Book Title: Rukmi Rajanu Patan Ane Utthan Part 02
Author(s): Bhuvanbhanusuri
Publisher: Divyadarshan Trust

View full book text
Previous | Next

Page 10
________________ શાલિભદ્ર, અજિતસેન, શાલ–મહાશાલ, પ્રસન્નચંદ્ર, નાગકેતુ, મહાવીર, ચિતારાની પુત્રી, ચિતારાના પુત્ર, બ્રાહ્મી–સુ દરી, વિધવાપુત્રી, હિટલર, શષ્મભવ, રાિિણયા ચાર, મરીચિ, નદીષેણુ, અભયકુમાર, ઝાંઝરિયા મુનિ, ભરત સેનાપતિ, સુષેણુ, શ્રેણિક વગેરે. આ દૃષ્ટાન્તા સહિત આ વિષયાનુ એવું સચોટ નિરૂપણ કરવામાં આવ્યું છે કે એ વિષયા રાજિંદા જીવનમાં ઉપયેામી હાવાથી, એવું વાંચન–મનન રાજના જીવનને જાગતું અને સુયોગ્ય વિચાર-વાણી-વર્તાવ કરતું અનાવી દેવા સમર્થ છે. આજનું જગત અનેકાનેક પ્રકારની જાલિમ આપદાઓથી પીડાય છે. એને જૈનધમનાં ક્રાય સમજાય તે એ માનસિક પીડાથી મુક્ત બને. રુક્ષ્મી રાજાની કથા અને એમાંના પ્રાસંગિક વિષયાની વિવેચના જૈનધર્મનાં અનેરા સમ સમજાવે છે; તેથી મન પ્રાંતપ્રસન્ન—પવિત્ર બને છે, ધૂળમાંથી સેાનાની જેમ ખરાબમાંથી કેટલું ય સારું' તારવી લેવા સમથ બને છે. વિશેષતઃ જીવનમાં સેવાતા કેટલાય દેષાનાં શલ્ય ઊભા રહી ભાષી અનેક દુ`તિના પાષ્ઠિ ભવા ન સજે એની ભયાનક્તા સમજાવી ગયેાદ્ધાર કરતા રહેવા અંગે આ કથાગ્રંથ ભવ્ય સમજીની પ્રેરણા અને માગ'શન આપે છે. આશા છે કે ભવ્યાત્માએ સ્વયં આ ગ્રન્થનું વાંચન-મનન કરી મહાન લાભા ઉઠાવશે, અને ખીજાતે પણ આનાં વાંચન મનનમાં પ્રેરી લાભના ભાગી બનાવશે. પ્રાંતે આ ગ્રન્થ પ્રકાશનમાં પુક્ર શેષન આદિમાં સહાયક અનેલ પૂ. મુનિરાજો શ્રી રાજેન્દ્રવિજયજી મ. તથા પદ્મસેન વિજયજી મહારાજતા આભાર માનીએ છીએ. કાળજ્ઞાની પેાળ, અમદાવાદ વી. સં. ૨૫૦૦, જે. ૧. ૫ —ભરતકુમાર્ સી, શાહુ

Loading...

Page Navigation
1 ... 8 9 10 11 12 13 14 15 16 17 18 19 20 21 22 23 24 25 26 27 28 29 30 31 32 33 34 35 36 37 38 39 40 41 42 43 44 45 46 47 48 49 50 51 52 53 54 55 56 57 58 59 60 61 62 63 64 65 66 67 68 69 70 71 72 73 74 75 76 77 78 79 80 81 82 83 84 85 86 87 88 89 90 91 92 93 94 95 96 97 98 99 100 101 102 ... 498