Book Title: Sursundari Charitra Part 01
Author(s): Ajitsagarsuri
Publisher: Mahudi Swetambar Murtipujak Trust

View full book text
Previous | Next

Page 407
________________ ૨૦૮ સુરસુ દરી ચરિત્ર અને તેઓ નિરતર પેાતાના પતિની સેવામાં જ તત્પર રહે છે; એ પ્રમાણે નિર'તર વર્તવાથી સતીયાનુ શીલવ્રત અખડિત રહે છે અને છેવટે શિવસુખ પણ તેને પ્રાપ્ત થાય છે. માટે હું સ્વામિન્ ! જેથી મારૂ' કલ્યાણ થાય તેવા હિતમા આપ મને મતાવા. ત્યારપછી તે દેવે કહ્યુ' હું સુદરી ! જો તારી એવી ઈચ્છા હોય તા તું સમગ્ર પાપને શુદ્ધ કરનારી એવી મુનિ દીક્ષાને ગ્રહણ કર ! અનેક રૂપી મેાટા કદને ઉચ્છેદ કરવામાં કાઢાળા સમાન, શ્રીજિનેન્દ્રભગવાને કહેલા શુદ્ધધર્મનુ પાલન કર ! હું સુ'દરી ! જો કે, તે અજાણતાં શીલખંડનનું પાપ આચરેલુ` છે, તેમ છતાં પણ આ તારા પાપરૂપી રાગને નિમૂલ કરવામાં દીક્ષા એ પરમ ઔષધરૂપ થાઓ. આ પ્રમાણે સાંભળીને વસુમતીએ પણ દેવવચનને માન્ય કર્યું.... પછી પેાતાના અધ્વર્ગની આજ્ઞા માગી એટલે તેઓએ પણ સમતિ આપી. તેજ નગરીમાં સુધમ સૂરીશ્વરની ચ`દ્રયશા નામે મહત્તરિકા એટલે મુખ્ય શિષ્યા હતી; જેના ચરણકમલની સેવામાં અનેક સાધ્વીઓના સમુદાય રહેતા હતા, તે ગુરૂણીની પાસે તે દેવ પાતે જ માટી વિભૂતિ સાથે વસુ મતીને લઈ ગયા.

Loading...

Page Navigation
1 ... 405 406 407 408 409 410 411 412 413 414 415 416 417 418 419 420 421 422 423 424 425 426 427 428 429 430 431 432 433 434 435 436 437 438 439 440 441 442 443 444 445 446 447 448 449 450