા જુદા દેશો જેવાની થાય છે, પરંતુ કર્તવ્યવશ લાચાર છું.”
હમારે અરબસ્તાન એકવાર તમે જરૂર જુઓ સહદેવજી, હમારા ખલીફા પણ તમને મળી ઘણા ખુશ થશે.”
“ઉમરશેઠ, મરે એ સૌભાગ્ય કહેવાય કે તમારા ખલીફાને પણ મારે માટે લાગણી છે.” “સલામ, સહદેવજી હું હવે રજા લઈશ.” “વાર.”
પ્રાતઃકાળમાં જ ઉમરશેઠનાં વહાણો સઢ ચડાવી સુપરકનું બંદર છોડી ચાલી નીકળ્યાં. છેલ્લે બુરજ વટાવતાં વહાણો પરથી નાવિકને શબ્દ ધીમો થતો જતે હો.
સહદેવ હજુ પ્રાતઃસ્નાન કરવાની તૈયારી કરતે હતું ત્યાં તે દેડતા ભૂલે આવી ખબર આપી કે શ્રીધર મળવા આવ્યો હતો અને અગત્યનું કામ છે એમ જણાવ્યું હતું. સહદેવે તેને અંદર મેકલવા કહ્યું.
“દેવ, ઉમરશેનાં વહાણેને અટકાવવાની આજ્ઞા કરે અને ભૂધરને નજરબંધ કરે.”
“દેવ, ભૂધરે કાલે ઉમરશેઠને આપણા સમુદ્ર કિનારાનું માનચિત્ર અને બીજી ખાનગી બાબતે આપી છે અને બદલામાં પાંચ હજાર સુવર્ણમુદ્રા લીધી છે.”
“એનો પુરા શું?”
દેવ, મિત્રસેન ગુપ્તતચરે પિતે એ વાત સાંભળી છે. કાલે રાત્રે ઉમરશેઠ ભૂધરને ઘેર ગયા હતા અને મોડી રાત્રે બહાર નીકળ્યા. મિત્રસેને છૂપાઈને વાત સાંભળવા પ્રયત્ન કીધે પરંતુ સ્પષ્ટ સાંભળી ન શકો.” • “તે રાત્રે કેમ ખબર ન આપી?”
દેવ, મિત્રસેનના હાથપગ બાંધી કોઈ માણસે તેને અંધારી ગલીમાં નાંખી દીધે હતો. તે સવારે છૂટી દેડો આવ્યો છે.”
કંઈક વિચારી સહદેવ બોલ્યા:
“વારૂ, જળચર (નૈકાનું નામ) ને ઉમરશેઠનાં વહાણનો પીછો પકડવા કહે. ભૂધરના ઘરની ચારે તરફ પ્રહરી મૂકી દે. ભૂધરને તેમજ મિત્રસેનને મારી સમક્ષ લાવવા કહે”
જેવી આજ્ઞા.”
“ભૂધર,” સહદેવ બોલ્યા, “તે ઉમરશેઠને આપણા સમુદ્રનું માનચિત્ર આપ્યું છે એ વાત ખરી છે?”
કેણ કહે છે?” મિત્રસેને એ વાતને સાક્ષી છે.” “કઈક વિચારી ભૂધર બોલ્યા, “એ વાતને પુરાવો શું છે?”
ઉમરશેઠનાં વહાણે પકડાય તો સબૂત પુરા હાથ આવશે.” મિત્રસેન છે. “સહદેવજી” ભૂધર બે, “હું કોઈપણ જાતને બચાવ કરી તે તે તમારે ગળે
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com
Page #41
--------------------------------------------------------------------------
________________
વિશ્વાસઘાતી - ૩૩
ઊતરશે નહીં, પણ એટલું ધ્યાન રાખો કે મિત્રસેનને હાથપગ બાંધી નાંખી દેનાર વ્યક્તિ સહેલાઈથી તેની હત્યા પણ કરી શકતે.
""
શેડુંક મૌન સેવ્યા પછી સહૂદેવ એક્લ્યા, 'વારુ, ભૂધર તને સમ્રાટની પાસે ન્યાય મેળવવા મેાકલું છું. '
શે
સહદેવની ચિંતા વધવાનું કારણ એ પણ હતું કે મરશેઠનાં વહાણાને જળચર પકડી શકયું નહિ. ભૂધર માનચિત્રોની ખાખતમાં કંઈ પણ ખુલાસા કરવાની સ્પષ્ટ ના કહી હતી. સહદેવ સંસ્થાન, નારગાલ, વસઈ અને દહાણુકા (દેણુ)નાં સામુદ્રિક ચાણાના મિી દેખરેખમાં પડયા. ભૂધરને મિત્રસેન સાથે સમ્રાટ પુલકેશીની પાસે મેકક્લ્યા.
८
‘ભૂધર, ’ સમ્રાટ ખેલ્યા; તે ઉમરોઠને માનચિત્રો આપ્યાં હતાં ?”
'હા મહારાજ.
‘ભૂધર, ભારતવર્ષમાં નરાધમા ઉત્પન્ન કરવાની ફળદ્રુપતા આવી કોઈ છે એની મતે
ખબર ન હતી. '
‘ મહારાજ !’
‘ચૂપ, તું જાણે છે—વિશ્વાસધાત લૌકિક તેમજ પારલૌકિક દષ્ટિએ અક્ષમ્ય પર છે ! હા મહારાજ, પરંતુ એ વિશ્વાસધાતના મૂળ કારણ પરથી સાચેા ન્યાય આપી શકાય.' ‘શું તું એમ કહેવા માગે છે કે વિશ્વાસધાત કરવાને તને કંઇ મહત્ત્વનું કારણુ મળ્યું હતું ?? ‘ મહારાજ, મારા કાઇ પણ પ્રકારના બચાવ કરતાં પહેલાં તમારી પાસે એક યાચના કરૂં છું,’ • વિશ્વાસધાતીની યાચનાને સ્વીકાર થવા નહીં જોઇએ મહારાજ' એક સભાસદ ખેલ્યા. મિત્રસેને તેમાં ટહુકા પૂર્યાં. સમ્રાટ ચૂપ બેઠા. ચેાડીવારે તે ખેલ્યા, ‘ભૂધર જ્યાંસુધી મને તારી પૂર્વની સુંદર સેવાઓની સ્મૃતિ છે ત્યાંસુધી તને મૃત્યુદંડ તેા નહીં જ આપું. પરન્તુ તારે યાવજ્જીવન કારાગૃહમાં રહેવું પડશે !’
* મહારાજ, આપની દયા અસ્થાને નથી એના પુરાવા મળી જાય એજ પ્રભુ પાસે માગું છું.'
-
‘મહારાજ' સહદેવ મેલ્યા, અરબસ્તાનનાં વહાણેાના કાલે આપણા તટ પર આક્રમણ કરવા આવી રહ્યો છે.
તેં તેના સ્વાગતની શી તૈયારી રાખી છે?
‘ મહારાજ, વસઈના દૂર્ગ પર પ્રતિષ્ઠાન પાંચ સહસ્ર પ્રબળ ધનુર્ધારીએ. મહાસાગરના એક એક બિંદુ પર નજર રાખી શત્રુની પ્રતીક્ષા કરી રહ્યા છે. '
‘ સંસ્થાનનું રક્ષણ કેમ થશે ? ’
‘ મહારાજ, સંસ્થાનમાં આપણા ચુનંદા નાવિકાના કાલા રાખ્યા છે અને પારદા (પાર) ન્દીના મુખ પાસે ક્રાશલના ત્રણ સહસ્ર કુશળ સૈનિકા છે. દાહાણુકા (દેહણ) નદીના મુખ પાસે વનમાં આંધ્રના ત્રીસ સહસ્ર કુશળ ખડ્ગયુ કુશળ સૈનિકા મૂકવા છે. '
‘રામનગર તથા વિજયર્ગમાં લાટના આભીરાની સેના જરૂર રાખજે, તને યાદ હશે કે એજ આભીરાના પૂર્વજોએ શકાને હંફાવ્યા હતા. '
હા, મહારાજ, એ વાત ધ્યાનમાં જ છે. પરંતુ મને એક વાતની સમજણુ નથી પડતી. ' ‘કઈ વાતની ?’
* આારખાના કાઢ્યા પારદા નદીના મુખ તરફ કેમ જઇ તો છે ! ત્યાં તે તે
૫
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com
Page #42
--------------------------------------------------------------------------
________________
કુર “ સુવાસ દેશાબ ૧૯૯૬
..
:
કાળમુખમાં જઈ રહ્યા છે. ત્યાં અને સંસ્થાનની પાસે ઊતરવાની સલાહ કાણે આપી હરી ‘ભૂધરનું માનચિત્ર ત્યારે શું ખાટું હતું ?'
‘ મહારાજ, મને કંઈ સમજણ પડતી નથી. -વારુ મહારાજ, હવે શત્રુ પર આક્રમણુ રીએ છીએ.''
૧૦
ઉમરોઠને મળેલા માનચિત્રને આધારે આરબ-નૌકાએ સંસ્થાન, દાઢણુકા અને પારદા પાસે આવી પહાંચી. તટ શાંત હતા. આરોને લાગ્યું કે સહેલાઈથી ઊતરી સ્થળ પર પોતાનું આધિપત્ય સ્થાપી શકાશે. ‘અલ્લાહો અકબર'ના અવાજે અપરાંતના કિનારા ગજાવી મૂકયા. સંસ્થાનમાં ઈસ્લામી સેનાને ઊતરતાં વાર લાગી નહીં. એકાએક સમ્રાટ પુલકેશી જય ’–‘હરહર મહાદેવ’ના જયધેાષની સાથે ચાલુકસેના આરમે પર તૂટી પડી. આરખે ચમકથા. પારદા નદીના મુખમાં સતાયલા વઠ્ઠાણાના કાફલા હવે દેખાવા લાગ્યા અને સહદેવના કુશળ નાવિકાએ આરએ)ની નૌકાએ ઘેરી લીધી.
આારમાની સેના છિન્નભિન્ન થઈ ગઈ. ચાલુકયોને આ વિજય ઇતિહાસમાં એક સુવર્ણપૃષ્ઠ તરીકે શાભે છે. આરાના સેનાપતિ તથા ઉમરશેઠ કેદ પકડાયા. મરશેડ પર આરબ-સેનાપતિ પુષ્કળ ગાળા વરસાવતા હતા. કેદખાનામાં પણ તે અપશબ્દો ખેલતા હતા.
૧૧
દોજખના કુત્તા, શું તને ખબર ન હતી કે કાક્ીરાની કૌજ આ જગ્યાએ
સંતાયશી હતી? ’
"
‘જનાખ, મારા નકશા બરાબર છે. એ જગ્યાએ ૌજની જગ્યા બતાવેલી નથી. ' ‘એ નકશા તને ણે આપ્યા?'
