Book Title: Karmgranth 6 Prashnottari Part 05
Author(s): Narvahanvijay
Publisher: Padarth Darshan Trust
View full book text
________________
પ્રશ્નોત્તરી ભાગ - ૫
૨૫ના ઉદયે ઉદયસત્તાભાંગા
૨૬ના ઉદયે ઉદયસત્તાભાંગા
૨૭ના ઉદયે ઉદયસત્તાભાંગા
૨૮ના ઉદયે ઉદયસત્તામાંગા
૨૯ના ઉદયે ઉદયસત્તામાંગા
૩૦ના ઉદયે ઉદયસત્તામાંગા
૩૧ના ઉદયે ઉદયસત્તાભાંગા
૫૦
૨૫૯૨
૫૦
૪૬૯૦
૬૯૯૪
૧૧૫૫૨
૪૬૦૮
ઉ
૨૦૯
૩૦૬૨૬ થાય.
કુલ ઉદયે ઉદયસત્તામાંગા ૮૮૯. આ જીવોને ત્રીશના બંધે સર્વ ઉદયે બંધોદય સત્તા ભાંગા કેટલા થાય ?
ઉ ૩૦ના બંધે પંચેન્દ્રિતિર્યંચ પ્રાયોગ્ય બંધભાંગા ૪૬૦૮ સર્વ ઉદયના, ઉદયસત્તાભાંગા ૩૦૬૨૬ × ૪૬૦૮ = બંધભાંગા ૧૪૧૧૨૪૬૦૮, બંધોદય સત્તાભાંગા અથવા સંવેધભાંગા થાય છે.
ઉ
૮૯૦. આ જીવોને ત્રીશના બંધે સામાન્યથી બંધ ઉદયસત્તાભાંગા કેટલા થાય ? ૩૦ના બંધે મનુષ્યગતિ પ્રાયોગ્ય બંધભાંગા ૮, ઉદયસ્થાન ૬. ૨૧, ૨૫, ૨૭, ૨૮, ૨૯, ૩૦, ઉદયભાંગા ૬૯, સત્તાસ્થાન ૨. ૯૩, ૮૯. ૮૯૧. આ જીવોને ત્રીશના બંધે એકવીશના ઉદયે ઉદયસત્તાભાંગા કેટલા થાય ?
ઉ
૩૦ના બંધે બંધભાંગા ૮, ૨૧ના ઉદયે દેવતાના ઉદયભાંગા ૮, સત્તાસ્થાન ૨. ૯૩, ૮૯, બંધોદયભાંગા ૮ ૪ ૮ = ૬૪, ઉદયસત્તાભાંગા ૮ ૮ ૨
= ૧૬.
૮૯૨. આ જીવોને ત્રીશના બંધે એકવીશના ઉદયે નારકીના ઉદયસત્તામાંગા
કેટલા થાય?
૩૦ના બંધે બંધભાંગા ૮, ૨૧ના ઉદયે દેવતાનો ઉદયભાંગો ૧, સત્તાસ્થાન ૧. ૮૯, બંધોદયભાંગા ૮ ૪ ૧ = ૮, ઉદયસત્તાભાંગા ૧ ૪ ૧ = ૧.

Page Navigation
1 ... 216 217 218 219 220 221 222 223 224 225 226 227 228 229 230