Book Title: Karmgranth 6 Prashnottari Part 05
Author(s): Narvahanvijay
Publisher: Padarth Darshan Trust
View full book text
________________
૧૫૦
કર્મગ્રંથ-૬ ૬૩૧. આ જીવોને બીજા વિકલ્પથી પચ્ચીશના બંધે છવ્વીશના ઉદયે
ઉદયસત્તાભાંગા કેટલા થાય? ૨૫ના બંધે બંધભાંગા ૮, ર૬ના ઉદયે સામાન્ય મનુષ્યના ૨૮૮ ઉદયભાંગા, સત્તાસ્થાન ૪. બંધોદયભાંગા ૮ ૮ ૨૮૮ = ૨૩૦૪,
ઉદયસત્તાભાંગા ૨૮૮ ૪૪ = ૧૧૫ર થાય. ૬૩૨. આ જીવોને બીજા વિકલ્પથી પચ્ચીશના બંધે છવ્વીશના ઉદયે કુલ
ઉદયસત્તાભાંગા કેટલા થાય? ઉ સામાન્ય તિર્યંચના
૧૪૪૦ ઉદયસાભાંગા સામાન્ય મનુષ્યના
૧૧૫ર ઉદયસત્તાભાંગા
ર૫૯૨ ઉદયસત્તભાંગા ૬૩૩. આ જીવોને પચ્ચીશના બંધે સત્તાવીશના ઉદયે ઉદયસત્તાભાંગા કેટલા
થાય? ૨૫ના બંધે બંધભાંગા ૮, ૨૭ના ઉદયે, વૈકીયતિર્યંચના ૮ + વૈકીયમનુષ્યના ૮ + દેવતાના ૮ = ૨૪ ઉદયભાંગા, સત્તાસ્થાન ર. બંધોદયભાંગા ૮ x ૨૪ = ૧૯૨, ઉદયસત્તાભાંગા ૨૪ x ૨ = ૪૮
થાય. ૬૩૪. આ જીવોને પચ્ચીશના બંધે અઠ્ઠાવીશના ઉદયે ઉદયસત્તાભાંગા કેટલા
થાય?
૨૫ના બંધે બંધભાંગા ૮, ૨૮ના ઉદયે સામાન્ય તિર્યંચના ૫૭૬ + સામાન્ય મનુષ્યના ૫૭૬ = ૧૧૫ર ઉદયભાંગા, સત્તાસ્થાન ૪. બંધોદયભાંગા ૮ ૮ ૧૧૫ર = ૯૨૧૬, ઉદયસત્તાભાંગા ૧૧૫ર ૪૪
= ૪૬૦૮, ૬૩૫. આ જીવોને પચ્ચીશના બંધે અાવીશના ઉદયે વૈકીયજીવોના ઉદય
સત્તાભાંગા કેટલા થાય? ઉ રપના બંધે બંધભાંગા ૮, ૨૮ના ઉદયે વૈકીયતિર્યંચના ૧૬ +

Page Navigation
1 ... 157 158 159 160 161 162 163 164 165 166 167 168 169 170 171 172 173 174 175 176 177 178 179 180 181 182 183 184 185 186 187 188 189 190 191 192 193 194 195 196 197 198 199 200 201 202 203 204 205 206 207 208 209 210 211 212 213 214 215 216 217 218 219 220 221 222 223 224 225 226 227 228 229 230