Book Title: Karmgranth 6 Prashnottari Part 05
Author(s): Narvahanvijay
Publisher: Padarth Darshan Trust

View full book text
Previous | Next

Page 205
________________ ૧૯૬ કર્મગ્રંથ-૬ ૮૩૧. આ જીવોને ત્રીશના બંધે વિક્લેન્દ્રિય પ્રાયોગ્ય સામાન્યથી સંવેધ (બંધાદિ) ભાંગા કેટલા થાય? ઉ ૩૦ના બંધે વિક્લેન્દ્રિય પ્રાયોગ્ય બંધભાંગા ૨૪. ઉદયસ્થાન ૮. ૨૧, ૨૫, ૨૬, ૨૭, ૨૮, ૨૯, ૩૦, ૩૧, ઉદયભાંગા ૭૫૯૨, સત્તાસ્થાન ૫. ૯૨, ૮૮, ૮૬, ૮૦, ૭૮ ૮૩૨. આ જીવોને ત્રીશના બંધે એકવીશના ઉદયે સામાન્ય તિર્યંચના ઉદયસત્તાભાંગા કેટલા થાય? ઉ ૩૦ના બંધ બંધભાંગા ૨૪, ૨૧ના ઉદયે સામાન્ય તિર્યંચના ઉદયભાંગા ૮, સત્તાસ્થાન પ. બંધોદયભાંગા ૨૪ x ૮ = ૧૯૨, ઉદયસત્તાભાંગા ૮ ૪ ૫ = ૪૦. ૮૩૩. આ જીવોને ત્રીશના બંધે એકવીશના ઉદયે સામાન્ય મનુષ્યના ઉદયસત્તાભાંગા કેટલા થાય? ઉ ૩૦ના બંધ બંધભાંગા ૨૪, ૨૧ના ઉદયે સામાન્ય મનુષ્યના ઉદયભાંગા ૮, સત્તાસ્થાન ૪. બંધોદયભાંગા ર૪ ૮ = ૧૯૨, ઉદયસત્તાભાંગા ૮ + ૪ = ૩૨. ૮૩૪. આ જીવોને ત્રીશના બધે એકવીશના ઉદયે કુલ ઉદયસત્તાભાંગા કેટલા થાય? ૩૦ના બંધે બધભાંગા ૨૪, ૨૧ના ઉદયે, સામાન્ય તિર્યંચના ઉદયસત્તાભાંગા ૪૦ સામાન્ય મનુષ્યના ઉદયસત્તાભાંગા ૩૨ કુલ ઉદયસત્તાભાંગા ૮૩૫. આ જીવોને ત્રીશના બંધે પચ્ચીશના ઉદયે વૈકીયજીવોના ઉદયસત્તાભાંગા કેટલા થાય? ઉ ૩૦ના બંધે બંધભાંગા ર૪, ૨પના ઉદયે વૈકીયતિર્યંચના ૮ + ઉ

Loading...

Page Navigation
1 ... 203 204 205 206 207 208 209 210 211 212 213 214 215 216 217 218 219 220 221 222 223 224 225 226 227 228 229 230