Book Title: Ranakpurni Panch Tirthi
Author(s): Ambalal P Shah
Publisher: Yashovijay Jain Granthmala

View full book text
Previous | Next

Page 15
________________ ૧૫. એક નતિકાના લાવણ્યમય અગમરાડનું સુરેખ શિલ્પ ૧૬. ધરવિહારની બહારની ભીંતમાં વચ્ચે આલેખેલી એક દેવી સામે નૃત્ય કરતી દેવી અને તેની નીચે ઉત્સુક વદને જોતા હું સથરનું દૃશ્ય. ૧૭. ધરવિહારની બહારની ભીંતમાં વચ્ચે કારેલા દેવાની સામે થોડા નૃત્યના પ્રકારા દર્શાવતી સ્ત્રીઓ. શ્રીપાર્શ્વનાથ ભગવાનનું સહસ્ત્રફણાનું શિલ્પ; આ શિલ્પમાં કમને ઉપસર્ગ અને ધણું નાગ-નાગણી સાથે ગૂંથાઈને ભગવાનને એક હજાર ફણાએથી છત્ર ધારણ કર્યું છે તેનું આબેબ દૃશ્ય આપ્યું છે. સંપૂર્ણ મંદિરને ખ્યાલ આપતી દેરીમાં ભગવાનની પ્રશમરસનિમગ્ન મૂર્તિની સામે દેવ-દેવીઓની ભાવનાપૂર્ણ ભક્તિનું દૃશ્ય. ૨૦. ધરણવિહારના મેધનાદમડપના ઘુમટની લાલકવાળી છતમાં સેાળ દેવીઓના હૃદયગમ અભિનય. ૧૮. ૧૯. ૨૧. ધરવિહારના મેધનાદમડપના ઘુમટની છતમાં આલેખેલું સુંદર શતલકમલ સુશોભન અને તેની આસપાસ સેાળ વિદ્યાદેવીની આકૃતિઓનું દૃશ્ય. ૨૨. ધરણવિહારના એક ઘૂમટની છતમાં આલેખેલું દેવ-દેવીયુગલનુ તાલબદ્ધ મયૂરનૃત્ય; જેમાં મયૂરપીંછાંનેા કલાપ કળામય રીતે અંકિત કરવામાં આવ્યા છે. ૨૭. ધરવિહારના એક ઘૂમટની છતમાં આલેખેલું એક અટપટુ દૃશ્ય; જેમાં એક મુખને જુદી જુદી દિશાએથી જોતાં ચાર આકૃતિઓના વિવિધ અગમરાડનું દર્શીન થાય છે. લોકહૃદયને પેાતાના મંગલનાથી જાગૃતિ આપતા ધરવિહારના ભવ્ય સુધાષા-ઘંટ. ૨૫. રાણકપુર તીર્થધામનું સર્વગ્રાહી સુંદર દૃશ્ય. (૧) ધરણવિહારના મૂળનાયક ચૌમુખજીની ચાર પ્રતિમાઓમાંની એક શ્રી. ઋષભદેવ ભગવાનની પ્રતિમા. Jain Education International For Personal & Private Use Only www.jainelibrary.org

Loading...

Page Navigation
1 ... 13 14 15 16 17 18 19 20 21 22 23 24 25 26 27 28 29 30 31 32 33 34 35 36 37 38 39 40 41 42 43 44 45 46 47 48 49 50 51 52 53 54 55 56 57 58 59 60 61 62 63 64 65 66 67 68 69 70 71 72 73 74 75 76 77 78 79 80 81 82 83 84 85 86 87 88 89 90 91 92 93 94 95 96 97 98 99 100 101 102 103 104 105 106 107 108 109 110 111 112 113 114 115 116 117 118 119 120 121 122 123 124 125 126 127 128 129 130 131 132 133 134 135 136 137 138 139 140 141 142 143 144 145 146 147 148 149 150 151 152 ... 178