Book Title: Karmgranth 6 Prashnottari Part 05
Author(s): Narvahanvijay
Publisher: Padarth Darshan Trust

View full book text
Previous | Next

Page 151
________________ ૧૪૨ કર્મગ્રંથ-૬ સામાન્ય તિર્યંચ-મનુષ્યના ૨૭૬૪૮ વિક્રીયતિર્યંચ મનુષ્યના * ૧૯૨ ૨૭૮૪૦ ૫૯૮. આ જીવોને વેવીશના બંધે ત્રીશના ઉદયે સામાન્ય તિર્યંચના સંવેધભાંગા કેટલા થાય? ૨૩ના બંધે બંધભાંગા ૪. ૩૦ના ઉદયે સામાન્ય તિર્યંચના ૧૭૨૮ ઉદયભાંગા, સત્તાસ્થાન ૪. બંધોદયભાંગા ૪ x ૧૭૨૮ = ૬૯૧૨. ઉદયસત્તાભાંગા ૧૭૨૮ : ૪ = ૬૯૧૨. બંધોદયસત્તાભાંગા ૪ 1 ૧૭૨૮ ૪ ૪ = ૨૭૬૪૮. ૫૯૯. આ જીવોને ત્રેવીશના બંધે ત્રીશના ઉદયે સામાન્ય મનુષ્યના સંવેધભાંગા કેટલા થાય? ૨૩ના બંધે બંધભાંગા ૪. ૩૦ના બંધે સામાન્ય મનુષ્યના ૧૧૫ર ઉદયભાંગા, સત્તાસ્થાન ૪. બંધોદયભાંગા ૪ x ૧૧૫ર = ૪૬૦૮. ઉદયસત્તાભાંગા ૧૧૫ર x ૪ = ૪૬૦૮. બંધોદયસત્તાભાંગા ૪ : ૧૧૫ર x ૪ = ૧૮૪૩૨. ૬૦૦. આ જીવોને ત્રેવીશના બંધે ત્રિીશના ઉદયે વૈકીયતિર્યંચના સંવેધભાંગા કેટલા થાય? ઉ ૨૩ના બંધ બંધભાંગા ૪.૩૦ ના ઉદયે વૈકીયતિર્યંચના ઉદયભાંગા ૮, સત્તાસ્થાન ૨. બંધોદયભાંગા ૪ x ૮ = ૩૨. ઉદયસત્તાભાંગા ૮ ૮ ૨ = ૧૬. બંધોદયસત્તાભાંગા ૪ ૪ ૮ ૮ ૨ = ૬૪. ૬૦૧. આ જીવોને ત્રેવીશના બંધે ત્રિીશના ઉદયે કુલ સંવેધભાંગા કેટલા થાય? ઉ ૨૩ના બંધે બંધભાંગા ૪. સામાન્ય તિર્યંચના સંવેધભાંગા ૨૭૬૪૮ : સામાન્ય મનુષ્યના સંવેધભાંગા ૧૮૪૩૨ વૈકીયતિર્યંચના સંવેધભાંગા

Loading...

Page Navigation
1 ... 149 150 151 152 153 154 155 156 157 158 159 160 161 162 163 164 165 166 167 168 169 170 171 172 173 174 175 176 177 178 179 180 181 182 183 184 185 186 187 188 189 190 191 192 193 194 195 196 197 198 199 200 201 202 203 204 205 206 207 208 209 210 211 212 213 214 215 216 217 218 219 220 221 222 223 224 225 226 227 228 229 230