જનામ, એ નકશા એ રાજના ખાસ નકશા બનાવનારે આપ્યા છે. એ ખાટા નહીં હાય !'
તા પછી શું તે ફૂટી ગયા છે કે શું?'
'
અલ્લાહ જાણે, કાીરાના ભરાસા શું ?'
પણ પહેલા નકશા ક્રમ સાથે નહીં લીધે ?'
*તે ખેાટા હતા માટે ફેંકી ખરા નકશા લીધા. ’
‘ બેવકૂÝ, તું ખકાલ જ રહ્યો. પહેલા નકશા જ ખરા હાવા જોઈએ.'
મરશેઠ માન ધારણ કરી ખેડા.
૧૨
સમ્રાટને મિત્રસેનના આપદ્માતની ખબર મળી તથા મંદી આરખેની વાતનું ધારણ મળ્યું ત્યારે સત્વર ભૂધરને કારાગારમાંથી સભામાં લાવવાના તેણે હુકમ કીધા.
ભૂધર. આથ્યા. તેના મુખ પર અપૂર્વ શાંતિ હતી. તેણે આવીને મહારાજને નમન કીધું, ભૂધર તું ખરેખર કહે કે ઉમેરશેઠની પાસે કયું માનચિત્ર ગયું હતું ?' ‘ મહારાજ, એ જ માનચિત્રના આધારે આરખાનું આક્રમણ થયું છે. ' પરન્તુ આરખસેના સંસ્થાન અને પારદાના મજબૂત અને ગુપ્ત દૂર્ગામાં મૂર્ખાની માફક કપાવા નહીં આવે.’
• મહારાજ તેને ખુલાસા મિત્રસેનને પૂછે !' ‘ભૂધર, તને ખબર હશે કે મિત્રસેને આત્મહત્યા કરી છે. ’ * મહારાજ, વિશ્વાસધાતીતા અંત ખીજે શુંઢાય ?'
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com
Page #43
--------------------------------------------------------------------------
________________
વિશ્વાસઘાતી -૫ સમસ્ત સભા ચમકી. વિશ્વાસઘાતી કેણ? ભૂધર, કે મિત્રસેન ! “ભૂધર, તું સ્પષ્ટ કહી દે કે આ બધી રમત શું છે?”
“ મહારાજ, મિત્રસેન તમારો વિશ્વાસપાત્ર હતું, પરંતુ એ મહા ભયંકર અને નીચે હતા. સહદેવની જગ્યા એને જોઈતી હતી. એણે ઉમરશેઠને આપણે સમુદ્રતટનું ખરું માનચિત્ર આપ્યું હતું.'
શું કહે છે!” “હા, મને એ વાતની ખબર પડી ત્યારે એ માનચિત્ર અરબસ્તાન રવાના થઈ ચૂકયું હતું.’
સમસ્ત સભા ઊંચે મને વાત સાંભળતી હતી. મહારાજ, મેં એને પ્રતિકાર કરવાની આ જ યુક્તિ કાઢી.” કઈ યુતિ?'
ઉમરશેઠને મેં બરાબર વિશ્વાસપૂર્વક મિત્રસેનનું માનચિત્ર બટું છે એમ ઠસાવ્યું, અને મારું માનચિત્ર આપ્યું. હું જાણતો હતો કે આપણી એ જાળમાં આવી એક પણ આરબ જીવતે નહીં જાય.'
“શાબાશ, પણ તે એ બાબતની વાત કેમ કરી નહીં ?'
મહારાજ, પણ મને સમય મળ્યો નહીં. મિત્રસેનને ખબર પડી કે તેની દેશદ્રોહિતા બહાર પડી જાય તેમ હતું માટે મને બંદી બનાવડાવ્યો.”
સર્વે ચૂપ હતા.
મહારાજ, મારે બચાવ અને મારી દલીલ કાઈને ગળે ઊતરતે નહિ અને મે બચાવ કરે વ્યર્થ ધાર્યો. મેં એ તરફ સંકેત કીધું હતું કે જે માણસે મિત્રસેનના હાથપગ બાંધ્યા હતા તે માણસ તેની હત્યા પણ કરી શકતે.'
ભૂધર, અને જો ઉમરશેઠનાં વહાણુ પકડાયાં હોત તો ?”
મહારાજ, એમાં આપણને લાભ થત નહી ! આરબોનું આક્રમણ તે થવાનું જ હતું અને જે ઉમરશેઠ પકડાતે તે આક્રમણ ખરા માનચિત્રને આધારે થતે તે આપણું ભાવિ ભયમાં હતું.”
સભાસદ અને સમ્રાટ એક અદભુત આનંદને અનુભવ કરવા લાગ્યા. એકાએક સમ્રાટ બોલ્યા, “ભૂધર, અને જો વિશ્વાસઘાતના આરોપસર તને દેહદંડ દીધા હતા તે ?”
મહારાજ, આ દેહનું પતન સામ્રાજ્યના રક્ષણ માટે થાય તેનાથી વધારે ગૌરવમવ મૃત્યુ શું હોઈ શકે? હા, પરંતુ મિત્રસેનનો કેયડો અણઉકેલ્યો રહી જાતે.”
સમ્રાટે ભૂધર તરફ જોયું. ભૂધરના મુખ પર ગૌરવભર્યું સ્મિત હતું. “સમ્રાટ પુલકેશીની જય'ના જયનાદ સભા ગુંજી ઉઠી. સમ્રાટે ઊઠીને ભૂધરને આલિંગન કીધું.
“આજથી ભૂધર તું સામ્રાજ્યને સ્થભ કહેવાશે.”
“સમ્રાટની જય'-ભૂધર સેનાપતિની જય” ના જયનાદ સંભળાવા લાગ્યા, અને દૂર સુદૂર સુરતના બંદર પર, સાગરના વક્ષસ્થળ પર આંખે માંડી બેઠેલા સહદેવને એ જયનાદે પશ્ચાતાપનાં આંસુ પાડતા બનાવી દીધો. ( વિશાળ સમુદ્રના તરંગમાં પણ એ જયનાદે રફૂર્તિ આણું અને એ સંદેશે અરબસ્તાન પહોંચાડવાને સ્પર્ધા કરતા તરંગે એક પછી એક દોડવા લાગ્યા. એ વિજયના ફળસ્વરૂપ બીજા ત્રણ વર્ષો સુધી અપરાન્તને કિનારે યવનોને માટે ભયનું કારણ બન્યો હતો,
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com
Page #44
--------------------------------------------------------------------------
________________
અનેક જાકારી વહેમમાં એક ભયંકર વહેમ
શીતળાની રસી
મિનલાલ
“વૈધવિદ્યાના નિષ્ણાત તરીકે હું ખાત્રીપૂર્વક જાહેર કરું છું કે શીતળાની રસી મુકાવવી એ સમજશક્તિનું પણ અપમાન કે મૂળમાં જ એ એક વહેમ છે; કલ્પના કે ક્રિયા અને સ્વરૂપમાં એ અવેજ્ઞાનિક છે અને પરિણામમાં એ નિરુપયોગી ને ભયંકર છે.”
ડે. હાઇ એમ. ડી. છેલ્લા કેટલાક મહિનાથી પશ્ચિમ-હિંદમાં શીતળાને રેગ ફાટી નીકળ્યો છે. આ રોગથી બચવાને પ્રજાને શીતળાની રસી મુકાવવાની અને તે મુકાવેલ હોય એવાંએ તે ફરી મુકાવવાની આગ્રહભરી સલાહ આપવામાં આવે છે. આ સલાહ કેટલી વજૂદભરી છે તે સમજવાને પ્રજાએ એ રેગ અને રસીને ઇતિહાસ જાણું આવશ્યક છે.
શીતળા, બળિયા કે માતા એ એક ઊડત, ચેપી અને ભયંકર રેગ છે. બીજા રોગો કરતાં આ રોગનું મૃત્યુપ્રમાણ વધારે છે અને ઘણી વખત તે તે શરીર પર મૃત્યુ કરતાં પણ ભયંકર એવી ખેડખાંપણો મૂકતે જાય છે. હજારો વર્ષોથી આ રોગ પ્રજાને પીડતે. આવ્યો છે પણ છેલ્લા થોડાક સૈકાથી એ પ્રમાણ ઘણું જ વધી ગયું છે.
ઓરી, અછબડા, પાણી ઝરો, મેતી અને શીતળા એ એવા રોગ છે કે જેમાં તાવ સાથે શરીર પણ દાણું કે ફલા ફૂટી નીકળે છે. આ તાવ, દાણા કે ફલા એ શરીરમાં વધી પડેલી વિકૃત ગરમીને ઝરી જવા માટે કુદરતી શારીરિક માર્ગ છે. આ શગો શારીરિક કુશળતા જાળવી રાખીને શાંતિથી પસાર થઈ જાય અને કોઈને પણ એને ચેપ ન લાગે તે માટે હિંદી પ્રજાએ સંરક્ષણાત્મક ઉપાય યોજી રાખેલા છે. મેતીઝરે અને શીતળા એ વધુમાં વધુ ઉગ્ર અને ચેપી રોગ હાઈ એના દરદીઓને અલાયદા ખંડમાં રાખવામાં આવતા; ખંડની ચારે બાજુએ રેશમી [ચેપને ફેલાતો અટકાવવામાં રેશમ એ એક મહત્વનું સાધન છે.] પાદા લટકાવાતા; રોગીને સંપૂર્ણ શાંતિ અપાતી, એની ગરમીને ઓછી કરવા માટે શરીર પરના દાણાને સહેજ પણ ઈજા ન થાય તે રીતે શાંત નૈસર્ગિક ઉપાય અજમાવાતા. શીતળા એ ગરમીને રોગ હોઈ તેને ઠંડું પાડવાને એ રેગના ખરા ઋતુકાળમાં તેના માનમાં એક દિવસ પાળી ને દિવસે ઠડું ભોજન કરવામાં આવતું. તે જ દિવસે તે રેગની અધિષ્ઠાત્રી દેવીના માનમાં મેળો ભરાતે અને હજી પણ એ ક્રમ કયાંક ક્યાંક ચાલુ છે.*
* આ પરિસ્થિતિ વૈજ્ઞાનિક યુગમાં ભલે એક વહેમ ગણાય પણ તેની પાછળ કેટલુંક બળ તો ય જ છે. આ વર્ષે આ રોગ ઓછેવત્તે અંશે પશ્ચિમ-હિંદ પર પથરાય છે છતાં તેનું ખર જ કાર-ગુજરાતમાં છે, અને એ આશ્ચર્ય છે કે એ જર ત્યારે જ વધારે જણાયું છે કે જ્યારે ઉત્તર ગુજરાતમાં શીતળાની અધિષ્ઠાત્રી તરીકે મનાતી કુંપટની શીતળામાતાની મૂર્તિ કંઇક પ્રાકીપ ના મારે ધી વળી ગયેલી છે
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com
Page #45
--------------------------------------------------------------------------
________________
શીતળાની રસી - ૩૭ તુર્કસ્તાનમાં આ રોગને જીવનને એક અનિવાર્ય રોગ ગણવામાં આવેલ. પરિણામે એ રોગ જેમ વહેલો અને મંદ સ્વરૂપમાં નીકળે તેમ ત્યાં સદભાગ્ય લેખવામાં આવતું. આ કારણે એ દેશમાં, બાળકને, જેમને એ રોગ શાંત સ્વરૂપમાં નીકળ્યો હોય તેમના સંસર્ગમાં મૂકવામાં આવતાં અને એમને એ રીતે કૃત્રિમ પ્રકારે શીતળાનો રોગ કઢાવવામાં આવતું. ૨૭૨૧ મા તુર્કસ્તાનમાં રહેલાં લેડી મોન્ટેગ્યુએ પિતાનાં બાળકે પર આ પ્રયોગ અજમાવ્યો અને તે પ્રયોગ સફળ બનતાં તેમણે ઈગ્લાંડમાં પણ કૃત્રિમ રીતે શીતળા કઢાવવાની એ માન્યતાને પ્રચાર કર્યો.
