Book Title: Siddhhemchandra Shabdanushasan Laghuvrutti Vivran Part 02 Author(s): Chandraguptavijay Publisher: Mokshaiklakshi Prakashan View full book textPage 6
________________ कर्तुाप्यं कर्म २।२।३॥ દરેક સૂત્રમાં ઉદ્દેશ્ય-વિધેયમા હોય છે. જેને કાર્ય કરવાનું હોય છે, તેને ‘ શ્ય' કહેવાય છે અને જે કાર્ય કરવાનું છે, તેને વિષે કહેવાય છે. “શૂન્તા: સમાના: 9-9-૭' અહીંસ થી ર સુધીના વર્ણોને સમાન સંજ્ઞા કરવાની હોવાથી નથી ર સુધીના વર્ષો ડર છે અને સમાન સંજ્ઞા વિધેય છે. આવી જ રીતે “વ૦િ ૧-ર-૨૦” અહીં अस्वस्वराव्यवहित-पूर्व-इवर्णादि उद्देश्य छ भने य-व्-र-ल् विधेय छे. આવી જ રીતે સર્વત્ર ઉદ્દેશ્ય-વિધેયમાવ સ્વયં સમજી લેવો. પ્રકૃત સૂત્રમાં વ્યાણ અને આ બંને પરસ્પર ઉદ્દેશ્ય પણ છે અને વિધેય પણ છે, તેથી યથાક્રમે ત્યાગ અને કર્મ ને ઉદ્દેશ્ય માનીએ તો કર્તાના વ્યાપ્ય ને વર્મ સંજ્ઞા થાય છે અને કર્તાના કર્મને વ્યથિ સંશા થાય છે. આ પ્રમાણે સૂત્રાર્થ બે રીતે થાય છે. कर्तृवृत्तिव्यापारजन्यफलवत्त्व- प्रकारकविशेषेच्छीयविशेष्यता ना माश्रयने વ્યાણ' કહેવાય છે. વિદ્રત્તો ઘટે રતિઃ અહીં દેવદત્તને નિષ્ઠવ્યાપારનચોસ્વાશ્રયો ઘટો ભવતુ આવી ઈચ્છા છે. भेतादृश६२७८ कर्तृनिष्ठव्यापारजन्योत्पत्त्यात्मकफलवत्त्व- (फल) प्रकारक (વિશેષા) વિશેષ છે. એતાદૃશવિશેષતાશ્રય ઘટને ‘વ્યા, કહેવાય છે. તેને આ સૂત્રથી જ સંજ્ઞા થવાથી ‘--૪૦” થી દ્વિતીય વિભક્તિ થાય છે. સામાન્યતઃ ધાત્વર્થલાશ્રયને વ્યાપ્ય કહેવાય છે. કૃ ધાત્વર્થ ઉત્પત્યેનુન્નરવ્યાપાર ઘટક ઉત્પત્તિ સ્વરૂપ ફલનો આશ્રય ઘટ હોવાથી તેને વ્યાણ કહેવાય છે – એ સ્પષ્ટ છે. 7 થી જે કરાય છે, તેને જ કહેવાય છે. દેવદત્તથી ઘર કરાય છે તેથી તેને જર્મ કહેવાય છે. વર્ષ ને આ સૂત્રથી વ્યાણ સંજ્ઞા થાય છે. થાય (મ), “ નિર્ચ’, ‘વિવાર્ય અને પ્રાણ’ આ ત્રણ પ્રકારના છે. “ Mાયતે નનના વા પ્રાર્થને નિર્વસ્વૈ” જે વસ્તુ હોય નહીં અને ઉત્પન્ન થાય છે ; અથવા જન્મ દ્વારા પ્રકાશિત થાય છે – તેનેPage Navigation
1 ... 4 5 6 7 8 9 10 11 12 13 14 15 16 17 18 19 20 21 22 23 24 25 26 27 28 29 30 31 32 33 34 35 36 37 38 39 40 41 42 43 44 45 46 47 48 49 50 51 52 53 54 55 56 57 58 59 60 61 62 ... 314