Book Title: Siddhachakra Varsh 01 - Pakshik From 1932 to 1933
Author(s): Ashoksagarsuri
Publisher: Siddhachakra Masik Punarmudran Samiti
View full book text
________________
૪૨૨
પ્રશ્ન ૪૧૮સમાધાન
મોક્ષ પામવાની તૈયારી અગર પામતી વખતની દશામાં આ જીવ કઇ સ્થિતિમાં હતો તેની ઝાંખી માટે પંદર વેદનું વિધાન છે. વસ્તુતઃ તે પંદર ભેદ પૈકી એકજ ભેદમાં એટલી બધી વિશિષ્ટતા દર્શાવી છે કે જેમાં સમગ્ર જૈન શાસનની પારમાર્થિકતા સમજાઈ જાય છે. પંદર ભેદમાં એક સ્વલીંગ ભેદ છે. સ્વ એટલે શું ? સ્વ એટલે પોતાનું. અર્થાત્ આત્માનું વાસ્તવિકલીંગ=પ્રભુમાર્ગમાં યથાસ્થિત વર્ણવેલી પ્રવજ્યા ગ્રહણ કરવી તે. પ્રશ્ન ૪૧૯- પ્રભુ પૂજનમાં પ્રક્ષાલન માટે કાચું પાણી વપરાય છે. તેને બદલે ઉકાળેલું પાણી કેમ વપરાય છે ?
સમાધાન
પ્રશ્ન ૪૨૦સમાધાન
પ્રશ્ન ૪૨૧
સમાધાન
પ્રશ્ન ૪૨૨
સમાધાન
શ્રી સિદ્ધચક્ર
તા. ૨૩-૬-૩૩
અવલોકન કરશો તો માલમ પડશે કે તે ભવમાં તેણે માસક્ષમણની તપસ્યા કરેલી છે, ચક્રવર્તીની સ્ત્રી વંદન કરવા આવેલી છે, એ તપસ્યા વેચીને સ્ત્રીરત્ન મેળવવાની મન=કામના નિયાણું કરાવી સાતમી નરકની સામગ્રી ભેગી કરાવી આપે છે. નથી તો તે ભવમાં સ્ત્રીરત્ન મળ્યું, કે નથી તો તે ભવમાં સ્ત્રીરત્નનો ભોગવટો કર્યો!!! ખરેખર ! અર્થ કામની સાંકળમાં સંકળાયલો જ સડે છે, એટલું જ નહિ પણ તે સાંકળમાં માની લીધેલા સુખની ઇચ્છા કરવી તે પણ આત્માર્થીઓ માટે અત્યુત્કટ ભયંકર છે!!! મોક્ષનું સ્વરૂપ એકસરખું છે છતાં સિદ્ધનાં પંદર ભેદ કેમ ?
પ્રશ્ન ૪૨૩સમાધાન
શ્રી તીર્થંકર મહારાજના જન્માભિષેક વખતે યોજનો પ્રમાણના કરોડો કલશોથી કરેલો અભિષેક સચિત્ત પાણીનો હતો ને દીક્ષા અભિષેક વખતે પણ તેવો જ અભિષેક કરવા માટે શ્રી જિનપૂજામાં અચિત્ત જલ વપરાતું નથી. તેમજ અચિત્ત જલનો અભિષેક કરવાથી સમગ્રની વિરાધના થાય અને સચિત્ત જલથી અભિષેક કરતાં કેટલાકની વિરાધના ન પણ થાય.
જેઓને સચિત્તને અડવાનો નિયમ હોય તેને સચિત્તની અભિષેક કરવાનો હોતો નથી. હરકોઇ વસ્તુ સંબંધી અભિપ્રાય આપવાનો હક કોને હોય ?
વસ્તુ સ્વરૂપના જ્ઞાન વગર અભિપ્રાય આપવો તે અભિપ્રાય નથી પણ લવારો છે. હમણા થોડા વખત પરની તમને ખબર હશે કે ઇંગ્લિશ ભાષાના અણજાણ એવા એક જારરે હા ભણવા માત્રથી કેટલું નુકશાન વેઠયું હતું.
છ માસની પરીક્ષા શાસ્ત્રમાં છે એ વાત ખરી છે ? હા, પણ એ પરીક્ષા હરેક આત્માને માટે નથી.
સાધુની પરીક્ષા કરવાનું કામ શ્રાવકો કરે કે નહિ ?
બાળવર્ગનો વિદ્યાર્થી સાતમી ચોપડીવાળાની પરીક્ષા કરી શકતો નથી.
પૂર્વકાળમાં સાધુઓ જંગલમાં રહેતા હતા એ વાત સાચી છે ?
જગતવંદ્ય તીર્થંકરો જંગલમાં રહેતા જ નહોતા, તેમજ તે દેવાધિદેવો વસતીમાં રહ્યા છે તેની સાક્ષી અનેક સ્થળોએ આગમમાં છે જેમ જયંતિ શ્રાવિકા શય્યાતરી હતી.