- ૧૭૭૪ માં બેન્જામીન જેસ્ટી નામના એક ખેડૂતે જોયું કે ગાય દેહનારીઓને શીતળા જે એક બિનનુકશાનકારક સાદે શગ નીકળે છે અને તે પછી તેવી વ્યક્તિઓને શીતળા નીકળતાં જ નથી. આ પરથી તે માણસને ભયંકર શીતળામાંથી બચાવી લેવાને ઘરગથ્થુ રીતે તેમના પાસે ગાયે દેવરાવતે.
૧૮૦૦ માં જેનર નામને એક હજામ, અને સાથે જ ઊંટવૈવ, ગોશીતળાના અદભુત શાસ્ત્ર સાથે બહાર પડે. તેણે બુલંદ અવાજે જાહેર કર્યું કે ગાયના આંચળ પર ગાશીતળાનો રોગ થાય છે અને ગાય દેહનારીઓ એ રોગના સંસર્ગમાં આવવાથી એમને પાછળથી શીતળા નીકળતાં નથી, માટે જે બીજા માણસને એ રોગની રસી આપવામાં આવે તે તેમને પણ પાછળથી શીતળા ન નીકળે. પણ આ જાહેરાતના ઉત્તરમાં ગૌદાકતરોએ જેનર સમક્ષ સંખ્યાબંધ એવા દષ્ટાંત રજુ કર્યા જેમાં ગાય દેહનારીઓને પણ પાછળથી શીતળા નીકળેલ હેય. આ પરથી જેનરે ગો–શીતળાના બે પ્રકાર પાડયા. એક સાદ, બીજે વિશિષ્ટ ઘેડાના પગ પર ગ્રીઝ નામે એક ભયંકર દર્દ થાય છે એ દર્દના સંસર્ગમાં આવવાને પરિણામે ગાયને નીકળતાં શીતળાને તેણે વિશિષ્ટ ગોશીતળાના નામે ઓળખાવ્યાં. આ વિશિષ્ટ ગાશીતળાની રસી મુકાવવાથી શીતળા ન જ નીકળે એ તેણે સિદ્ધાંત તાર. પણ આ રસીમાં ઘેડે ને ગાય બંનેના રેગનું મિશ્રણ હતું. પ્રજા પોતાનાં અને પિતાનાં બાળકના અંગમાં ઘેડાને રોગ દાખલ કરવા તૈયાર નહતી. પરિણામે દાક્તરેએ જેનારને વિનતિ કરી કે તે જે ઘડાની વાતને બાજુએ નહિ મૂકે તે રસીનો પ્રચાર થઈ શકશે નહિ અને એમના ધંધાદારી લાભ પર પાણી ફરી વળશે. આ પરથી ઘોડાના રંગની રસી પર પડદે પ. એક વખત રસી ટંકાબે લાભ ન જણાય તો તે બીજી-ત્રીજી વખત ટકાવવાની જરૂરિયાતને પણ જેનરે મહત્ત્વ આપ્યું. બ્રિટિશ પાર્લામેન્ટ જેનરને શીતળાની રસીની ઉપરોક્ત શોધ અને તેના પ્રચાર માટે ત્રીસ હજાર પાઉડની મદદ કરી.
જેનરની માન્યતા એવી હતી કે માણસને જિંદગીમાં શીતળાનો રોગ એકજ વખત થાય છે અને ગોશીતળા એ એક પ્રકારનો શીતળા જ છે જે તેના સંસર્ગમાં આવી જાય તેને પછીથી શીતળા ન જે નીકળે. પણ આ વિચારમાં તે એક વૈજ્ઞાનિક દ્રષ્ટિબિંદુ ભૂલી મયો કે ગોશીતળા અને માનવશીતળાને કશો સંબંધ જ નથી. માનવશીતળા સ્ત્રી-પુરુષને ગમે તે વયે થાય છે, તેમાં આખા શરીર પર ફોલ્લા નીકળે છે, તે ચેપી અને ઊડતો રોગ છે.
જ્યારે ગોશીતળા એકલી દૂઝણી ગાયને થાય છે, તે આંચળ પરજ દેખાવ દે છે અને તે પણ ફેલારૂપે તે નહિ; અને એ ઊડત કે ચેપી રોગ પણ નથી, તે સ્પર્શથી જ એકબીજાને વળગે છે.
આ પથકરણ પછી દાતોને શીતળાનું તૂત ચમાવવું મુશ્કેલ લાગ્યું. પણ એ કારણે
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com
Page #46
--------------------------------------------------------------------------
________________
૩૮ સુવાસ : વૈશાખ ૧૯૬ તેમણે રસીને લાભદાયી ધંધો પડતે તે ન જ મૂક્યો. તેમણે હવે જે બાળકને મંદ શીતળા નીકળ્યાં હોય તેમના હાથ પરની રસી બીજાઓને આપવા માંડી. પણ આવી રસી પૂરતા પ્રમાણમાં મળે નહિ અને જે બાળકના હાથ પરથી એવી રસી લેવાઈ હોય તેના શરીરમાં રહેલા બીજા ચેપી રોગોને પણ પ્રચાર થવા માંડે–આ કારણે આ પ્રયોગ પણ મુશ્કેલ જણાય. છેવટે તેમણે વાછરડાંઓને રસીથી શીતળાને રોગ લાગુ પાડી, તે રેગના પુરૂની રસી બનાવી, તેનો ઉપયોગ કરવા માંડે અને હજી પણ એ ઉપયોગ એજ સ્વરૂપમાં ચાલુ છે.
આ રસી બનાવવાને વાછરડાને પકડીને ટેબલ સાથે બાંધવામાં આવે છે. પછી એના વાળ કાઢી નાંખી તેના શરીરને ઘસીને ચકચકતું બનાવવામાં આવે છે. તે પછી એ શરીર પર ૧૨૦ ઠેકાણે ભાલાના જખમ કરવામાં આવે છે. એ જખમમાં શીતળાની ઝેરી રસી પૂરી એ વાછરડાને આઠ દિવસ સુધી, એનું માથુ દિવાલ સાથે ઊંચું બાંધી રાખી, તબેલામાં પૂરી મૂકવામાં આવે છે. પરિણામે વાછરડાના શરીર પર ફેલ્લાઓ થાય છે અને એ ફેલાઓને દબાવી તે નીચોવી નાંખવામાં આવે છે. એમાંથી જે પરૂ કરે છે તેને ગલીસરીનમાં સાચવી રાખવામાં આવે છે. ને પછી ઊગતી પ્રજાને શીતળાના રોગમાંથી બચાવી લેવાના નામ નીચે તેના હાથમાં એ પરૂ ભરેલા સેયા ઘોચવામાં આવે છે.
શીતળાની જેમ ટાઈડિ અને પારટાઈફેડ [મતીઝરાના જ અમુક પ્રકાર ] પણ જિંદગીમાં એક જ વખત થાય એવી માન્યતા ચાલે છે. એટલે પ્રજાને શીતળાની જેમ એ રોગમાંથી બચાવી લેવાને એની પણ રસી અપાય છે. સૈનિકોને માટે તે આ રસી મુકાવવી એ અનિવાર્ય રીતે જરૂરી ગણાય છે.
આ રસી બનાવવાને ટાઈફેડના દરદીને દસ્તમાં પાણી ભેળવી, તેને પીચકારીથી ઘેડાના શરીરમાં ભરી, ઘેડાને એ રોગ લાગુ પાડવામાં આવે છે; પછી વાછરડાની જેમજ ઘેડાને સાવી એને પરૂને ટાઈડની રસી તરીકે ઉપયોગમાં લેવાય છે.
પણ જેમ જેમ વખત વીતો ગયો તેમ તેમ છે. વીલિયમ ઓસ્કર ને ડો. કેગર જેવાનાં સત્તાવાર પ્રમાણેથી શીતળા કે મોતીઝર જિદગીમાં એક જ વખત નીકળે છે એ માન્યતા ખોટી નીવડવા લાગી. પરિણામે દાક્તરોએ રસી વારંવાર મુકાવવાની જરૂરિયાત પર ભાર મૂકો. ને એમ કર્યા છતાં જ્યારે એવા રસી મુકાવનારાઓને એ રોગ લાગુ પડવાજ લાગે ત્યારે દાક્તર પાસે એક જ દલીલ રહી અને તે એ કે રસી બરોબર નહિ મુકાણી હોય માટે તે ફરી મુકાવવી.
