Book Title: Ranakpurni Panch Tirthi
Author(s): Ambalal P Shah
Publisher: Yashovijay Jain Granthmala

View full book text
Previous | Next

Page 14
________________ ચિત્રસૂચી જ ખ છે ધરણવિહારના મૂળનાયક શ્રી. આદીશ્વર ભગવાન. બાંધણીમાં અનુપમ ગણાતા ધરણવિહારની વિશાળતા અને ભવ્યતાને ખ્યાલ આપતું પાછળની ડુંગરમાળા સાથેનું સર્વગ્રાહી દશ્ય. ધરણુવિહારપ્રાસાદનું ગગનચુંબી ભવ્ય શિખર. રાણકપુરના સીમાડે આવેલી નદી, વક્ષરાજિ અને દૂરથી દેખાતી પહાડની કુદરતી શોભામાં દેવપ્રાસાદનું દૂરદૂરથી થતું સુરમ્ય દશન. પહાડની એકાંત ગોદમાં, જાણે ઊતરી આવેલા દેવવિમાન જેવું ધરણુવિહારનું દૂરથી લીધેલું દશ્ય. ધરણુવિહારના સમ્મુખ ભાગનું સાંગોપાંગ ભવ્ય દશ્ય. ધરણવિહારના સમ્મુખ ભાગનું ભંયતળિયેથી લઈને ત્રીજા માળના. બલાનક અને ઘૂમટ સુધીનું દશ્ય. ૮. ખીચોખીચ કરણ અને પૂતળીઓના અંબારથી ભરપૂર ધરણ વિહારને મેઘનામંડપ તથા સ્તંભ. ધરણવિહારના દ્વારને ભવ્યતા અર્પતા એકસરખા કળામય સ્તંભની હારમાળાનું એક દશ્ય. ધરણુવિહારના એક ભાગની સ્તંભાવલીનું દશ્ય. ૧૧. ધરણવિહારમાં આવેલી એક કેરણીભરી જાળીનું સુરેખાંકન. ધરણવિહારમાં તંભાવલીના આધારે ખડા કરેલા ત્રણ માળની એક તરફની છતને ભાગ. સ્તંભની જાડાઈ, તેમાંની સુંદર કેરણી, જેમાં મકરમુખથર, ચક્રની હારમાળા, હંસથર વગેરેનું અંકન છે, એવા એક સ્તંભને એક ભાગ. ૧૪. કોઈ મૂક ગીતને પિતાના નૃત્ય અને ઢેલ સાથે તાલ આપતી એક નતિ કાનું ભાવમય દશ્ય. Jain Education International For Personal & Private Use Only www.jainelibrary.org

Loading...

Page Navigation
1 ... 12 13 14 15 16 17 18 19 20 21 22 23 24 25 26 27 28 29 30 31 32 33 34 35 36 37 38 39 40 41 42 43 44 45 46 47 48 49 50 51 52 53 54 55 56 57 58 59 60 61 62 63 64 65 66 67 68 69 70 71 72 73 74 75 76 77 78 79 80 81 82 83 84 85 86 87 88 89 90 91 92 93 94 95 96 97 98 99 100 101 102 103 104 105 106 107 108 109 110 111 112 113 114 115 116 117 118 119 120 121 122 123 124 125 126 127 128 129 130 131 132 133 134 135 136 137 138 139 140 141 142 ... 178