Book Title: Karmgranth 6 Prashnottari Part 05
Author(s): Narvahanvijay
Publisher: Padarth Darshan Trust

View full book text
Previous | Next

Page 210
________________ પ્રશ્નોત્તરી ભાગ-૫ - ૨૦૧ ૮૫૩. આ જીવોને ત્રીશના બંધે સર્વ ઉદયના બંધોદય સત્તાભાંગા કેટલા થાય? ઉ ૩૦ના બંધ બંધભાંગા ર૪, સર્વ ઉદયના ઉદયસત્તાભાંગા, ૩૦૪૮૮ 1 ૨૪ બંધભાંગા = ૭૩૧૭૧૨ બંધોદયસત્તાભાંગા થાય. ૮૫૪. આ જીવોને ત્રીશના બંધે સામાન્યથી બંધોદયસત્તાભાંગા કેટલા થાય? ઉ ૩૦ના બંધે પંચેન્દ્રિય તિર્યંચના પ્રાયોગ્ય બંધમાંગા ૪૬૦૮ ઉદયસ્થાન ૮. ૨૧, ૨૫, ૨૬, ૨૭, ૨૮, ૨૯, ૩૦, ૩૧ ઉદયભાંગા ૭૭૬૧, સત્તાસ્થાન ૫. ૮૫૫. આ જીવોને ત્રીશના બંધે એકવીશના ઉદયે સામાન્ય તિર્યંચના ઉદયસત્તાભાંગા કેટલા થાય? ૩૦ના બંધ બંધભાંગા ૪૬૦૮, ૨૧ના ઉદયે સામાન્ય તિર્યંચના ઉદયભાંગા ૮, સત્તાસ્થાન પ. બંધોદયભાંગા ૪૬૦૮ ૪ ૮ = ૩૬૮૬૪, ઉદયસત્તાભાંગા ૮ + ૫ = ૪૦. ૮૫. આ જીવોને ત્રીશના બંધે એકવીશના ઉદયે સામાન્ય મનુષ્યના ઉદયસત્તાભાંગા કેટલા થાય? ઉ ૩૦ના બંધ બંધભાંગા ૪૯૦૮, ૨૧ના ઉદયે સામાન્ય મનુષ્યના ઉદયભાંગા ૮, સત્તાસ્થાન ૪. બંધોદયભાંગા ૪૬૦૮ ૪ ૮ = ૩૬૮૬૪, ઉદયસત્તાભાંગા ૮ ૪ ૪ = ૩૨. ૮૫૭. આ જીવોને ત્રીશના બંધે એક્ટ્રીશના ઉદયે દેવતાના ઉદયસત્તાભાંગા કેટલા થાય? ૩૦ના બંધે બંધભાંગા ૪૬૦૮, ૨૧ના ઉદયે દેવતાના ઉદયભાંગા ૮, સત્તાસ્થાન ૨, બંધોદયભાંગા ૪૬૦૮૪૮= ૩૬૮૬૪, ઉદયસત્તાભાંગા ૮ ૪ ૨ = ૧૬. ૮૫૮. આ જીવોને ત્રીશના બંધે એકવીશના ઉદયે નારકીના ઉદયસત્તાભાંગા કેટલા થાય?

Loading...

Page Navigation
1 ... 208 209 210 211 212 213 214 215 216 217 218 219 220 221 222 223 224 225 226 227 228 229 230