જેનરે રસીની શોધ કર્યા પછી તરત જ ઈગ્લાંડમાં એક ખાનગી દવાખાનું ખેલવામાં આવેલું અને એવી જાહેરાત કરવામાં આવેલી કે આ દવાખાનામાં રસી મુકાવનાર વ્યક્તિને જે ફરી શીતળા નીકળે તે તેને પાંચ ગીનીનું ઈનામ આપવામાં આવશે. પણ અનેક માણસોને પાંચ પાંચ ગીનીનું ઇનામ આપીને આ દવાખાનું બિચારું બેસી ગયું. પરિણામે એ પ્રવૃત્તિ કંઈક મંદ પડી ગઈ. પણ જેનરને ઉત્સાહ અને રસીના હિમાયતીઓની હીલચાલથી બ્રિટિશ પાર્લામેન્ટમાં આ પ્રશ્નની છણાવટ કરવામાં આવી. અને પાર્લામેન્ટ રસી મુકાવવા ઈચ્છનારને સગવડતા કરી આપવાને ૧૮૦૮માં વાર્ષિક ત્રણ હજાર પાઉંડના ખર્ચને મંજુરી આપી. એ પછી તરત જ તે અંગે સાત સ્થળે ખેલવામાં આવ્યાં ને તેને પ્રચાર વધતે જ યાજો,
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com
Page #47
--------------------------------------------------------------------------
________________
શીતળાની રસી ૨૯ આ રસીને ઈતિહાસ જેટલે રોમાંચક છે એટલે જ તે કરણ અને જગતવ્યાપી છે. અનેક દેશેએ રસી મુકાવવાની પ્રથાને ફરજિયાત બનાવી છે અને પછી એનાં નિષ્ફળ ને કરુણ પરિણામેથી ચીડાઈને તેમાંના ઘણાખરાએ તેને મરજિયાત કરી મૂકી છે.
શીળી ટંકાવવાની પ્રથાને કાયદાથી ફરજિયાત બનાવવાનું પ્રથમ માન બરિયાને ફાળે જાય છે. ૧૮૦૭ માં ત્યાં પ્રત્યેક પ્રજાજને રસી મુકાવવી જ જોઈએ એ કાયદો ઘડવામાં આવ્યું. પણ ૧૮૭૧માં એ પ્રદેશમાં શીતળાને રોગ એવા ભયંકર પ્રમાણમાં ફાટી નીકળ્યો કે દેઢ ટકા જેટલી પ્રજા એ જ રોગથી ખતમ થઈ ગઈ.
૧૮૧૦ માં ડેન્માર્ક એવો કાયદો ઘડયો. છતાં ૧૮૨૪ થી ૧૮૩૫ ના ગાળા દરમિયાન એ દેશમાં ૧૧૨ ટકા જેટલાં મૃત્યુ તે એ જ રોગને આભારી હતાં. ૧૮૭રમાં પાટનગરની પ્રજાને ૧ જેટલે ભાગ એજ રોગથી મરણ પામે.
સ્વીડને ૧૮૧૬માં એવો કાયદો ઘડયો. પરિણામમાં, તે કાયદો ઘડાયા પહેલાં શીતળાના કારણે દશ લાખે સરેરાશ ૧૩૩ મૃત્યુ થતાં તે વધીને ૧૮૭૩ માં ર૬૧ થયાં ને ૧૮૭૪માં તે ૯૩૬ ની સંખ્યાએ પહોંચ્યાં.
પ્રશિયાએ ૧૮૩૫ માં રસીને ફરજિયાત કાયદો ઘડ્યો. ત્યાં એ કાયદાને અમલમાં મૂકવાને બેહદ સખતાઈ પણ વપરાવા માંડી. પરિણામમાં, ૧૮૨૧ થી ૧૮૩૦ સુધીના ગાળામાં શીતળાના કારણે તે પ્રદેશનું મૃત્યુ પ્રમાણ દશ લાખે સરેરાશ ૧૮૭ નું હતું તે વધીને ૧૮૭૧ માં ૨૪૩૨ નું ને ૧૮૭ર માં ૨૬૨૪ નું બન્યું. ૧૮૭૧-૭૨ ના ગાળા દરમિયાન એ દેશમાં એ રોગથી ૧૨૪૯૪૮ માણસો મરણ પામ્યાં. પરિણામે ૧૮૭૪માં ત્યાં એક જ વખત નહિ પણ પ્રસંગે પ્રસંગે વારંવાર રસી મુકાવવાને કાયદો ઘડવામાં આવ્યું.
ઈગ્લાંડે પણ ૧૮૫૩માં ફરજિયાત રસી મુકાવવાને કાયદે ઘડે. છતાં એ જ રોગના કારણે એ દેશમાં ૧૮૫૭-૫૮માં ૧૪૦૦૦; ૧૮૬૩-૬૪માં ૨૦૦૦૦ ને ૧૮૭૧-૭૨માં ૪૪૯૪૮ મૃત્યુ થયાં. ૧૮૭૦ માં લંડનમાં શીતળાનું પ્રમાણ દશહજારે એકનું, ૧૮૭૧ માં ત્રણનું ને ૧૮૭ર માં પચીશનું આવ્યું. પરિણામે પ્રજાએ રસી સામે જેહાદ ઉઠાવી ને ૧૮૭૫માં કાયદાની લગામ સહેજ ઢીલી બની. આ ગાળા દરમિયાન ઈગ્લાંડનાં હજારે કુટુંબના અગ્રણીઓએ પિતાનાં તંદુરસ્ત સંતાનના હાથમાં સોયા ઘોચાવવા કરતાં જેલ, દંડ કે નોકરીનાં ત્યાગને વિશેષ પર્સદગી આપી.
લેસેસ્ટર નગરનાં કુટુંબોએ રસો સામે સખત વિરોધ તેંધાવી રસી મુકાવનારાઓનું પ્રમાણ ૯૫ ટકાથી ઉતારી પાંચ ટકાનું કરી નાંખેલું. પરિણામમાં, ત્યાં શીતળાનું મૃત્યુપ્રમાણ ઈંગ્લાંડના બીજા ભાગે કરતાં ઘણું જ ઓછું ઊતર્યું.
ગ્લાઉસેસ્ટર નગરના એક કુટુંબમાં પિતાએ પિતાની નાની પુત્રીને સંતાડી દીધી ને ડેઝી સબીન નામે મોટી પુત્રીને દાકતરે હાથ પર છ ઠેકાણે શીળી ટાંક્યાં. મહિના પછી બંને બહેનેને શીતળા નીકળ્યાં; તેમાં શીતળા ટંકાવનારી મરી ગઈન ટકાવનારી બચી ગઈ. એજ પરગણામાં રસી ટકાવેલા પ્રદેશમાં જ્યારે એ રેગ ભયંકર સ્વરૂપમાં ફાટી નીકળ્યો ત્યારે દર્દીઓને સક્રિય જાતમદદ કરનારાઓના આગેવાને રસી મુકાવવાની ઘસીને ના કહેલી, ને તે કોઈ પણ જાતની ઈજા વગર બચી ગયેલ.
શેફીલ્ડમાં ૧૮૮–૮૮માં રસી કાવેલાં પ૦૩૫ માણસેને શીતળાને રોગ લાગુ પડે.
આ બધાં પરિણામેથી ૧૮૯૮માં બ્રિટિશ પાર્લામેન્ટ એવો ઠરાવ પસાર કર્યો કે જે માબાપે પિતાનાં બચ્ચાં તંદુરસ્ત છે ને તેમને રસી મુકાવવાની જરૂર નથી તે સંબંધમાં
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com
Page #48
--------------------------------------------------------------------------
________________
૪૦ સુવાસ : વૈશાખ ૧૯૯૬ બે ન્યાયાધીશનું પ્રમાણપત્ર મેળવી શકે તેમનાં બાળકને ફરજિયાત રસીમાંથી મુક્ત કરવાં. પણ ન્યાયાધીશો માબાપની વિનંતીઓ છતાં આવાં પ્રમાણપત્રો ભાગ્યે જ આપતા. ને એમ છતાં ૧૯૦૬માં એ કાયદાથી ૪૦૦૦૦ બાળકેએ ફરજિયાત રસીમાંથી મુક્તિ મેળવી. છેવટે ૧૯૦૭માં પાર્લામેન્ટ ઉપરના કાયદાને સુધારીને એમ ઠેરવ્યું કે જે માબાપે પિતાના સંતાનને રસી ટંકાવવી એ ગેરલાભકર્તા છે એવા પ્રતિજ્ઞાપત્ર ઉપર સહી કરે તેમના સંતાનને તે ફરજમાંથી મુક્ત કરવાં. પરિણામે એ રીતે મુક્ત બનનાર બાળકોની સંખ્યા વધતી જ ચાલી. ૧૯૦૮ માં ૧૬ર૭૯૯ છે ૧૯૧૩માં ૩૦૦૦૦૦ બાળકેએ આવી મુક્તિ મેળવી. ને તે પછી તે તે સંખ્યા દિનપ્રતિદિન વધતી જ રહી છે.
દક્ષિણ આફ્રિકામાં લશ્કરને વારંવાર રસી મુકાવવા છતાં ત્યાં શીતળાને રેગ ફાટી નીકળતે, પરિણામે ૧૯૦૪ માં લશ્કરી કમીટીએ ત્યાં રસીને મરજિયાત રાખવાને મત દર્શાવ્યો. વીસમી સદીની શરૂઆતમાં રસી મુકાવેલ એક ઇગ્લીશ લશ્કરી ટુકડીના ૩૯૫૩ સૈનિકોને આ રોગ લાગુ પડે છે તેમાંથી ૩૯૧ મરી ગયેલા. બેજિયમમાંથી સારામાં સારી વાછરડીઓ મંગાવીને વારંવાર શીળી ટાંકયા છતાં પ્રીન્સ આર્થર શીતળાના રોગથીજ મૃત્યુ પામેલા. ચેડા જ મહિના પહેલાં વારંવાર રસી મુકાવીને શુદ્ધ બનેલા રશિયન સૈન્યને ફીલેન્ડમાં ભયંકર સ્વરૂપમાં શીતળાનો રોગ લાગુ પડેલ.
આ રીતે શીતળા અટકાવવામાં તે રસી મોટે ભાગે નિષ્ફળ જ નીવડી છે, પણ કેટલીક વખતે તે તે ઊલટામાં ભયંકર રોગ મૂકતી જાય છે કે માણસને જીવ પણ લેતી જાય છે. આવા દાખલાઓને દબાવી દેવાને રસીના હિમાયતીઓએ અનેક પ્રયાસ કર્યો છતાં કેટલાકને તે બહાર મૂક્યા વિના નથી જ ચાલ્યું.
રસીના કારણે ફાટી નીકળતા તાત્કાળિક રોગોમાં મુખ્ય રોગ ઉપદંશ (Syphilis) છે. ૧૮૮૯માં લીઝમાં એક બાળક શીતળા ટુંકાવ્યા પછી થોડા જ દિવસમાં ઉપદંશથી મરણ પામ્યું. રસીના હિમાયતી કમીનારે, કેનરની વિરૂદ્ધ જઈ એ રોગની જવાબદારી બાળકની માતાના ચારિત્ર્ય ઉપર નાંખી. આવા વિચિત્ર નિર્ણયના પરિણામે થયેલ ઊહાપેહથી તે કેસની તપાસ માટે જવાબદાર રીયલ કમિશનની નિમણૂક કરવામાં આવી ને એ કમીશને સર્વાનુમતે જાહેર કર્યું કે એ રોગ શીતળાની રસીને જ આભારી હતા.
