Book Title: Karmgranth 6 Prashnottari Part 05
Author(s): Narvahanvijay
Publisher: Padarth Darshan Trust
View full book text
________________
૨૦૪
કર્મગ્રંથ-૬
૮૬૭. આ જીવોને ત્રીશના બંધે સત્તાવીશના ઉદયે વૈક્રીય જીવોના ઉદયસત્તાભાંગા
કેટલા થાય?
૩૦ના બંધે બંધભાંગા ૪૬૦૮, ૨૭ના ઉદયે વૈક્રીયતિર્યંચના ૮ + વૈક્રીયમનુષ્યના ૮ = ૧૬ ઉદયભાંગા, સત્તાસ્થાન ૨. બંઘોદયભાંગા ૪૬૦૮ ૪ ૧૬ = ૭૩૭૨૮, ઉદયસત્તાભાંગા ૧૬ ૪ ૨ = ૮૬૮. આ જીવોને ત્રીશના બંધે સત્તાવીશના ઉદયે દેવતાના ઉદયસત્તાભાંગા
૩૨.
કેટલા થાય ?
૩૦ના બંધે બંધભાંગા ૪૬૦૮, ૨૭ના ઉદયે દેવતાના ઉદયભાંગા ૮, સત્તાસ્થાન ૨, બંધોદયભાંગા ૪૬૦૮ ૪ ૮ = ૩૬૮૬૪, ઉદયસત્તાભાંગા
ઉ
૮૪ ૨ = ૧૬.
૮૬૯. આ જીવોને ત્રીશના બંધે સત્તાવીશના ઉદ્દેય નારકીના ઉદયસત્તાભાંગા
કેટલા થાય?
૩૦ના બંધે બંધભાંગા ૪૬૦૮, ૨૭ના ઉદયે નારકીનો ઉદયભાંગો ૧, સત્તાસ્થાન ૨, બંધોદયભાંગા ૪૬૦૮ ૪ ૧ = ૪૬૦૮, ઉદયસત્તાભાંગા
ઉ
૧ ૪ ૨ = ૨.
૮૭૦. આ જીવોને ત્રીશના બંધે સત્તાવીશના ઉદયે કુલ ઉદયસત્તાભાંગા કેટલા
થાય ?
૩૦ના બંધે બંધભાંગા ૪૬૦૮, ૨૭ના ઉદયે,
વૈક્રીયજીવોના ઉદયસત્તાભાંગા
૩૨
દેવતાના ઉદયસત્તાભાંગા
૧૬
નારકાના ઉદયસત્તામાંગા
ર
ઉ
કુલ ઉદયસત્તામાંગા
૫૦ થાય.
૮૭૧. આ જીવોને ત્રીશના બંધે અઠ્ઠાવીશના ઉદયે સામાન્ય જીવોના
ઉદયસત્તાભાંગા કેટલા થાય ?

Page Navigation
1 ... 211 212 213 214 215 216 217 218 219 220 221 222 223 224 225 226 227 228 229 230