Book Title: Karmgranth 6 Prashnottari Part 05
Author(s): Narvahanvijay
Publisher: Padarth Darshan Trust

View full book text
Previous | Next

Page 207
________________ ૧૯૮ ઉ ૪ = ૪૬૦૮. ૮૪૧. આ જીવોને ત્રીશના બંધે અઠ્ઠાવીશના ઉદયે વૈક્રીય જીવોના ઉદયસત્તામાંગા કેટલા થાય ? કર્મગ્રંથ-દ ૩૦ના બંધે બંધભાંગા ૨૪, ૨૮ના ઉદયે સામાન્યતિર્યંચના ૫૭૬ + સામાન્યમનુષ્યના ૫૭૬ = ૧૧૫૨ ઉદયભાંગા, સત્તાસ્થાન ૪. બંધોદયભાંગા ૨૪ ૪ ૧૧૫૨ = ૨૭૬૪૮, ઉદયસત્તાભાંગા ૧૧૫૨ ૪ ૩૦ના બંધે બંધમાંગા ૨૪, ૨૮ના ઉદયે વૈક્રીયતિર્યંચના ૧૬ + વૈક્રીયમનુષ્યના ૮ = ૨૪ ઉદયભાંગા, સત્તાસ્થાન ૨. ૯૨, ૮૮, બંધોદયભાંગા ૨૪ ૪ ૨૪ = ૫૭૬, ઉદયસત્તાભાંગા ૨૪ × ૨ = ૪૮. ૮૪૨. આ જીવોને ત્રીશના બંધે અઠ્ઠાવીશના ઉદયે કુલ ઉદયસત્તાભાંગા કેટલા થાય? ૩૦ના બંધે બંધભાંગા ૨૪, ૨૮ના ઉદયે, સામાન્યજીવોના ઉદયસત્તામાંગા વૈક્રીયજીવોના ઉદયસત્તામાંગા ઉ ૪૬૦૮ ૪૮ કુલ ઉદયસત્તામાંગા ૪૬૫૬ થાય. ૮૪૩. આ જીવોને ૩૦ના બંધે ઓગણત્રીશના ઉદયે સામાન્ય જીવોના ઉદયસત્તાભાંગા કેટલા થાય ? ઉ ૩૦ના બંધે બંધભાંગા ૨૪, ૨૯ના ઉદયે સામાન્યતિર્યંચના ૧૧૫૨ ઉદયભાંગા, સત્તાસ્થાન ૪. બંધોદયભાંગા ૨૪ × ૧૧૫૨ = ૨૭૬૪૮, ઉદયસત્તામાંગા ૧૧૫૨ ૪ ૪ = ૪૬૦૮. ૮૪૪. આ જીવોને ત્રીશના બંધે ઓગણત્રીશના ઉદયે સામાન્યમનુષ્યના ઉદયસત્તાભાંગા કેટલા થાય ? ૩૦ના બંધે બંધભાંગા ૨૪, ૨૯ના ઉદયે સામાન્યમનુષ્યના ૫૭૬ ઉદયભાંગા, સત્તાસ્થાન ૪. બંધોદયભાંગા ૨૪ × ૫૭૬ = ૧૩૮૨૪, ઉદયસત્તામાંગા ૫૭૬ ૪ ૪ = ૨૩૦૪.

Loading...

Page Navigation
1 ... 205 206 207 208 209 210 211 212 213 214 215 216 217 218 219 220 221 222 223 224 225 226 227 228 229 230