________________
પપ
સમ્મતિતર્ક પ્રકરણ ભાગ-૧ | પ્રથમ કાંડ | ગાથા-૧૫ અવતરણિકા :
एवं सापेक्षद्वयग्राहिणो नयत्वानुपपत्तेस्तृतीयनयाभावः प्रदर्शितः, निरपेक्षग्राहिणां तु मिथ्यात्वं दर्शयितुमाह - અવતરણિતાર્થ :
આ રીતે પૂર્વ ગાથામાં કહ્યું એ રીતે, સાપેક્ષ દ્રયગ્રાહીના દ્રવ્ય અને પર્યાયને પરસ્પર સાપેક્ષરૂપે ગ્રહણ કરનારના, નયત્વની અનુપપત્તિ હોવાથી ત્રીજા નયનો અભાવ બતાવાયો. વળી નિરપેક્ષગ્રાહી એવા તયોનું પ્રતિપક્ષનયથી નિરપેક્ષ રીતે પોતાના વિષયને ગ્રહણ કરનારા દરેક વયોનું, મિથ્યાત્વ બતાવવા માટે કહે છે –
ગાથા :
जह एए तह अण्णे पत्तेयं दुण्णया णया सव्वे । हंदि हु मूलणयाणं पण्णवणे वावडा ते वि ।।१/१५।।
છાયા :
यथा एते तथा अन्ये प्रत्येकं दुर्नया नयाः सर्वे ।
દત્ત ! તુ મૂનનોઃ પ્રજ્ઞાપને ત્રાકૃતાતેંડપિ NR/૨૫TI અન્વયાર્થ :
નદ જે પ્રમાણે, g=આ બન્ને તયો દ્રવ્યાસિક અને પર્યાયાસ્તિકાયો, (નિરપેક્ષ દ્વયને ગ્રહણ કરનારા મિથ્યાદષ્ટિ છે). તે પ્રમાણે, ગv=અન્ય પણ, સર્વે જયા=સર્વ તયો, પયં પ્રત્યેક=ઈતરનયની અનપેક્ષાવાળા પ્રત્યેક, સુઇ=દુર્ણય છે, મૂતયા પછUાવ=મૂળનયોના પ્રજ્ઞાપનમાં, તે વિ=તે પણ અન્ય સર્વ તયો પણ, વાવડા=વ્યાકૃત છે, દુ-એ હેતુથી, આિ પ્રમાણે ગ્રહણ કરો સર્વનયો મિથ્યાદષ્ટિ છે એ પ્રમાણે, ગ્રહણ કરો. II૧/૧૫ ગાથાર્થ :
જે પ્રમાણે આ બન્ને નયો દ્રવ્યાસિક અને પર્યાયાસ્તિકનયો, (નિરપેક્ષ દ્વયને ગ્રહણ કરનારા મિથ્યાદષ્ટિ છે) તે પ્રમાણે અન્ય પણ સર્વ નયો પ્રત્યેક ઈતરનયની અનપેક્ષાવાળા પ્રત્યેક દુર્નય છે. મૂળનયોના પ્રજ્ઞાપનમાં તે પણ=અન્ય સર્વ નયો પણ, વ્યાપૃત છે, દુએ હેતુથી, ‘હિં આ પ્રમાણે ગ્રહણ કરો સર્વનયો મિથ્યાદષ્ટિ છે એ પ્રમાણે, ગ્રહણ કરો. I/૧/૧૫. ટીકા - यथा एतौ निरपेक्षद्वयग्राहिणौ मूलनयो, मिथ्यादृष्टी तथा उभयवादरूपेण व्यवस्थितानामपि
Jain Educationa International
For Personal and Private Use Only
www.jainelibrary.org