________________
૧૫. ૮૪ લાખ પદચ
૧ લલિતાંગ ૧૬. ૮૪ લાખ લલિતાંગ = ૧ નલિન ૧૭. ૮૪ લાખ નલિન = ૧ અથનિપૂરાંગ ૧૮. ૮૪ લાખ અર્થનિપૂરાંગ ૧ અર્થનિપૂર ૧૯. ૮૪ લાખ અર્થનિપૂર = ૧ અયુતાંગ ર૦. ૮૪ લાખ અયુતાગ
૧ અયુત ૮૪ લાખ અયુત
૧ નયુતાંગ ૮૪ લાખ નયુતાંગ = ૧ નયુત ૮૪ લાખ નયુત
૧ પ્રયુતાંગ ૨૪. ૮૪ લાખ પ્રયુતાગ = ૧ પ્રયુલિકાંગ
૮૪ લાખ પ્રયુકૂલિકાંગ = ૧ ચૂલિકા ર૬. ૮૪ લાખ ચૂલિકા = ૧ શીર્ષપ્રહેલિકાંગ ર૭. ૮૪ લાખ શીર્ષપ્રહેલિકાંગ = ૧ શીર્ષ પ્રહેલિકા
ગણિતના વિષયની સંખ્યા સમયથી માંડીને શીર્ષ પ્રહેલિકા સુધી જાણવી. ત્યાર પછી ઉપમા વડે પલ્યોપમાદિનું ગણિત સમજવું. શીર્ષ પ્રહેલિકાના અંકો ૧૯૪ થાય. પ૪ અંક અને ૧૪૦ મીંડા = ૧૯૪ આંક. ૭૫૮ર૬૩રપ૩૦૭૩૦૧૦૨૪૧૧૫૭૯૭૩પ-૬૯૯
૭૫૬૯૬૪૦૬ર૧૩૯૬૬૯૪૮૦૮૦૧૮૩ર૯૬ અને એની ઉપર ૧૪૦ મીંડા મોક્ષ બે પ્રકારે કરવાનો છે. દ્રવ્યથી અને ભાવથી. ભાવથી મોક્ષ થયા વિના કયારેયદ્રવ્યથી મોક્ષ નહીં થાય. કારણ ભાવ એટલે મોહનો પરિણામ, મોહનો પરિણામ માત્ર પુદ્ગલ દ્રવ્ય પર થાય છે. પુદ્ગલ દ્રવ્યનો સંબંધ ક્ષેત્ર અને કાળ સાથે રહેલો છે. આથી નિશ્ચયથી ક્ષેત્ર અરૂપી છે. આકાશ અરૂપી ક્ષેત્ર છે. વ્યવહારથી તેમાં રહેલા રૂપી પુદ્ગલ દ્રવ્યથી તે પણ ક્ષેત્ર કહેવાય છે. જેમ જેટલી જગ્યા પર ઈંટ-માટી આદિથી દિવાલની વાડ કરવામાં આવે તેને વ્યવહારથી પોતાનું ક્ષેત્ર કહેવામાં આવે છે અને તેના પર જ મારાપણાની બુદ્ધિ-મમત્વભાવ પણ થાય છે. પૃથ્વીરૂપ વિશાળ જગ્યા હોવા છતાં જે જગ્યા પર આ રીતે દિવાલ આદિ દ્વારા પોતાના નામ-માલિકી હક્કથી જયારે તે સ્થાન કરવામાં આવે તેના પર પોતાનું મમત્વ સહજ થાય. બીજા સ્થાન પર તેવું
અજીવ તત્વ | 63