Book Title: Siddhhemchandra Shabdanushasan Laghuvrutti Vivran Part 02 Author(s): Chandraguptavijay Publisher: Mokshaiklakshi Prakashan View full book textPage 7
________________ નિર્વસ્વૈચાણ કહેવાય છે. જેમ “ રોતિ અહીં મસ્ત એવો ટ (ચટાઈ) ઉત્પન થાય છે તેથી વટ નિવત્વે - વ્યાપ્ય છે. તેમજ પુત્ર પ્રસૂતે અહીં ગર્ભમાં રહેલો પુત્ર, પોતાના જન્મ દ્વારા પ્રકાશિત થાય છે; તેથી પુત્ર પણ નિર્વત્ત્વ-વ્યાપ્ય કહેવાય છે. __“प्रकृत्युच्छेदेन गुणान्तराधानेन वा यद् विकृतिमापद्यते तद् विकार्यम्" અર્થાત્ પ્રકૃતિના (મૂળસ્વરૂપના) ઉચ્છેદ વિનાશ) થી અથવા ગુણાન્તરના આધાન (ધારણ) થી જે વિકૃતિને પામે છે તેને વિકાર્યવ્યાપ્ય કહેવાય છે. ‘ાષ્ઠ તિ” અહીં કાષ્ઠ પોતાના સ્વરૂપના નાશથી ભસ્મ સ્વરૂપ વિકૃતિ (ઉતરાવસ્થા) ને પામે છે, તેથી તેને (ાષ્ઠ ને) વિકાર્યવ્યાપ્ય કહેવાય છે. તેમજ શ૬ સુનાતિ અહીંછાષ્ટ્ર (શાવા) સ્વરૂપ પ્રકૃતિ પોતાના ઉચ્છેદ વિના લઘુતારૂપ ગુણાન્તરને ધારણ કરવાથી વિકૃતિને (લઘુસ્વરૂપને) પામે છે, તેથી જાવું ને વિકાર્ય વ્યાપ્ય કહેવાય છે. “યત્ર ક્રિયકૃત વિશેષો નાસ્તિ તત્પ્રાથનું જ્યાં ક્રિયાના કારણે કોઈ વિશેષતા નથી જણાતી તે વ્યાણ પ્રાર્થ વ્યાપ્ય કહેવાય છે. મં યાતિ’ અહીં ગમન ક્રિયાના કારણે ગ્રામ પદાર્થમાં કોઈ વિશેષતા જણાતી નથી, તેથી ગ્રામ ને પ્રાણ ત્યાગ કહેવાય છે. કારણ કે ગમન ક્રિયાની પછી પણ ગ્રામ પદાર્થમાં પૂર્વવત્ જ સ્વરૂપ પ્રતીત થાય છે - એ સમજી શકાય છે. એનાશ વ્યાપ્ય ને આ સૂત્રથી ફર્મ સંજ્ઞા થાય છે. જેનું પ્રયોજન ‘ગોડજૂ -9-૭ર’ ઈત્યાદિ સૂત્રમાં છે અને વ્યાણ સંજ્ઞાનું ફળ ‘અથાળેવાતું હ૪-૭9' . ઈત્યાદિ સૂત્રમાં છે. Imall वा 5 कर्मणामणिक्कर्ता णौ २।२।४॥ જે ધાતુઓના કર્મની વિવક્ષા કરાઈ નથી તે વિક્ષિતર્મજ (કર્મ) ધાતુઓના સયન્ત અવસ્થા (અપ્રેરક અવસ્થા) ના કર્તા ને ]િ અવસ્થામાં પ્રેરક અવસ્થામાં) વિકલ્પથી સંજ્ઞા થય છે.Page Navigation
1 ... 5 6 7 8 9 10 11 12 13 14 15 16 17 18 19 20 21 22 23 24 25 26 27 28 29 30 31 32 33 34 35 36 37 38 39 40 41 42 43 44 45 46 47 48 49 50 51 52 53 54 55 56 57 58 59 60 61 62 63 64 65 66 67 68 69 70 71 72 ... 314