પ્રેસીડેન્ટ કુલીજના યુવાન પુત્ર કાલ્વીન કુલીજને લશ્કરી શિક્ષણ માટે કેમ્પ વન્સ મોકલવાનો હતે. પણ અમેરિકન કાયદા પ્રમાણે ત્યાં જતાં પહેલાં શીતળા, ટાઈડને પારાટાઈફોડની રસી મુકાવવી પડે. પરિણામે કુમારને રસી ટાંકવામાં આવી, ને રસીના કારણે ફૂટી નીકળેલ તાવથી એ યુવાને કુમાર થોડા જ દિવસમાં તરફડીને મરી ગયો. તે દિવસથી અમેરિકામાં રસીવિરોધી જેહાદનાં મૂળ નંખાયાં.
આ ઉપરાંત, રસીને કારણે તંદુરસ્ત બાળકમાં પણ ચામડીના, ઝેરી તાવના કે ઉપદંશ જેવા કેટલાક બીજા જીવલેણ રોગના સંભવને સ્વીકાર તે ૧૮૯૬ ના રોયલરિપેર્ટમાં પણ કરવામાં આવે છે. ૧૮૭૯-૮૦ના હિન્દના આરેગ્ય-રિપેટમાં ને ૧૮૭૯ના પંજાબના લશ્કરી રિપોર્ટમાં હિન્દમાં રસીની બિનઅસરકારકતાનો સ્વીકાર કરવામાં આવ્યો છે. જ્યારે હિન્દને બીજા ગરમ દેશમાં કેટલીક વ્યકિતઓમાં રહેલા કેદ્ર કે ગરમીના રોગે મિક રસીના કારણે તંદુરસ્ત પ્રજામાં પણ પ્રવેશ કરે છે એ હકીકતને અનેક નામાંકિત દાકતરેએ પણ ખલ કરી છે.
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com
Page #49
--------------------------------------------------------------------------
________________
શીતળાની રસી - ૪૧
આખા જગતમાં એક વખત કે વારવાર રસી મુકાવવાની ખાખતમાં વધુમાં વધુ પ્રમાણ ધરાવવાનું માન હિંદને ફાળે આવે છે અને શીતળાથી વધારેમાં વધારે મૃત્યુપ્રમાણ ધરાવવાનું માન પણ હિંદુ જ જાળવી રાખ્યું છે. ૧૯૩૦-૩૧ માં ગુજરાતમાં આ રોગ ફાટી નીકળેલા ત્યારે પ્રત્યેક બાળકને ફરજિયાત રસી મૂકવામાં આવેલી. છતાં આજે એ જ રસી મુકાવનાર બાળકા એક પછી એક મૃત્યુના મુખમાં ચાલ્યાં જાય છે. ફેબ્રુઆરી માસમાં એકલા અમદાવાદમાં જ આ રાગના કારણે ર૯૩ મેાત થયાં છે.
એ ખરું છે કે દાકતરાને મેટા ભાગ અને સરકાર હંમેશાં રસીની તરફજ કરતાં આવ્યાં છે. પણ જેમ અનેક દાતાએ કબૂલ્યું છે તેમ રસીનાં મૂળભૂત તત્ત્વનું મેટા ભાગના દાકતરાને જ્ઞાન હેતું જ નથી. છતાં અંગત સ્વાર્થ ને સામાન્ય અનુભવથી તે રસીની તરફેણ કરવા પ્રેરાય છે. ને સરકાર એવા દાકતરાના અભિપ્રાય પર વજન આપીનેજ પેાતાના નિર્ણય કરે છે. રસી બનાવનારી કંપનીએ પેાતાના સ્વાર્થને ખાતર એના સંભવિત– અસંભવિત ગુણા વિષે પ્રચાર કરે છે. તે શીતળા એ એવા ભયંકર રોગ છે કે તેમાંથી અચવાને પ્રજાને જે કંઇ પગલાં સૂચવવામાં આવે તે બધાં જ અમલમાં મૂકવાને તે હમેશાં તત્પર રહે છે. પરિણામે આ તૂત કેટલેક સ્થળે ચાલ્યા જ કરે છે. અને દે।ડન, વેલેસ, ચાર્લ્સ ફ્રેટન, ક્રુક સેન્ક, કાલીન્સ, સ્કાટ ટેબ અને જ્યોર્જ સ્ટાર જેવા નામાંકિત દાક્તરેએ એ વિષયના સંપૂર્ણ અભ્યાસ પછી તેની સામે વિરોધ પાકાર્યા છતાં તેની હજી જોઈએ તેવી વ્યાપક અસર નથી થઈ. ધણાખરા સ્વતંત્ર દેશમાં આ વહેમ જો કે મહદ્ અંશે નીકળી ગયા છે. છતાં હિંદુ જેવા ગુલામ દેશ કે જ્યાં ગાયને પૂજ્ય ગણવામાં આવે છે ત્યાં પ્રજાની ગુલામી વાછરડાની રસીને પેાતાના લેાહીમાં ભેળવતા આ વહેમને ચલાવી લે છે. અસ્વચ્છતા, મળસંચય ને વિકૃત ગરમી જેવાં દૂષણાને દૂર કરવા મથવું જોઇએ. પ્રશિયામાં રસીને ઘડાયા છતાં એ રાગ વધતા જ ચાલેલા. પણ મૂકવામાં આવ્યું। ત્યારે તે
શીતળાના રાગ ખારાકની વિકૃતિ, અનેક દૂષણાને આભારી છે. પ્રજાએ એ ફરજિયાતપણે વાર વાર મુકાવવાના કાયદા જ્યારે ત્યાં આરેાગ્ય, સ્વચ્છતા તે ખારાકશુદ્ધિ પર ભાર એકદમ ઘટી ગયા.
જંગલી કાળાનાં ખીજના ભૂકા પશુ શીતળા પર એક અકસીર ઈલાજ ગણાય છે. જલાપચાર પણ શીતળા પર સારા ગુણુ નીપજાવી શકે છે. યુરેાપ-અમેરિકાના નિસર્ગાપચારી દાકતરાના મતે શીળી ટકાવવાથી શીતળાનું મરણ-પ્રમાણ ૪૦-૫૦ ટકા રહે છે, જ્યારે જલેાચારે તેને એ ટકા પર લાવી મૂકયું છે.
૧૯૪૦નાં પુસ્તકાની સમીક્ષા—
""
ગુજરાત સાહિત્ય સભા ”ના મંત્રી જણાવે છે કે ‘ગુજરાત સાહિત્ય સભા-અમદાવાદ તરફથી વર્ષ ૧૯૪૦નાં ગુજરાતી પુસ્તકાની સમીક્ષા કરવાનું કાર્ય પ્રે. રવિશંકર જોષીને સાંપવામાં આવ્યું છે, તે આથી સૌ પ્રકાશકાને તથા લેખકાને વિનંતી કરવાની કે તેઓનાં પ્રકાશને નીચેના સરનામે મેાકલી આપી સભાને આ કામમાં સહકાર આપે.' પ્રે. રવિશંકર જોષી, તખ્તેશ્વર પ્લેટ, ભાવનગર ( કાઠિયાવાડ ).
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com
Page #50
--------------------------------------------------------------------------
________________
અરજવાસ શાખ ૧૯૯૬ [અનુસંધાન ૫. ૮ ]
બમ્બ ત્રણ પ્રકારના હોય છે. (૧) વિનાશક બોમ્બ–આ બેઓ લત્તાઓ તારાજ કરી નાખે છે ને નગરને ઉજજડ બનાવી મૂકે છે. જ્યાં કૂટે ત્યાં ધરતીકંપ જેવી સ્થિતિ કરી મૂકે છે. તે વીશ રતલથી માંડી બે ટન જેટલા વજનના હેઈ શકે છે. બે ટનના લેખમાં એક હજાર રતલ જેટલે ફાટી નીકળે એ પદાર્થ ભરેલું હોય છે. તે જંગી બારકસેને પણ કાચના વાસણની જેમ ઉડાડી મૂકે છે. (૨) દાહક બો –આ બોમ્બ ધણું નાના હોય છે પણ જ્યાં ફેંકવામાં આવે ત્યાં અગ્નિ વર્ષાવી મૂકે છે. એક જ વિમાનમાં આવા બે હજાર બોઓ રાખી શકાય છે ને નગરનાં નગર સળગાવી મૂકી શકાય છે. (૩) ઝેરી ગેસ–બેઓ– આ પ્રકારના બોમ્બમાં જુદા જુદા ઝેરી ગેસ ભરાય છે અને રોગ, અંધતા કે મૃત્યુ જે પ્રકારના ગેસ હોય તે પ્રમાણે પ્રજાઓને રંજાડી શકાય છે.
બેમ્બર–આવાં વિમાનની દરેક પાંખમાં ચચાર મશીનગને ગેલી હેય છે અને બટન દબાવતાની સાથે જ દુશ્મન–પક્ષ પર એક મિનિટમાં ૧૨૦૦૦ના ધોરણે કારતુસે વર્ષાવી શકાય છે. કેટલાંક વિમાનની પાંખમાં અકેકજ મશીનગન ગોઠવવામાં આવે છે પણ તેમાં એજીન આગળ વીજળીથી ચાલતી તપ ગોઠવવામાં આવે છે ને તે તેપ મિનિટના ૯૦ન્ના હિસાબે અકેક રતલના ગેળા છેડી શકે છે.
ટેક–રેક ખંડની જાડી ચાદરની બનેલી હોય છે ને તેને ૬થી ૧૦ પિડાં હોય છે. તે પૈડાં પર લેખંડની જાડી સાંકળ હોય છે ને તેના પર ટેકે ચાલે છે. આ ટેની ચારે બાજુએ મેટા મેઢાની તે હેય છે. તેને જ્યારે દુશ્મન–પક્ષ ખાજી છેડી દેવામાં આવે ત્યારે કોઈ પણ પ્રકારના અટકાવને ગણકાર્યા વગર તે આગળ વધે છે ને ગાંડા હાથીની જેમ દુશમન–પક્ષમાં કેર વર્તાવી મૂકે છે.
સુરંગ–આ ટોરપીડાને જ એક પ્રકાર છે. ટોરપીડે દૂરથી દુશ્મનની સ્ટીમર પર છોડાવી પડે છે ત્યારે સુરંગ છૂટી મૂકી દેવાય છે. ટેરપીમાં એ©ન હેય છે જયારે આમાં મૂકી ઊઠે એવા વિનાશક રાસાયણિક પદાર્થો ભરેલા હોય છે.
