Book Title: Siddhhemchandra Shabdanushasan Laghuvrutti Vivran Part 02
Author(s): Chandraguptavijay
Publisher: Mokshaiklakshi Prakashan

Previous | Next

Page 8
________________ પતિ ચૈત્રઃ આ ભિાવસ્થા માં જેના ઓદનાદિ કર્મની વિવક્ષા કરાઈ નથી એવા અકર્મક ‘પર્' ધાતુનો (ધાત્વર્થનો) કર્તા ચૈત્ર છે. તેને શિવસ્થા માં આં સૂત્રથી ર્મ સંજ્ઞા થવાથી ર્મળિ ૨-૨-૪૦′ થી કર્મવાચક ચૈત્ર નામને દ્વિતીયા થવાથી ચૈત્ર પાવયતિ' આવો પ્રયોગ થાય છે. આ સૂત્રથી વિકલ્પપક્ષમાં ચૈત્ર ને કર્મસંજ્ઞા ન થાય ત્યારે ચૈત્ર નામને હેતુÍ- રળે૦ ૨-૨-૪૪’ થી તૃતીયાવિભક્તિ થવાથી ચૈત્રેળ પાવયતિ' આવો પ્રયોગ થાય છે. અર્થ - ચૈત્ર રાંધે છે. રાંધતા એવા ચૈત્રને મૈત્ર પ્રેરણા કરે છે અર્થાત્ મૈત્ર ચૈત્ર પાસે રંધાવે છે. અહીં યાદ રાખવું જોઈએ કે - ચૈત્રઃ પતિ અને પત્તાં ચૈત્ર પ્રેયતિ ચૈત્ર કૃતિ પાવયતિ ચૈત્ર ચૈત્રણ વા મૈત્રઃ અહીં અણિગવસ્થાના કર્તા ચૈત્રને પ્રયોજ્ય-કર્તા કહેવાય છે, અને ણિગવસ્થાના કર્તા મૈત્રને પ્રયોજકકર્તા કહેવાય છે. જ઼િગવસ્થામાં તિવાદિ પ્રત્યયો પ્રયોજક કર્તાનું અભિધાન કરે છે. તેથી ણિગવસ્થામાં પ્રયોજ્ય કર્રા અભિહિત ન હોવાથી અનભિહિત કર્તવાચક ચૈત્ર નામને ઉપર જણાવ્યા મુજબ તૃતીયા વિભક્તિ થઈ છે; તેમજ પ્રયોજ્ય કર્તાને આ સૂત્રથી વિકલ્પે કર્મ સંજ્ઞા થવાથી વિકલ્પ પક્ષમાં ચૈત્ર નામને દ્વિતીયા વિભક્તિ થાય 9.11811 ગતિ-પોષાઇડજ્ઞાાર્થ-શબવર્ગ-નિત્યા5વર્ષળામની-વાઘતિ-વાशब्दाय - क्रन्दाम् २/२/५॥ गत्यर्थक बोधार्थक आहारार्थक शब्दकर्मक ने नित्याकर्मक धातुना અશિવસ્થા નાં કર્તાને શિવસ્થા માં ‘ર્મ’ સંજ્ઞા થાય છે. પરન્તુ ત્યર્થ ની ધાતુ; આહારાર્થ વાવું અને અર્ ધાતુ, તેમજ શવર્મન હવે શાય અને જ્ ધાતુના બળિયાવસ્થા ના કર્તાને શિવસ્થા માં “ર્મ’સંજ્ઞા થતી નથી. ગત્યર્થ ધાતુ – ‘દેશાન્તરની પ્રાપ્તિ’ ને ‘ગતિ’ કહેવાય છે. चैत्रो. ग्रामं गच्छति गच्छन्तं ग्रामं चैत्रं प्रेरयतीति 'चैत्रं गमयति ग्रामम्

Loading...

Page Navigation
1 ... 6 7 8 9 10 11 12 13 14 15 16 17 18 19 20 21 22 23 24 25 26 27 28 29 30 31 32 33 34 35 36 37 38 39 40 41 42 43 44 45 46 47 48 49 50 51 52 53 54 55 56 57 58 59 60 61 62 63 64 65 66 67 68 69 70 71 72 73 74 75 76 77 78 79 80 81 82 ... 314