Book Title: Shrimad Rajchandra Janma Bhuvan Ane Temna Aaptojanoni Jivan Rekha
Author(s): Narottamdas Chunilal Kapadia
Publisher: Prafullbhai Bhagwanlal Modi and Others
View full book text
________________
શ્રીમદ્ રાજચંદ્ર જન્મભુવન
www
આ પ્રતિષ્ઠામહેત્સવ પર મુખઈ, ગુજરાત તેમ જ સૌરાષ્ટ્રના પ્રદેશેામાંથી ઘણા મુમુક્ષુભાઈ એ કુટુ′ખ સાથે પધાર્યા હતા. તેઓ બધા મળીને લગભગ સાતેક હજાર જેટલી સખ્યામાં હતા. આ મહેાત્સવ કાર્તિક સુદ ૧૩થી ૧૫ સુધી ધામધૂમથી ઊજવવામાં આવ્યા હતા. તે વખતે અનાજ, ખાંડ વગેરેની માપખ`ધી હતી. પણ મારખીનરેશ ઠાકેારસાહેબ શ્રી લખધીરસિંહજી મહારાજાએ આ પ્રસંગે અસાધારણ સહાનુભૂતિ દર્શાવી અને જેટલી જોઈ એ તેટલી ખાંડ, અનાજ વગેરે પૂરું પાડયુ. તે ઉપરાંત ગાદલાં, ગેાદડાં, સામાન લઈ જવા તેમજ મહેમાનાને દહીંસરાથી વવાણિયા જવા-આવવા મેટર, ખસ, ખટારાએ વગેરેની અન્ય સગવડો આપીને તેઓશ્રીએ પ્રશસ્ય અનુકૂળતા કરી આપી હતી. વ્યવસ્થા સાચવવા પેાલીસ-પાર્ટી પણ ગાઢવી આપી હતી. ત્યારે આજની જેમ દહીંસરાથી વવાણિયા સુધીની ટ્રેઈન ચાલતી નહેાતી. ઉપરાંત ઠાકારસાહેબે મેારબીથી દહીંસરા સ્પેશિયલ ટ્રેઈના દોડાવી હતી, અને યાત્રાળુઓ દહી’સરાથી વવાણિયા સહેલાઈથી આવી શકે તે માટે પણ અસની સગવડ કરી આપી હતી અને તે પણ મધુ વિના મૂલ્યે.
પછી મહારાજાસાહેબના શુભ હસ્તે મદિરના ઉદ્ઘાટનિધિ થયા. તેએાશ્રી સાથે મેાટા રાજ્યાધિકારીઓ તથા અગ્રગણ્ય વ્યાપારીએ પણ પધાર્યા હતા. મહારાજાસાહેબે અને અન્ય ભાઈ એએ પ્રસ`ગને અનુરૂપ સુંદર ભાવવાહી વ્યાખ્યાને આપીને મહેાત્સવની શે।ભામાં વૃદ્ધિ કરી હતી. આ પ્રસંગે મેારખીનાં મહારાણીશ્રી પ્રભુનાં દર્શનાર્થે પધાર્યા હતાં. તેમણે પ્રભુની આરતી ઉતારી હતી.
ગામમાંથી પ્રભુના વરઘોડા ‘જ્ઞાનપ્રકાશ મદિર' સુધી લઈ જવામાં આવ્યેા હતા જેમાં સરકારી બૅન્ડ, પેાલીસ-પાર્ટી અને મુમુક્ષુ ભાઈ એ તથા મહેને પાંચથી છ હજારની સંખ્યામાં જોડાયાં હતાં.
આ વ્યાવહારિક કાર્યમાં મહારાજસાહેબની અમને માટી મદ મળી હતી. તેઓએ ભક્તિભાવભર્યા ભાગ લઈ સુપુણ્ય