Book Title: Pratikraman Sutra Vivechana Part 02 Author(s): Chandrashekharvijay Publisher: Kamal Prakashan View full book textPage 9
________________ * આવું આ સર્વેîત્કૃષ્ટ સુત્ર છે તેથી જ છ આવશ્યકામાં તેને ‘વિશેષાવશ્યક' કહેવામાં આવે છે. આથી જ આ સૂત્ર ઉપર · વિશેષાવશ્યક–ભાષ્ય ’ વગેરે હજારા શ્ર્લેાક-પ્રમાણ ગ્રન્થાનું પૂર્વ મહષિ એ.એ નિર્માણ કર્યું છે. સામાયિક-સૂત્રનું મૂળ સ્થાન : જ્યારે જે તારક તીથંકરદેવાના આત્માની સાધના પૂર્ણ થાય છે : ઘનઘાતી કર્માંના તે નાશ કરે છેઃ વીતરાગ અવસ્થા અને લેાકાલેાકપ્રકાશક કૈવલ્યની પ્રાપ્તિ થાય છે ઃ ત્યારે ટૂંકા જ સમયમાં તે તારક તીર્થંકરદેવે વિશ્વકલ્યાણકર ધર્મ શાસનની સ્થાપના કરે છે. તે વખતે તે ધ શાસનની ધુરાને વહન કરવાને ચાગ્ય આત્માએને ગણધરપદ ઉપર આરૂઢ કરે છે. તેઓને પરમિપતા પરમાત્મા ત્રિપદીનું ઉપન્નઈ વા, વિગમેઈ વા, ધ્રુવેઈ વા] દાન કરે છે. આ ત્રણ પદો ઉપર ઊહાપેાહ કરતાં જ તે પ્રમેપાસ્ય ગણધર ભગવંતાના આત્મામાં દ્વાદશાંગીના જ્ઞાનપ્રકાશ પ્રગટ થઈ જાય છે. પરમાત્મા તે જ્ઞાન-પ્રકાશ ઉપર – વાસક્ષેપ કરવા દ્વારા મહેારછાપ મારીને, તેને સૂત્રબદ્ધ કરવાની અનુજ્ઞા આપે છે. આમ સક્ષિપ્ત એવી ત્રિપદીમાંથી પ્રગટ પામી; વિરાટ એવી દ્વાદશાંગી. [ ખાર અંગાનાં નામ : [૧] આચારાંગ [૨] સૂયગડાંગ [૩] ઠાણાંગ [૪] સમવાયાંગ [૫] વિવાહપ્રજ્ઞપ્તિ [ ભગવતીજી] [૬] સાતા ધર્મ કથાડ્રગ [૭] ઉપાસક દશાંગ [૮] અંતકૃદ્ દશાંગ [૯] અનુત્તાપાતિક દશાંગ [૧૦] પ્રશ્નવ્યાકરણ [૧૧] વિપાકશ્રુત [૧૨] દૃષ્ટિવાદ ] Jain Educationa International For Personal and Private Use Only www.jainelibrary.orgPage Navigation
1 ... 7 8 9 10 11 12 13 14 15 16 17 18 19 20 21 22 23 24 25 26 27 28 29 30 31 32 33 34 35 36 37 38 39 40 41 42 43 44 45 46 47 48 49 50 51 52 53 54 55 56 57 58 59 60 61 62 63 64 65 66 67 68 69 70 71 72 73 74 75 76 77 78 79 80 81 82 83 84 85 86 87 88 89 90 91 92 ... 216