Book Title: Karmgranth 6 Prashnottari Part 05
Author(s): Narvahanvijay
Publisher: Padarth Darshan Trust
View full book text
________________
૧૮૭
પ્રશ્નોત્તરી ભાગ-૫ ૭૯૨. આ જીવોને ઓગણત્રીશના બંધે અઠ્ઠાવીશના ઉદયે વૈકીય જીવોના
ઉદયસત્તાભાંગા કેટલા થાય? ઉ ર૯ના બંધે બંધભાંગા ૪૬૦૮, ૨૮ના ઉદયે વૈકીયતિર્યંચના ૧૬ +
વૈકીયમનુષ્યના ૮ = ૨૪ ઉદયભાંગા, સત્તાસ્થાન ૨. બંધોદયભાંગા
૪૬૦૮ ૪ ૨૪ = ૧૧૦૫૯૨, ઉદયસત્તાભાંગા ર૪ : ૨ = ૪૮. ૭૯૩. આ જીવોને ઓગણત્રીશના બંધે અઠ્ઠાવીશના ઉદયે દેવતાના ઉદયસત્તાભાંગા
કેટલા થાય? ઉ રત્ના બંધે બંધભાંગા ૪૬૦૮, ૨૮ના ઉદયે, દેવતાના ઉદયભાંગા ૧૬,
સત્તાસ્થાન ૨. બંધોદયભાંગા ૪૬૦૮ ૮ ૧૬ = ૭૩૭૨૮,
ઉદયસત્તાભાંગા ૧૬ x ૨ = ૩૨. ૭૯૪. આ જીવોને ઓગણત્રીશના બંધે અઠ્ઠાવીશના ઉદયે નારકીના
ઉદયસત્તાભાંગા કેટલા થાય? ઉ ર૯ના બંધે બંધભાંગા ૪૬૦૮, ૨૮ના ઉદયે નારકીનો ઉદયભાગો ૧,
સત્તાસ્થાન ૩. ૯૨, ૮૯, ૮૮, બંધોદયભાંગા ૪૬૦૮ ૪ ૧ = ૪૬૦૮,
ઉદયસત્તાભાંગા ૧ ૪ ૩ = ૩. ૭૫. આ જીવોને ઓગણત્રીશના બંધના અઠ્ઠાવીશના ઉદયે કુલ ઉદયસત્તાભાંગા
કેટલા થાય? ર૯ના બંધે બંધભાંગા ૪૬૦૮, ૨૮ના ઉદયે, સામાન્યજીવોના ઉદયસત્તાભાંગા ૪૬૦૮ વૈકીયજીવોના ઉદયસત્તાભાંગા ૪૮ દેવતાના ઉદયસત્તાભાંગા નારકીના ઉદયસત્તાભાંગા કુલ ઉદયસત્તાભાંગા
૪૯૯૧ થાય. ૭૯૬. આ જીવોને ઓગણત્રીશના બંધે ઓગણત્રીશના ઉદયે સામાન્યજીવોના
ઉદયસત્તાભાંગા કેટલા થાય?
یه
به

Page Navigation
1 ... 194 195 196 197 198 199 200 201 202 203 204 205 206 207 208 209 210 211 212 213 214 215 216 217 218 219 220 221 222 223 224 225 226 227 228 229 230