Book Title: Karmgranth 6 Prashnottari Part 05
Author(s): Narvahanvijay
Publisher: Padarth Darshan Trust
View full book text
________________
૨૧૨.
કર્મગ્રંથ-૬
૯૦૩. આ જીવોને ત્રીશના બંધે સર્વ ઉદયના બંધ ઉદયસત્તાના વિકલ્પો કેટલા
થાય? ઉ ૩૦ના બંધે મનુષ્યગતિ પ્રાયોગ્ય બંધભાંગા ૮, ઉદયસત્તાભાંગા ૧૩૩ ૪
૮ = ૧૦૬૪, બંધોદયસત્તા અથવા સંવેધભાંગા થાય છે. ૯૦૪. આ જીવોને ત્રીશના બંધે સામાન્યથી બંધોદયસત્તાભાંગા કેટલા થાય? ઉ ૩૦ના બંધે દેવગતિ પ્રાયોગ્ય બંધમાંગો ૧, ઉદયસ્થાન ૨. ૨૯, ૩૦,
ઉદયભાંગા ૧૪૮, સત્તાસ્થાન ૧. ૯૨. ૯૦૫. આ જીવોને ત્રીસના બંધે ઓગણત્રીશ ત્રિીશના ઉદયે કુલ ઉદયસત્તાભાંગા
- કેટલા થાય? ૩૦ના બંધે દેવગતિ પ્રાયોગ્ય બંધભાંગો ૧, ર૯ના ઉદયે વૈકીયમનુષ્યનો ઉદયભાંગો ૨૯ના ઉદયે આહારકમનુષ્યનો ઉદયભાંગો ૧ ૩૦ના ઉદયે વૈકીયમનુષ્યનો ઉદયભાંગો ૩૦ના ઉદયે આહારક મનુષ્યનો ઉદયભાંગો ૧ ૩૦ના ઉદયે સામાન્ય મનુષ્યના ઉદયભાંગા ૧૪૪ કુલ ઉદયભાંગા
૧૪૮ ઉદયભાંગા ૪૧ સત્તાસ્થાન ૯૨નું = ૧૪૮ ઉદયસત્તાભાંગા થાય ૦૯. આ જીવોને ત્રીશના બંધ બંધોદયસત્તાભાંગા કેટલા થાય? ઉ ૩૦ના બંધ બંધભાંગો ૧, સર્વ ઉદયે ૧૪૮, ઉદયસત્તાભાંગા x ૧
બંધભાંગો = ૧૪૮, બંધોદયસત્તાભાંગા થાય છે. ૯૦૭. આ જીવોને ત્રીશના બંધે બધાય બંધસ્થાનોના કુલ બંધોદયસત્તાભાંગા
કેટલા થાય? ૯ ૩૦ના બંધ
વિક્લેન્દ્રિય પ્રાયોગ્ય ૭૩૧૭૧૨
૧૪૮

Page Navigation
1 ... 219 220 221 222 223 224 225 226 227 228 229 230