________________
પ્રશ્નોત્તરી ભાગ-૫
- ૨૦૧ ૮૫૩. આ જીવોને ત્રીશના બંધે સર્વ ઉદયના બંધોદય સત્તાભાંગા કેટલા થાય? ઉ ૩૦ના બંધ બંધભાંગા ર૪, સર્વ ઉદયના ઉદયસત્તાભાંગા, ૩૦૪૮૮ 1
૨૪ બંધભાંગા = ૭૩૧૭૧૨ બંધોદયસત્તાભાંગા થાય. ૮૫૪. આ જીવોને ત્રીશના બંધે સામાન્યથી બંધોદયસત્તાભાંગા કેટલા થાય? ઉ ૩૦ના બંધે પંચેન્દ્રિય તિર્યંચના પ્રાયોગ્ય બંધમાંગા ૪૬૦૮ ઉદયસ્થાન
૮. ૨૧, ૨૫, ૨૬, ૨૭, ૨૮, ૨૯, ૩૦, ૩૧ ઉદયભાંગા ૭૭૬૧,
સત્તાસ્થાન ૫. ૮૫૫. આ જીવોને ત્રીશના બંધે એકવીશના ઉદયે સામાન્ય તિર્યંચના
ઉદયસત્તાભાંગા કેટલા થાય? ૩૦ના બંધ બંધભાંગા ૪૬૦૮, ૨૧ના ઉદયે સામાન્ય તિર્યંચના ઉદયભાંગા ૮, સત્તાસ્થાન પ. બંધોદયભાંગા ૪૬૦૮ ૪ ૮ = ૩૬૮૬૪,
ઉદયસત્તાભાંગા ૮ + ૫ = ૪૦. ૮૫. આ જીવોને ત્રીશના બંધે એકવીશના ઉદયે સામાન્ય મનુષ્યના
ઉદયસત્તાભાંગા કેટલા થાય? ઉ ૩૦ના બંધ બંધભાંગા ૪૯૦૮, ૨૧ના ઉદયે સામાન્ય મનુષ્યના ઉદયભાંગા
૮, સત્તાસ્થાન ૪. બંધોદયભાંગા ૪૬૦૮ ૪ ૮ = ૩૬૮૬૪,
ઉદયસત્તાભાંગા ૮ ૪ ૪ = ૩૨. ૮૫૭. આ જીવોને ત્રીશના બંધે એક્ટ્રીશના ઉદયે દેવતાના ઉદયસત્તાભાંગા
કેટલા થાય? ૩૦ના બંધે બંધભાંગા ૪૬૦૮, ૨૧ના ઉદયે દેવતાના ઉદયભાંગા ૮, સત્તાસ્થાન ૨, બંધોદયભાંગા ૪૬૦૮૪૮= ૩૬૮૬૪, ઉદયસત્તાભાંગા
૮ ૪ ૨ = ૧૬. ૮૫૮. આ જીવોને ત્રીશના બંધે એકવીશના ઉદયે નારકીના ઉદયસત્તાભાંગા
કેટલા થાય?