________________
સુરસુંદરી ચરિત્ર
૩૦૭
પછી તે ગ`ગાવર્તો નગરમાં મારા કેટલાક દિવસેા ચાલ્યા
ગયા.
પરંતુ હું પ્રિયતમ ! મારા હૃદયમાં ચિંતવન થતુ
હતુ.
તમારું દર્શન હવે મને કયારે થશે ? અને તેના માટે મારે કા ઉપાય કરવા જોઇએ ? ઉપાય કર્યા સિવાય કોઈપણ કાર્ય સિદ્ધ થતું નથી. ઉપાયની આગળ પરાક્રમ પણ વૃથા છે. કહ્યું છે—
આ જગતની અંદર ઉપાયથી જે કાર્ય બને છે, તે પરાક્રમેાથી પણ સિદ્ધ થતું નથી.
કાગડીએ સુવર્ણના હાર વડે કાળા નાગના પ્રાણ લીધા હતા.
સ`બધી ઉપાય કરવા જોઈએ. દેખીશ ? અથવા તેના અને તે કૅનમાલાના
માટે મારે પણ આ વળી હું મારા પ્રિયને કયારે સમાગમ મને કયારે થશે ? લદિવસ કયારે આવશે ?
એમ અનેક પ્રકારના વિકલ્પ કરવામાં અહર્નિશ ચિ'તાતુર ખની હુ* દિવસેા વ્યતીત કરવા લાગી.
હે નાથ ! તમારા વિરહને લીધે રાત્રીએ પણ મને નિદ્રાએ ત્યજી દીધી.
અમિતગતિ વિદ્યાધર.
એક દિવસ ચંપકમાલા નામે મારી માતાના ભાઈ