Book Title: Karmgranth 6 Prashnottari Part 05
Author(s): Narvahanvijay
Publisher: Padarth Darshan Trust

View full book text
Previous | Next

Page 220
________________ પ્રશ્નોત્તરી ભાગ - ૫ ૨૧૧ ઉ ૩૦ના બંધે બંધભાંગા ૮, ૨૮ના ઉદયે નારકીનો ઉદયભાંગો ૧, સત્તાસ્થાન ૧, ૮૯. બંધોદયભાંગા ૮ ૪ ૧ = ૮, ઉદયસત્તામાંગા ૧ ૪ ૧ = ૧. ૮૯૯. આ જીવોને ત્રીશના બંધે ઓગણત્રીશના ઉદયે દેવતાના ઉદયસત્તાભાંગા કેટલા થાય ? ૩૦ના બંધે બંધમાંગા ૮, ૨૯ના ઉદયે, દેવતાના ઉદયભાંગા ૧૬, સત્તાસ્થાન ૨, ૯૩, ૮૯. બંધોદયભાંગા ૮ ૪ ૧૬ = ૧૨૮, ઉદયસત્તામાંગા ૧૬ ૪ ૨ = ૩૨. ૯૦૦. આ જીવોને ત્રીશના બંધે ઓગણત્રીશના ઉદયે નારકીના ઉદયસત્તાભાંગા કેટલા થાય? ૩૦ના બંધે બંધભાંગા ૮, ૨૯ના ઉદયે નારકીનો ઉદયભાંગો ૧, સત્તાસ્થાન ૧. ૮૯, બંધોદયભાંગા ૮ ૮ ૧ = ૮, ઉદયસત્તાભાંગા ૧૪ ૧ ૯૦૧. આ જીવોને ત્રીશના બંધે ત્રીશના ઉદયે દેવતાના ઉદયસત્તાભાંગા કેટલા = ૧. ઉ ઉ થાય? ૩૦ના બંધે બંધભાંગા ૮, ૩૦ના ઉદયે દેવતાના ઉદયભાંગા ૮, સત્તાસ્થાન ૨. બંધોદયભાંગા ૮ ૮ ૮ = ૬૪, ઉદયસત્તાભાંગા ૮ ૪ ૨ = ૧૬. ૯૦૨. આ જીવોને ત્રીશના બંધે સર્વ ઉદયના કુલ ઉદયસત્તામાંગા કેટલા થાય ? ઉ ૩૦ના બંધે મનુષ્ય પ્રાયોગ્ય બંધભાંગા ૮, ૨૧ના ઉદયે ઉદયસત્તાભાંગા ૨૫ના ઉદયે ઉદયસત્તાભાંગા ૨૭ના ઉદયે ઉદયસત્તાભાંગા ૨૮ના ઉદયે ઉદયસત્તાભાંગા ૯ ૨૯ના ઉદયે ઉદયસત્તામાંગા ૩૦ના ઉદયે ઉદયસત્તાભાંગા કુલ ઉદયસત્તાભાંગા ૧૭ ૧૭ ૧૭ ૩૩ ૩૩ ૧૬ ૧૩૩ થાય.

Loading...

Page Navigation
1 ... 218 219 220 221 222 223 224 225 226 227 228 229 230