Book Title: Karmgranth 6 Prashnottari Part 05
Author(s): Narvahanvijay
Publisher: Padarth Darshan Trust
View full book text
________________
૨૦૭
પ્રશ્નોત્તરી ભાગ-૫ ૮૮૦. આ જીવોને ત્રીશના બંધે ઓગણત્રીશના ઉદયે નારકીના ઉદયસત્તાભાંગા
કેટલા થાય? ઉ ૩૦ના બંધે બંધભાંગા ૪૬૦૮, ૨૯ના ઉદયે નારકીનો ઉદયભાંગો ૧,
સત્તાસ્થાન ૨, બધોદયભાંગા ૪૬૦૮ x = ૪૬૦૮, ઉદયસત્તાભાંગ
૧ ૪ ૨ = ૨. ૮૮૧. આ જીવોને ત્રીશના બંધે ઓગણત્રીશના ઉદયે કુલ ઉદયસત્તાભાંગા કેટલા
થાય? ઉ ૩૦ના બંધ બંધભાંગા ૪૬૦૮, રત્ના ઉદયે,
સામાન્યતિર્યંચના ઉદયસત્તાભાંગા ૪૬૦૮ સામાન્ય મનુષ્યના ઉદયસત્તાભાંગા ૨૩૦૪ વૈકીય જીવોના ઉદયસત્તાભાંગ ૪૮ દેવતાના ઉદયસત્તાભાંગા - ૩૨ નારકીના ઉદયસત્તાભાંગા .
કુલ ઉદયસત્તાભાંગા ૮૮૨. આ જીવોને ત્રીશના બંધે ત્રીશના ઉદયે સામાન્યતિર્યંચના ઉદયસત્તાભાંગા
કેટલા થાય? ૩૦ના બંધે બંધભાંગા ૪૯૦૮, ૩૦ના ઉદયે સામાન્યતિર્યંચના ૧૭૨૮ ઉદયભાંગા, સત્તાસ્થાન ૪, બંધોદયભાંગા ૪૬૦૮ = ૧૭૨૮ = "
૭૯૬૨૬૨૪, ઉદયસત્તાભાંગા ૧૭૨૮ ૪ ૪ = ૬૯૧૨. ૮૮૩. આ જીવોને ત્રીશના બંધે ત્રીશના ઉદયે સામાન્ય મનુષ્યના ઉદયસત્તાભાંગા
કેટલા થાય? ઉ ૩૦ના બંધ બંધભાંગા ૪૬૦૮, ૩૦ના ઉદયે સામાન્ય મનુષ્યના ઉદયભાંગા
૧૧૫ર, સત્તાસ્થાન ૪, બંધોદયભાંગા ૪૬૦૮ ૪ ૧૧૫ર = પ૩૦૮૪૧૬, ઉદયસત્તાભાંગા ૧૧પર ૪ ૪ = ૪૬૦૮.
૬૯૯૪
૩Oના બે

Page Navigation
1 ... 214 215 216 217 218 219 220 221 222 223 224 225 226 227 228 229 230