સુરંગે બે પ્રકારની હોય છે. તરતી અને સ્થિર. બંને પ્રકારની સુરંગે લેહચુંબકવાળી હેય છે ને તેમને આગળના ભાગમાં શીંગડાં જેવો આકાર હોય છે. પાસેથી સ્ટીમર પસાર થતાં જ આ સુરંગ તેમના પ્રત્યે આકર્ષાય છે ને શીંગડાં સ્ટીમરની સાથે અથડાતાં જ સુરંગ ઘટે છે ને સ્ટીમરમાં મોટું ગાબડું પાડી નાંખે છે. સ્થિર સુરંગને માર્ગ નિશ્ચિત હેઈ મિત્રપક્ષની સ્ટીમરને તેના ભાગમાંથી બચાવી શકાય છે પણ તરતી સુરંગે તે ગમે તે સ્ટીમરને જોતાં જ તેની સાથે અથડાઈ પડે છે.
સુરંગને પહેલવહેલો ઉપગ અમેરિકાના ૧૮૬પના આંતરવિગ્રહમાં થયે. ગત મહાયુદ્ધમાં જર્મનીએ ૪૩૦૦૦ સુરંગે પાથરેલી ને મિત્રરા ને અમેરિકાએ ઇગ્લીશ ખાડીને ઉત્તર સમુદ્રમાં જ ૧૭૨૮૦૦ સુરગે પાથરેલી. ગત મહાયુહમાં આ સુર સબમરીનની મદદથી દરિયામાં મૂકવામાં આવતી પણ આ વખતે તે વિમાનની મદદથી મુકાઈ રહી છે.
આવાં આવાં તે વિનાશનાં અનેક સાધને જગત પર વધી રહ્યા છે કે તેની સામે બચાવમાં પણ એવાં જ તીકણ સાધન જવાં પડે છે. વિમાનોના હુમલાથી બધાને હિંગામવિનાશક તે શોધવામાં આવી છે. આ તે ક૬૦૦૦ ર જાગે ગોળી સૂકી શકે છે ને
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com
Page #51
--------------------------------------------------------------------------
________________
યુદ્ધ-સંન્ય-સામગ્રી - ૪૩ એટલી નીચાઈએ આવતાં વિમાનને તેડી પાડી શકે છે. બોમ્બના ઘામાંથી બચવાને ભેચરા તૈયાર કરવામાં આવે છે. ઝેરી ગેસમાંથી બચવાને બુરખા શોધાયા છે. ધસતી આવતી ટેકને રોકવા જમીનને પોલી અને ભીની બનાવી દેવામાં આવે છે અથવા રસ્તામાં ભયંકર દારૂગોળ ગોઠવી તેને ઉડાડી મૂકી શકાય છે. સુરંગેના ભાગમાંથી બચવાને વીજળીના પટ્ટા શોધાયા છે–જે સ્ટીમરની આસપાસ બાંધતાં સુરંગેની વિનાશક અસર નબળી પડે છે. જંગી વિનાશક સાસ્ત્રી સાથે ધસી આવતાં દુશ્મન–પક્ષનાં સૈન્યને રોકવાને વિરાટ કિલ્લેબંધીઓ બાંધવામાં આવે છે. જર્મનીની એવી સીગફીડ કિલ્લેબંધીમાં પલાદને કોંકટીનના બાર હજાર કિલાઓ છે; ને ફાંસની અભેદ્ય લેખાતી મેજીનેટ કિલ્લેબંધીની પાછળ સાત અબજ ફાંકનો ખર્ચ કરવામાં આવ્યો છે.
આવી ભયંકર શસ્ત્રસામગ્રી ને સંરક્ષકબળ તૈયાર કરતાં અબજો રૂપિયાનું ખર્ચ કરવું પડે છે ને એ ખર્ચનો ભાર જગતની નિર્દોષ પ્રજાઓના શિરે આવે છે.
વિનાશક સામગ્રી ઉપરાંત સૈન્યબળમાં પણ હવે હદ ઓળંગાવા માંડી છે. સોળ સોળ વર્ષના યુવાને, સ્ત્રીઓ કે વૃદ્ધોને પણ યુદ્ધદેવીના ચરણે ઊભા રહેવું પડે છે.
ને આ બધી સંહારલીલાનું મુખ્ય કારણગારી પ્રજાએ જગતની આદર્શ પ્રજાઓને કાબૂમાં લેવાને કરેલા યુદ્ધનીતિ અને અમર્યાદાને ત્યાગ છે. એ ત્યાગની પરંપરામાં માનવી આજે દાનવ બન્યો છે. એ ત્યાગનાં કડવાં પરિણામ આજે આખું જગત ભોગવી રહ્યું છે.
આ સ્થિતિમાંથી જગતે જે છૂટવું હોય તે શકિતશાળી પ્રજાઓએ નિર્દોષ પ્રજાઓને ગુંગળાવીને નિર્બળ, નિ:સત્વ કે કંગાલ બનાવી દેવાને બદલે એમને સ્વાતંત્ર્યહકક કબૂલી તેમને શક્તિ, સત્વ, સંપ ને સમૃદ્ધિને માર્ગે વાળવી જોઈએ. ને એ રીતે પોતાના પૂર્વજોનાં પાપનું પ્રાયશ્ચિત કરે તે જ તે પ્રજાઓ વિધિના ચક્રની ક્રૂર ગતિમાંથી અને જગત દાનવી સંહારલીલામાંથી બચી શકે.
શું ઘટે?
હિમણૂત”
(પૃથ્વી) મહાલયતણ મૂળ મહીંથી મસ્તકે પહોંચીને, કંઈક સહી યાતના, જીવન આખું નાવીને શહાદત તણી રચે ઊંચી દિવાલ હા! દેહની પરાર્થ કણરૂપમાં પરિણમી ય જાવું નકી! ન ગ તુજ હજી જગતણા પટે પખું હું, સુ તણી ન વાંછના, અવર કાજ હેમાય તું; તથાપિ જન-ષ્ટિમાં દલદ! સાવ બહાણ સામે, રહ્યો, પગતણી અરે ? હલકી લાતને પામતે ! શહાદત પરે ન જે કુલ ચડાવવાનું ગમે; શું ફર થઈ કેઈને અરર ! ઘૂંકવાનું ઘટે?
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com
Page #52
--------------------------------------------------------------------------
________________
છૂટાં ફૂલ
વૈશાખ સુદ પાંચમે ગુજરાતે એક અપૂર્વ, ભવ્ય અને સંસ્કારરક્ષી સુવર્ણ-મહત્સવ ઊજવ્યો છે. એ અપૂર્વ એટલા માટે છે કે આજ સુધી એવા મત્સવ ઊજવાયા નથી; એ ભવ્ય એટલા ખાતર છે કે ગુજરાતની સમસ્ત સંસ્કારી પ્રજાએ એમાં પિતાને સાથ પુરાવ્યો છે; એ સંસ્કારરક્ષી એ માટે છે કે ભારતવર્ષ પર જ્યારે પાશ્ચાત્ય સંસ્કૃતિનાં પૂર પિતાનું પ્રભુત્વ જમાવવા મથી રહ્યાં છે ત્યારે આ મહોત્સવ આર્ય સંસ્કૃતિના વિજયવજની ગરજ સારે છે.
આ મહત્સવ છે ગુર્જર કવિસમ્રાટ હાનાલાલની લગ્નપર્વણીના અધશતાબ્દિ દિનના મંગલ પ્રસંગની ઉજવણી-પ્રેમભક્તિ દામ્પત્ય સુવર્ણ-મહેસવ.”
એ મંગલ દિવસની યાદમાં પ્રગટ થતા પિતાના સહાગણ' નામે કાવ્યગ્રન્થમાં કવિ જણાવે છે: “પતિઓને શિરે પત્નીઓ નિત્યે નિત્યે ફૂલડાને અભિષેક ઢોળે છે, છાબની છાબ ઠાલવે છે. એક પાંખડીને પહાડ આ કાવ્યથી વળતે હોય તે ધન્યભાગ્ય!”ને આ મંગલ અર્પણથી કવિ ' હિંદુ લગ્નપદ્ધતિમાં સ્ત્રી એ ગુલામડી છે' એવી કહેણને પણ વિદાયની પુષ્પાંજલિ આપે છે. અને, લગ્નપર્વણીના પચાશમા વર્ષે પણ-“વન તરી ઊતર્યા પછી પ્રગભાવસ્થાને સૌભાગ્યકાળ તે સૌ દંપતીઓને નવસંવનન કાળ હોય છે. એવી શબ્દમાળા ગૂંથતા કવિ, સ્નેહની અવધ ત્રણ ત્રણ વર્ષની આંકનાર બટ્રાંડ રસેલે કે લગ્નની બીજીજ ઘડીએ પત્ની પર પ્રેમ ગુમાવી બેસનાર બાયરની મશ્કરી કરતા આજીવન આર્ય કન્ય તરીકે સેહે છે.
અંધાર છેતી, પ્રભુતા પરાગતી,
કળે કુળે એવી હજે કુલેશ્વરી. - પ્રિયતમાને વધાવતાં કવિનાં આ વચને ગુજરાતને પણ આશિર્વચન તરીકે ફળ અને લમપર્વણીના હરકમહેસૂવે પણ કવિદંપતી આવાં જ આશિર્વચને ઉચ્ચારે એવી આજના સંસ્કારી ગુજરાતની અભિલાષા છે.
છલીઝાબેથ કુશમેન નામે જાણીતી અંગ્રેજ લેખિકા તાજેતરમાં પ્રગટ થયેલા પિતાના “Office Women and Sex Antagonism” નામે ગ્રન્થમાં, સ્ત્રીએ ગૃહિણીપદ તજી દેવાથી ફૂટી નીકળતા અસંતોષને વર્ણવતાં કહે છે: “સત્તર વર્ષથી હું પત્રકારિત્વમાં જોડાયેલી છું. મેં વાર્તાઓ, લેખો ને પુસ્તકે લખ્યાં છે. હું દ્રવ્ય રળી છું. પણ મારી લાગણીઓ શાંત ગૃહિણીપદનો તલસાટ અનુભવે છે. હવે તે હું એક જ વસ્તુની પાછળ મારું જીવન સમર્પવા માગુ છું.--અને તે એ કે આ દેશની શિક્ષણ પદ્ધતિ કેટલી અનુચિત છે તેનાં જગતને દર્શન કરાવવાં. એ કેળવણીથી માતૃજાતિ અવળે રસ્તે વળી ગઈ છે. એનું જીવન ધંધાને પ્રતિકૂળ છતાં એ ધંધાની ગુલામડી બની છે, તેણે ધેર અને સંતાનને લગતી સાચી
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com
Page #53
--------------------------------------------------------------------------
________________
છૂટાં ફૂલ-૪૫ જવાબદારીઓ તજી દીધી છે અથવા તે તે એમ માનતી બની છે કે આર્થિક અવદશાના કારણે તે એ જવાબદારીઓને અદા કરી શકે તેમ નથી.'
