Book Title: Karmgranth 6 Prashnottari Part 05
Author(s): Narvahanvijay
Publisher: Padarth Darshan Trust
View full book text
________________
પ્રશ્નોત્તરી ભાગ - ૫
ઉ
૧૭૯
૨૯ના બંધે બંધભાંગા ૪૬૦૮, ૨૮ના ઉદયે સામાન્યતિર્યંચના ૫૭૬ +
૧૧૫૨, બંધોદયભાંગા ૪૬૦૮ ૪ ૧૧૫૨
સામાન્ય મનુષ્યના ૫૭૬ = ૫૩૦૮૪૧૬, ઉદયસત્તામાંગા ૧૧૫૨ ૪ ૪ = ૪૬૦૮. ૭૬૦. આ જીવોને ઓગણત્રીશના બંધે અઠ્ઠાવીશના ઉદયે વૈક્રીય જીવોના
ઉદયસત્તાભાંગા કેટલા થાય ?
૨ના બંધે બંધભાંગા ૪૬૦૮, ૨૮ના ઉદયે વૈક્રીયતિર્યંચના ૧૬ + વૈક્રીયમનુષ્યના ૮ = ૨૪ ઉદયભાંગા, સત્તાસ્થાન ૨. ૯૨, ૮૮. બંધોદયભાંગા ૪૬૦૮ ૪ ૨૪ = ૧૧૦૫૯૨, ઉદયસત્તાભાંગા ૨૪ ૪ ૨ = ૪૮.
૭૬૧. આ જીવોને ઓગણત્રીશના બંધે અઠ્ઠાવીશના ઉદયે દેવતાના ઉદયસત્તામાંગા
ઉ
કેટલા થાય?
૨૯ના બંધે બંધભાંગા ૪૬૦૮, ૨૮ના ઉદયે દેવતાના ૧૬ ઉદયભાંગા, સત્તાસ્થાન ૨, ૯૨, ૮૮. બંધોદયભાંગા ૪૬૦૮ ૪ ૧૬ = ૭૩૭૨૮, ઉદયસત્તાભાંગા ૧૬ ૪ ૨ = ૩૨.
૭૬૨. આ જીવોને ઓગણત્રીશના બંધે અઠ્ઠાવીશના ઉદયે નારકીના ઉદય સત્તાભાંગા કેટલા થાય ?
ઉ
=
૯
૨૯ના બંધે બંધભાંગા ૪૬૦૮, ૨૮ના ઉદયે નારકીનો ઉદયભાંગો ૧, સત્તાસ્થાન ૨. બંધોદયભાંગા ૪૬૦૮ ૪ ૧ = ૪૬૦૮, ઉદયસત્તામાંગા ૧ ૪ ૨ = ૨.
૭૬૩. આ જીવોને ઓગણત્રીશના બંધે અઠ્ઠાવીશના ઉદયે
કુલ
કેટલા થાય ?
૨૯ના બંધે બંધમાંગા ૪૬૦૮, ૨૮ના ઉદયે,
સામાન્યજીવોના ઉદયસત્તાભાંગા
૪૬૦૮
વૈક્રીયજીવોના ઉદયસત્તાભાંગા
૪૮
ઉદયસત્તામાંગા

Page Navigation
1 ... 186 187 188 189 190 191 192 193 194 195 196 197 198 199 200 201 202 203 204 205 206 207 208 209 210 211 212 213 214 215 216 217 218 219 220 221 222 223 224 225 226 227 228 229 230