Book Title: Karmgranth 6 Prashnottari Part 05
Author(s): Narvahanvijay
Publisher: Padarth Darshan Trust

View full book text
Previous | Next

Page 214
________________ પ્રશ્નોત્તરી ભાગ-૫ ૨૦૫ ૩૦ના બંધ બંધમાંગા ૪૬૦૮, ૨૮ના ઉદયે સામાન્ય તિર્યંચના ૫૭૬ + સામાન્ય મનુષ્યના પ૭૬ = ૧૧૫ર ઉદયભાંગા સત્તાસ્થાન ૪.૪૬૦૮ * ૧૧૫ર = ૫૩૦૮૪૧૬, ઉદયસત્તાભાંગા ૧૧પર ૪૪ = ૪૬૦૮. ૮૭૨. આ જીવોને ત્રીશના બંધે અઠ્ઠાવીશના ઉદયે વૈકીય જીવોના ઉદયસતાભાંગા કેટલા થાય? ઉ ૩૦ના બંધે બંધભાંગા ૪૬૦૮, ૨૮ના ઉદયે વૈકીયતિર્યંચના ૧૬ + વૈક્રીયમનુષ્યના ૮ = ૨૪ ઉદયભાંગા, સત્તાસ્થાન ૨.૪૬૦૮ ૪ ૨૪ = ૧૧૦૫૯૨, ઉદયસત્તાભાંગા ૨૪ x ૨ = ૪૮. ૮૭૩. આ જીવોને ત્રીશના બંધે અઠ્ઠાવીશના ઉદયે દેવતાના ઉદયસત્તાભાંગા કટેલા થાય? ૩૦ના બંધે બંધભાંગા ૪૬૦૮, ૨૮ના ઉદયે દેવતાના ઉદયભાંગા ૧૬, સત્તાસ્થાન ૨, બંધોદયભાંગા ૪૬૦૮ ૪ ૧૬ = ૭૩૭૨૮, ઉદયસત્તાભાંગા ૧૬ x ૨ = ૩૨. ૮૭૪. આ જીવોને ત્રીશના બંધે અઠ્ઠાવીશના ઉદયે નારકીના ઉદયસત્તાભાંગા કેટલા થાય? ૩૦ના બંધે બંધભાંગા ૪૬૦૮, ૨૮ના ઉદયે નારકીનો ઉદયભાંગો ૧,સત્તાસ્થાન ૨, બંધોદયભાંગા ૪૬૦૮ : ૧ = ૪૯૦૮, ઉદયસત્તાભાંગા ૧ 1 ૨ = ૨. ૮૭પ. આ જીવોને ત્રીશના બંધે અઠ્ઠાવીશના ઉદયે કુલ ઉદયસત્તાભાંગા કેટલા થાય ? ઉ ૩૦ના બંધ બંધભાંગા ૪૬૦૮, ૨૮ના ઉદયે, સામાન્ય જીવોના ઉદયસત્તાભાંગા ૪૯૦૮ વૈકીય જીવોના ઉદયસત્તાભાંગા ૪૮

Loading...

Page Navigation
1 ... 212 213 214 215 216 217 218 219 220 221 222 223 224 225 226 227 228 229 230