આપણી પ્રજામાંથી જેમ બીજ રસ ઓગળી ગયા છે તેમ વિદ, ટીખળ કે હાસ્યરસ પણ ખૂબ સરતે જાય છે. પણ સ્વતંત્ર પ્રજાઓ કે જેમનામાં દરેક રસ છલકતા રહે છે ત્યાં હાસ્ય કે વિનોદરાય પણ ગમે તેવી વિરોધી પરિસ્થિતિમાં યુદ્ધના લેહી કરતા વાતાવરણ વચ્ચે પણ ચમકી જાય છે.
ચાલુ મહાયુદ્ધમાં બ્રિટનના વડાવર મી. ચેમ્બરલેન ફ્રાન્સની મુલાકાતે ગયેલા ત્યારે તેઓ પિતાની છત્રી ભૂલી ગયેલા. જર્મન સૈનિકાનું એ બાજુએ ધ્યાન દેરાતાં તેમણે ફ્રાન્સની સરહદ પર વિમાનમાંથી એક છત્રી ફેંકી અને જણાવ્યું કે, “ચેમ્બરલેન મહાશયને એ ઉપયોગી થઈ પડશે.'
થોડાક દિવસ પહેલાં અંગ્રેજ સેનાએ શટ ટાપુ પર વિમાની હુમલે કરેલ. તે વખતે એક અંગ્રેજ વિમાનીએ જર્મન સરહદ પર બૂટની એક જોડી ફેંકી અને જણાવ્યું કે “હીટલરને જ્યારે જર્મની છોડીને ભાગી જવું પડશે ત્યારે પહેરવાને કામ લાગશે.”
જર્મનીમાંના અંગ્રેજ એલચી સર નેવીલ હેન્ડરસનને ગેરીને એક પ્રસંગે કહેલું કે, જર્મની અને ઈગ્લાંડ વચ્ચે જે યુદ્ધ ફાટી નીકળે તે જર્મન વિમાને ઇગ્લાંડના લશ્કરી વિસ્તાર પર જ હુમલે કરશે.”
“પણ મહાશય,” સર વીલે હસીને કહ્યું, “તમારાં વિમાને મેટાં છે. અને બેઓ પણ મોટા છે. લસ્કરી વિસ્તારો પર પડતાં પડતાં બેબને એકાદ ટુકડો બિનલશ્કરી વિસ્તારમાં ઊડી આવીને મારા માથા પર પટકાય તે મારે શું મિત્ર ગોરીંગની એવી ભેટ સામે વિરોધ ધાવ?”
ના, ના” ગેરીગે કહ્યું, “એમ કરવાની કશી જરૂર નથી. એવા પ્રસંગે તે હું તમારી રમશાનયાત્રા પર ફૂલમાળાઓ વેરવાને માટે તરતજ બીજું વિમાન રવાના કરી દઈશ.”
હીટલરના આગેવાન અનુયાયીઓમાં મુખ્ય બે પક્ષ છે. એક જનરલ ગોરીંગનો. બીજો પરદેશમંત્રી રીબેન્ચેપને. ગેરીંગના પક્ષમાં ડેપ્યુટી ચાન્સેલર હર હેસ છે, રીબેન્કોપના પક્ષમાં પ્રચારમંત્રી ડો. ગેબસને જાસુસમંત્રી હર હમલર. રીબેક્ટ્રોપો પક્ષ રશિયન મિત્રોને કિમતી લેખે છે, ત્યારે ગેરીંગને પક્ષ ઇટાલિયન મૈત્રીને જ વધુ મહત્વ આપે છે. આ બંને પક્ષે વચ્ચે પરસ્પર મતભેદ છતાં હીટલરની આજ્ઞા તે બંનેય વગર વિરોધે માથે ચડાવે છે. રશિયા સાથેની મૈત્રી પછી એમ ક૫વામાં આવેલું કે હીટલરે રીબેક્ટ્રોપને વધુ મહત્વ આપ્યું છે, પણ હીટલરે પિતાના અનુગામી શાસક તરીકે ગરીંગ અને હર હસની જાહેરાત કરતાં એ માન્યતા દૂર થઈ. આજે બંને પક્ષ વચ્ચે વિરોધ છતાં તે બને હીટલરની આજ્ઞા નીચે એક થઈ અલૌકિક કામે કરી બતાવે છે. - વર્ધા-યોજનાના અભ્યાસક્રમમાં–ત્રીજા, ચોથા ને પાંચમા ઘોરણનાં પુસ્તકમાં નીચે પ્રમાણે વ્યક્તિઓનાં જીવનચરિત્રને સ્થાન અપાયું છે– - ઈશુખ્રિસ્ત, મહમદ પયગંબર, બુદ્ધ, જરથુસ્ત્ર, સોક્રેટીસ, હુસેન, લીકન, પાસ્ટર, ડેવી, ફેંકલીન, લેરેન્સ નાઇટીંગલ, લય, બુકર વોશીંગ્ટન, સુનયા સેન, ગાંધીજી આલ્બની,
પ
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com
Page #54
--------------------------------------------------------------------------
________________
રાવાસ વૈશાખ ૧૯૯૬ ઇલુન-૪–બતુતા, ફીરોઝશાહ તઘલખ, બાબર, ચાંદબીબી, નૂરજહાં, દાદુ, બીર, નાનક, બાબા ફરીદ; ઉમર, અલી, હુસેન, અબ્દુલ, અજીજ ખલીફ; અલી, હરૂ-૧ર-રશીદ, અબ્દુલ રહેમાન ત્રીજે.
જાણીતા ફિલ્મ–ઉત્પાદક જોક હે વીટની વિમાનની મુસાફરીમાં હંમેશાં બે સીટ રીઝર્વ કરાવે છે એક તેમના શરીરને માટે, બીજી તેમના પગ મૂકવાને માટે.
- કેટલાક સમય પહેલાં જાણીતા મુક્તવિહારવાદી બાન્ડ રસેલની ન્યુયોર્કસીટી કોલેજમાં મણિતના પ્રોફેસર તરીકે નિમણૂક થયેલી. મીસીસ છત કે નામની બાઈએ પોતાનાં સંતાન એ કોલેજમાં ભણતાં હેઈ ત્યાં નીતિધાતક વિચાર ધરાવનાર માનવીની અધ્યાપક તરીકે નિમણુક થાય તે સામે સુપ્રીમ કોર્ટમાં વિરોધ નોંધાવ્યા. ને સુપ્રીમ કોર્ટે એ નિમણુક પાછી ખેંચાવી.
X
મુંબઈના માઝ ગવર્નર લોર્ડ લેઈડે તાજેતરમાં “બ્રિટનને કેસ” નામે એક પુસ્તક બહાર પાડયું છે. તેમાં તેમણે વર્તમાન યુદ્ધને એક ધર્મયુદ્ધ અને ખ્રિસ્તી સંસ્કૃતિના બચાવના યા તરીકે ઓળખાવવા પ્રયાસ કર્યો છે. પરદેશમંત્રી લેર્ડ હેલીફોકસે એની પ્રશંસક પ્રસ્તાવના લખી છે. એચ. જી. વેસ એ પુસ્તકનું અવલોકન કરતાં કહે છે, “આ પુસ્તકમાં આખા જગતમાં કેવળ અંગ્રેજ-પદ્ધતિ જ સ્થાપિત કરવાની મુરાદ તરવરતી જણાય છે.”
માણસ પોતાના વાળ પિતાને હાથે જ કાપી શકે એની વૈજ્ઞાનિક પદ્ધતિ દર્શાવતો એક ગ્રન્થ અમેરિકાના એક પ્રકાશકને પ્રકાશન અર્થે મળે છે. એ ગ્રન્થના લેખકના જણાવવા પ્રમાણે આખા જગતમાં આ વિષય પર આ એક જ ગ્રન્ય છે અને તે વીશ વર્ષની મહેનતે તૈયાર થયેલ છે.
છેલ્લાં કેટલાંક વર્ષોથી લશ્કર અને નાણાની જેમ પ્રચાર પણ યુદ્ધનું એક મહત્વનું અંગ થઈ પડયું છે. ગત મહાયુદ્ધમાં જર્મનીમાં ફેંકવામાં આવેલી પત્રિકાઓએ જ જર્મન લશ્કરમાં બેદિલી ફેલાવેલી. જાણીતા અમેરિકન લેખક એચ. સી. પીટર્સને તાજેતરમાં
Propaganda for War' નામે એક પુસ્તક બહાર પાડયું છે. તેમાં ગત મહાયુદ્ધમાં પ્રેસીડેન્ટ વિસન અંગ્રેજ-વિરોધી છતાં અંગ્રેજોના અદ્દભુત પ્રચારથી અમેરિકાને યુદ્ધમાં શી રીતે સંડોવાવું પડયું તેની વિગતો આપવામાં આવી છે. આ યુદ્ધમાં જર્મન પ્રચાર વધારે પ્રબલ મનાય છે. એક અંગ્રેજ પત્રકારના જણાવવા પ્રમાણે, “યુદ્ધની શરૂઆતમાં અમેરિકન પ્રજાને ૪૪ ટકા જેટલો ભાગ અંગ્રેજપક્ષે હતે, થોડાક મહિના જતાં તે ૨૯ ટકે આવ્યો અને અત્યારે ૨૩ ટકા જેટલો જ ભાગ અંગ્રેજપક્ષે લડવાની તરફેણ કરે છે.'
જગતમાં આઈસલેન્ડ જ એક એવો દેશ છે જયાં લશ્કર નથી, નકાદળ નથી, બેકારી નથી, રાષ્ટ્રિય ઋણ નથી. તે પ્રદેશમાં ૧૦૭ જવાળામુખી પર્વતો આવેલા છે છતાં ત્યાંના જેવી શાંતિ બીજે ક્યાંય નથી. ચાલુ મહિનામાં અંગ્રેજી લશ્કરે એ પ્રદેશને પિતાના કાબુમાં લીધું છે.
