Book Title: Karmgranth 6 Prashnottari Part 05
Author(s): Narvahanvijay
Publisher: Padarth Darshan Trust

View full book text
Previous | Next

Page 213
________________ ૨૦૪ કર્મગ્રંથ-૬ ૮૬૭. આ જીવોને ત્રીશના બંધે સત્તાવીશના ઉદયે વૈક્રીય જીવોના ઉદયસત્તાભાંગા કેટલા થાય? ૩૦ના બંધે બંધભાંગા ૪૬૦૮, ૨૭ના ઉદયે વૈક્રીયતિર્યંચના ૮ + વૈક્રીયમનુષ્યના ૮ = ૧૬ ઉદયભાંગા, સત્તાસ્થાન ૨. બંઘોદયભાંગા ૪૬૦૮ ૪ ૧૬ = ૭૩૭૨૮, ઉદયસત્તાભાંગા ૧૬ ૪ ૨ = ૮૬૮. આ જીવોને ત્રીશના બંધે સત્તાવીશના ઉદયે દેવતાના ઉદયસત્તાભાંગા ૩૨. કેટલા થાય ? ૩૦ના બંધે બંધભાંગા ૪૬૦૮, ૨૭ના ઉદયે દેવતાના ઉદયભાંગા ૮, સત્તાસ્થાન ૨, બંધોદયભાંગા ૪૬૦૮ ૪ ૮ = ૩૬૮૬૪, ઉદયસત્તાભાંગા ઉ ૮૪ ૨ = ૧૬. ૮૬૯. આ જીવોને ત્રીશના બંધે સત્તાવીશના ઉદ્દેય નારકીના ઉદયસત્તાભાંગા કેટલા થાય? ૩૦ના બંધે બંધભાંગા ૪૬૦૮, ૨૭ના ઉદયે નારકીનો ઉદયભાંગો ૧, સત્તાસ્થાન ૨, બંધોદયભાંગા ૪૬૦૮ ૪ ૧ = ૪૬૦૮, ઉદયસત્તાભાંગા ઉ ૧ ૪ ૨ = ૨. ૮૭૦. આ જીવોને ત્રીશના બંધે સત્તાવીશના ઉદયે કુલ ઉદયસત્તાભાંગા કેટલા થાય ? ૩૦ના બંધે બંધભાંગા ૪૬૦૮, ૨૭ના ઉદયે, વૈક્રીયજીવોના ઉદયસત્તાભાંગા ૩૨ દેવતાના ઉદયસત્તાભાંગા ૧૬ નારકાના ઉદયસત્તામાંગા ર ઉ કુલ ઉદયસત્તામાંગા ૫૦ થાય. ૮૭૧. આ જીવોને ત્રીશના બંધે અઠ્ઠાવીશના ઉદયે સામાન્ય જીવોના ઉદયસત્તાભાંગા કેટલા થાય ?

Loading...

Page Navigation
1 ... 211 212 213 214 215 216 217 218 219 220 221 222 223 224 225 226 227 228 229 230