Book Title: Karmgranth 6 Prashnottari Part 05
Author(s): Narvahanvijay
Publisher: Padarth Darshan Trust

View full book text
Previous | Next

Page 218
________________ પ્રશ્નોત્તરી ભાગ - ૫ ૨૫ના ઉદયે ઉદયસત્તાભાંગા ૨૬ના ઉદયે ઉદયસત્તાભાંગા ૨૭ના ઉદયે ઉદયસત્તાભાંગા ૨૮ના ઉદયે ઉદયસત્તામાંગા ૨૯ના ઉદયે ઉદયસત્તામાંગા ૩૦ના ઉદયે ઉદયસત્તામાંગા ૩૧ના ઉદયે ઉદયસત્તાભાંગા ૫૦ ૨૫૯૨ ૫૦ ૪૬૯૦ ૬૯૯૪ ૧૧૫૫૨ ૪૬૦૮ ઉ ૨૦૯ ૩૦૬૨૬ થાય. કુલ ઉદયે ઉદયસત્તામાંગા ૮૮૯. આ જીવોને ત્રીશના બંધે સર્વ ઉદયે બંધોદય સત્તા ભાંગા કેટલા થાય ? ઉ ૩૦ના બંધે પંચેન્દ્રિતિર્યંચ પ્રાયોગ્ય બંધભાંગા ૪૬૦૮ સર્વ ઉદયના, ઉદયસત્તાભાંગા ૩૦૬૨૬ × ૪૬૦૮ = બંધભાંગા ૧૪૧૧૨૪૬૦૮, બંધોદય સત્તાભાંગા અથવા સંવેધભાંગા થાય છે. ઉ ૮૯૦. આ જીવોને ત્રીશના બંધે સામાન્યથી બંધ ઉદયસત્તાભાંગા કેટલા થાય ? ૩૦ના બંધે મનુષ્યગતિ પ્રાયોગ્ય બંધભાંગા ૮, ઉદયસ્થાન ૬. ૨૧, ૨૫, ૨૭, ૨૮, ૨૯, ૩૦, ઉદયભાંગા ૬૯, સત્તાસ્થાન ૨. ૯૩, ૮૯. ૮૯૧. આ જીવોને ત્રીશના બંધે એકવીશના ઉદયે ઉદયસત્તાભાંગા કેટલા થાય ? ઉ ૩૦ના બંધે બંધભાંગા ૮, ૨૧ના ઉદયે દેવતાના ઉદયભાંગા ૮, સત્તાસ્થાન ૨. ૯૩, ૮૯, બંધોદયભાંગા ૮ ૪ ૮ = ૬૪, ઉદયસત્તાભાંગા ૮ ૮ ૨ = ૧૬. ૮૯૨. આ જીવોને ત્રીશના બંધે એકવીશના ઉદયે નારકીના ઉદયસત્તામાંગા કેટલા થાય? ૩૦ના બંધે બંધભાંગા ૮, ૨૧ના ઉદયે દેવતાનો ઉદયભાંગો ૧, સત્તાસ્થાન ૧. ૮૯, બંધોદયભાંગા ૮ ૪ ૧ = ૮, ઉદયસત્તાભાંગા ૧ ૪ ૧ = ૧.

Loading...

Page Navigation
1 ... 216 217 218 219 220 221 222 223 224 225 226 227 228 229 230