Book Title: Karmgranth 6 Prashnottari Part 05
Author(s): Narvahanvijay
Publisher: Padarth Darshan Trust
View full book text
________________
પ્રશ્નોત્તરી ભાગ - ૫
૨૧૧
ઉ
૩૦ના બંધે બંધભાંગા ૮, ૨૮ના ઉદયે નારકીનો ઉદયભાંગો ૧, સત્તાસ્થાન ૧, ૮૯. બંધોદયભાંગા ૮ ૪ ૧ = ૮, ઉદયસત્તામાંગા ૧ ૪ ૧ = ૧. ૮૯૯. આ જીવોને ત્રીશના બંધે ઓગણત્રીશના ઉદયે દેવતાના ઉદયસત્તાભાંગા કેટલા થાય ?
૩૦ના બંધે બંધમાંગા ૮, ૨૯ના ઉદયે, દેવતાના ઉદયભાંગા ૧૬, સત્તાસ્થાન ૨, ૯૩, ૮૯. બંધોદયભાંગા ૮ ૪ ૧૬ = ૧૨૮, ઉદયસત્તામાંગા ૧૬ ૪ ૨ = ૩૨.
૯૦૦. આ જીવોને ત્રીશના બંધે ઓગણત્રીશના ઉદયે નારકીના ઉદયસત્તાભાંગા
કેટલા થાય?
૩૦ના બંધે બંધભાંગા ૮, ૨૯ના ઉદયે નારકીનો ઉદયભાંગો ૧, સત્તાસ્થાન ૧. ૮૯, બંધોદયભાંગા ૮ ૮ ૧ = ૮, ઉદયસત્તાભાંગા ૧૪ ૧ ૯૦૧. આ જીવોને ત્રીશના બંધે ત્રીશના ઉદયે દેવતાના ઉદયસત્તાભાંગા કેટલા
= ૧.
ઉ
ઉ
થાય?
૩૦ના બંધે બંધભાંગા ૮, ૩૦ના ઉદયે દેવતાના ઉદયભાંગા ૮, સત્તાસ્થાન ૨. બંધોદયભાંગા ૮ ૮ ૮ = ૬૪, ઉદયસત્તાભાંગા ૮ ૪ ૨ = ૧૬. ૯૦૨. આ જીવોને ત્રીશના બંધે સર્વ ઉદયના કુલ ઉદયસત્તામાંગા કેટલા થાય ?
ઉ
૩૦ના બંધે મનુષ્ય પ્રાયોગ્ય બંધભાંગા ૮,
૨૧ના ઉદયે ઉદયસત્તાભાંગા
૨૫ના ઉદયે ઉદયસત્તાભાંગા
૨૭ના ઉદયે ઉદયસત્તાભાંગા
૨૮ના ઉદયે ઉદયસત્તાભાંગા
૯
૨૯ના ઉદયે ઉદયસત્તામાંગા
૩૦ના ઉદયે ઉદયસત્તાભાંગા
કુલ ઉદયસત્તાભાંગા
૧૭
૧૭
૧૭
૩૩
૩૩
૧૬
૧૩૩ થાય.

Page Navigation
1 ... 218 219 220 221 222 223 224 225 226 227 228 229 230