*
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com
Page #55
--------------------------------------------------------------------------
________________
--- ર૮ ના
કલા-સાહિત્ય-કવિશ્રી ન્હાનાલાલના લગ્નપર્વના પચાસમાં વર્ષ નિમિતે ગુજરાતમાં ઠેર ઠેર - ઊજવાયલ પ્રેમભક્તિ દામ્પત્ય સવર્ણ-મહોત્સવ.” વડેદરામાં “સંસ્કાર--મંડળના આશ્રમે એ મહોત્સવની ભય ઊજવણી. કવિવર ટાગોરની ૮૦મી જન્મજયંતિ. તે પ્રસંગે સેનાપતિ ચાંગ કાઈ શેક, ચીનની ધારાસભાના પ્રમુખ તથા હિંદની અને જગતની બીજી અનેક નામાતિ વ્યક્તિઓ તફથી તેમને મળેલાં અભિનંદન. દરભંગાના મહારાજાએ ના. વાઇસરાયને મહાત્માજીના ઇસ્ટની કરેલી ભેટ. યુથિયેટર્સના વાણીતા દિગદર્શક શરૂઆ રીમ કોર્પોરેશનમાં જોડાય છે. પાવાગઢમાં દિગંબર જ મહોત્સવ. શ્રી હંસરાજ વાયરલેસે કરેલી નવા રેંટિયાની શોધ, મદ્રાસ પબ્લીક સર્વિસ કમીશન પિતાના રિપોર્ટમાં જણાવે છે કે, નોકરીના નવા ઉમેદવારો ચૂંપડીના કીડા, ફેશનદાર અને નેકરી માટે મોટે ભાગે ગેરલાયક જ હેચ છે: [ વાત તદ્દન સાચી હશે. પણ એની જવાબદારી તે જગા જાસાચ Sાળ છે. ] મુંબઈમાં બિલાલ કુસ્તીકંગ. હિંદુસ્તાનીની છાયા નીચે હિંદભરમાં વધી રહેલા ઉ ભાષાને પ્રચાર. રાજકોટની ધર્મેન્દ્રસિંહજી કોલેજ સેંટ ઝેવિયર્સ કૅલેજને સોંપવાની વિચારણા : [હિંદમાં ખ્રિસ્તી ધર્મનો પ્રચાર કેવળ ખ્રિસ્તીઓ જ નથી કરતા, હિંદએ પણ કરે છે. ].
દશ-વર્ષા ખાતે મહાસભાની કાર્યવાહીની બેઠકદિલ્હીમાં ખાનબહાદુર અલ્લાહબક્ષના પ્રમુખપદે આઝાદ મુસ્લીમ પરિષદ. કીપલાનીએ હિંદુસ્તાનમાં કયાંક ઝનાનીસ્તાન ઊભું કરવાની બહાર મૂકેલી જિનાઃ [પાકીસ્તાન, અંત્યજસ્તાન, દ્રવિડીસ્તાન, શીખસ્તાન, ૪નાનીસ્તાન–કબ્રસ્તાનની એકજ યોજના હવે બાકી રહી છે. ] મહાત્માજી કહે છે: “આઠ કરોડને વૈમનસ્યનું ઝેર પાનાર મુસ્લીમ લીગ ઇસ્લામની કસેવા કરી રહી છે: [ એવામાં તીર નો રોળિનાથાશ્વ. ] પંજાબ ધારાસભામાંથી શ્રી, ગેપીચંદ ભાર્ગવે સત્યાગ્રહમાં જોડાવા ખાતર આપેલું રાજીનામું. અમદાવાદમાં મીલમર પ્રમની સમાધાની. મહેસાણામાં વડોદરા રાજ્ય પ્રજાપરિષદની બેઠક, રાજકેટમાં દિવાનની ફેરબદલી. તો આકર્ષવા જામનગરમાં ઝાડ પાયાં છે ને કાઠિયાવાડના બીજા ભાગોમાં પણ રોપાશે. ઢાકામાં બદમાશોના. હાથમાં સપડાયેલી એક હિંદુ યુવતીએ તે બદમાશમાંના એકને ભાઈ કહેતાં તે બદમાશે બીજાના - પંજામાંથી તે બહેનને બચાવી લીધી, ને ભાઈ તરીકે ઘેર મૂકી ગયે: [ ભાઈ-બહેનના પવિત્ર સંબંધની જીવનદેરી હજી નથી તુટી શકી ! ] પંચમઢીમાં એક પાડાએ પોતાના માલિકની પાછળ આપેલું જીવનનું બલિદાનઃ દેશને ખાતર જીવન ન હોમી શતા યુવાનોને ઉશ્કેરવાનું જ છે એ પાડાએ એમ કર્યું હોય તે તે રાજદ્રોહી લેખાવો જોઈએ.] નાગપુરના એક ગુજરાતી ખાણુમાલિકે પુત્રવધૂ પર પંજો જમાવવાને કરેલું કહેવાતું પુત્રનું ખૂન: એિ પણ એક યુગબલિહારી છે) સ્વામી સહજાનંદની ધરપકડ ને તેમને ત્રણ વર્ષની કેદ, રંગુનમાં કોમી રમખાણ, લખનૌ ને બનુમાં બોમ્બના ધડાકા. લખનૌમાં શિયા-સુન્ની હલ્લડ. સિંધની જેલમાં તોફાન. પંચમઢી નજીકનું એક ગામ આગથી ખલાસ, જાણીતા વેપારી અને દાનવીર મી આનંદીલાલ પોકાર તથા લલભાઈ ઝવેરીનું અવસાન, નાયબ હિંદી વજીરે હિંદને આપે છે
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com
Page #56
--------------------------------------------------------------------------
________________ 48 સુવાસ : વૈશાખ 1996 ધમકી ને વેજપુડબેને એ પ્રત્યે દર્શાવેલી દિલગીરી: [જવુબેન જે નાયબ હિંદી વછરના પદે હેત તે એ ધમકી કંઈક સુંદર હેત એમ માનવાને હિંદમાં હજી કઈ તૈયાર નથી એજ એક કમનસીબી છે ને! ] નવા હિંદી વજીર તરીકે એલ. સી. એમરીની થયેલી નિમણૂક. દાદ નજીક ભયંકર રેલવે-અકસ્માત : 18 મરણને સો લગભગને ઇજા. ભાવનગરમાં ગંભીર બનતે ટ્રામવે-સત્યાગ્રહ. પરદેશ- જર્મનીએ ચાલ યુદ્ધમાં ક૭૦૦૦૦ ટનનાં 92 જહાજ ને બ્રિટને 667000 ટનનાં 172 જહાજ ગુમાવ્યાં છે: [ પ્રત્યેક વસ્તુના જન્મની સાથે એનું મરણ પણ સંકળાયેલું જ હોય છે.] 40000 થી 50000 ટનની એવી 8 થી 12 યુદ્ધનૌકાએ જાપાન ગુપ્ત રીતે બાંધી રહ્યું છે: [ ગુફામાં જન્મનાર નહિ મરે એમ માનવું કંઈક મુશ્કેલ છે. બ્રિટને યુદ્ધના સાત મહિના દરમ્યાન 90 કરોડ પાહડ ખર્ચા છે ને આવતા વર્ષ દરમિયાન 270 કરોડ પાઉંડ ખર્ચવાની ગણતરી છે: [ ધન્યવાદ !] આવતા વર્ષના કુલ 1234 કરોડ પાઉંડના ખર્ચને પહોંચી વળવાને બ્રિટનમાં નવા કરવેરા. યુગોસ્લેવિયા, સ્વીડન ને હોલાંડમાં જર્મન જાસુસેની ધરપકડ, જર્મન પરદેશમંત્રીના કથન પ્રમાણે “મિત્ર-રાજ્ય તટસ્થ રાજાને યુદ્ધમાં સંડાવવા માંગતાં હતાં માટે જ જર્મનીએ નેર્વે-ડેન્માર્કને કબજે લીધો છે.' આ કથન સામે સર સેમ્યુઅલ હેરના વળતા પ્રહાર. નોર્વેમાંથી મિત્ર-રાજાએ પાછું ખેંચેલું પિતાનું લા. એ કય માટે બ્રિટિશ પાર્લામેન્ટમાં પ્રધાનમંડળ પર આકરા પ્રહારે. પરિણામે વડાપ્રધાન માં, ચેમ્બરલેનનું રાજીનામું ને મી. ચચલની તે સ્થાને નિમણુક. નર્વેમાં જર્મન લકરની અલવામાં આવેલી સર્વોપરિતા. ઇટાલિયન વર્તમાનપત્રોના કથન પ્રમાણે નેપોલિયનનું અઘરું કામ હીટલર પૂરું કરશે. ઇટલીમાં યુદ્ધરંગી વાતાવરણ, તુક અને ઈજીપતે સંરક્ષણ માટે લીધેલાં ઝડપી પગલાં. ઈંગ્લાંડથી હવે કાંસ સિવાયના બીજા દેશમાં છાપાં, નકશા કે ફેટેગ્રાફસ મોકલવાની મનાઈ રશિયાએ ઇસ્ટેનિયાની સરહદ પર શરૂ કરેલી ઝડપી કિલ્લેબંધી. સેમ્યુઅલ ચર્ચ નામે એક અમેરિકન હીટલરને પકડી લાવનાર માટે જાહેર કરેલું દશ લાખ લરનું ઈનામ. અમેરિકાએ ચાંદી ખરીદ કરવાની નીતિ બંધ કરી છે. ચીનમાં એક લાખ ત્રીસહજાર જાપાનીઝ સૈનિકેની તલ. લંડનમાં દારૂગોળાના કારખાનામાં ભયંકર ધડાકે. ઈંગ્લાંડ, ફ્રાંસ ને અમેરિકામાં ભયંકર રેલ્વે-હોનારત. સીરિયામાં ભયંકર જળપ્રલય, જર્મનીએ હાલાંડ, બેજિયમ ને લગ્ઝબર્ગ પર કરેલી ચડાઈ. તે અંગે હીટલર, મિત્રરાજ્ય આ દેશેને રસ્તે જર્મની ૫ર ચડાઈ લાવવા માગતાં હતાં એવું બતાવેલ બહાનું. કારમાં કેટલેક સ્થળે જર્મન વિમાનોએ ચલાવેલો બોમ્બમારે. બેલિજયમ ને હોલેડમાં ચાલતું ભયંકર યુદ્ધ. મિત્રરાજાનાં ૩૦૦ને જર્મનીનાં 400 વિમાનની ખુવારી, બેજિયમની કિલ્લેબંધીના કેટલાક અગત્યના કિલાએ જર્મનીને કબજે, હેલેંડ 52 જર્મનીને જામતિ કાબૂ. હાલેંડની રાણીને કેદ કરવાને જર્મન લશ્કરને પ્રયાસ. તે રાણી ઈંગ્લાંડમાં ને લડેંબર્ગનું રાજકુટુંબ પેરીસમાં હેલેંડ છેવટે જર્મનીને શરણે થાય છે. બેહિજયમમાં હજારો વિમાનની મદદથી ખેલાઈ રહેલે ભયંકર સંગ્રામ. હેલેડે પાંચ દિવસના યુદ્ધમાં ગુમાવેલું એક લાખનું લકર. અમેરિકાની મિત્ર-રાજ્યની તરફેણમાં વધતી જતી વલણ, મેલેટિવ વગેરે રશિયન મુત્સદીઓ બલનમાં Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com