Book Title: Pratikraman Sutra Vivechana Part 02
Author(s): Chandrashekharvijay
Publisher: Kamal Prakashan
View full book text
________________
જ્ઞાનાત્મક આ દ્વાદશાંગીને જો કાઈ સાર હેય તા તે છે, ક્રિયાત્મક, છ આવશ્યક.’
6
જ્ઞાનના સાર ક્રિયા છે.
દ્વાદશાંગીના સાર છ આવશ્યક છે. આ છ આવશ્યામાં અત્યંત પ્રધાનભૂત આવશ્યક : પહેલું સામાયિક આવશ્યક છે.
ટૂંકમાં, ત્રિપદીમાંથી દ્વાદશાંગી; દ્વાદશાંગીને સાર પડાવશ્યક; અને ષડાવશ્યકમાં પ્રધાન સામાયિક-અવશ્યક... એટલે ત્રિપદીને, દ્વાદશાંગીને અને ષડાવશ્યકના સાર સામાયિક સૂત્ર કહેવાય.
છ આવશ્યકમાં કરેમિ ભંતે, કરેમિ ભંતે 'માં છ આવશ્યક
જેમ છ આવશ્યકેમાં ‘કરેમિ ભ ંતે' નામનુ સામાયિક નામનું આવશ્યક છે; તેમ કેવી કમાલ છે કે, સામાયિક નામના આવશ્યકમાં છે ય આવશ્યકે! સમાઈ ગયાં છે.
[૧] સામાયિક આવશ્યક [૨] દેવ-વંદન આવશ્યક :
:
:
તે ’ષદમાં.
<
પડિક્કમામિ ’પદ્મમાં.
[૩] ગુરુવંદન આવશ્યક [૪] પ્રતિક્રમણ આવશ્યક • [૫] કાયોત્સર્ગ આવશ્યક • ‘વેસિરામિ 'પદમાં. [૬] પચ્ચકખાણુ આવશ્યક : ‘ પચ્ચક્ખામિ ’પદ્મમાં.
Jain Educationa International
:
"
6
સમાઈ ’પદ્મમાં.
ભંતે ” પદ્મમાં.
For Personal and Private Use Only
www.jainelibrary.org
Page Navigation
1 ... 8 9 10 11 12 13 14 15 16 17 18 19 20 21 22 23 24 25 26 27 28 29 30 31 32 33 34 35 36 37 38 39 40 41 42 43 44 45 46 47 48 49 50 51 52 53 54 55 56 57 58 59 60 61 62 63 64 65 66 67 68 69 70 71 72 73 74 75 76 77 78 79 80 81 82 83 84 85 86 87 88 89 90 91 92 93 94 95 96 97 98 99 100 101 102 ... 216