Book Title: Karmgranth 6 Prashnottari Part 05
Author(s): Narvahanvijay
Publisher: Padarth Darshan Trust
View full book text
________________
ભાગા
૩૨
પ્રશ્નોત્તરી ભાગ-૫
દેવતાના ઉદયસત્તાભાંગા નારકીના ઉદયસત્તાભાંગા કુલ ઉદયસત્તાભાંગા
૬૯૮૫ 0૧. આ જીવોને ઓગણત્રીશના બંધે ત્રીશના ઉદયે સામાન્ય તિર્યંચના
ઉદયસત્તાભાંગા કેટલા થાય? ર૯ના બંધ બંધભાંગા ૪૬૦૮, ૩૦ના ઉદયે સામાન્ય તિર્યંચના ઉદયભાંગા ૧૭૨૮, સત્તાસ્થાન ૪, બંધોદયભાંગા ૪૬૦૮ = ૧૭૨૮ =
૭૯૬૨૬૨૪, ઉદયસત્તાભાંગા ૧૭૨૮ ૪ ૪ = ૬૯૧૨. ૮૦૨. આ જીવોને ઓગણત્રીશના બંધે ત્રીશના ઉદયે સામાન્ય મનુષ્યના
ઉદયસત્તાભાંગા કેટલા થાય? ઉ ૨૯ના બંધ બંધમાંગા ૪૬૦૮, ૩૦ના ઉદયે સામાન્ય મનુષ્યના ઉદયભાંગા
૧૧૫ર, સત્તાસ્થાન ૪. બંધોદયભાંગા ૪૬૦૮ ૧૧૫ર =
પ૩૦૮૪૧૬, ઉદયસત્તાભાંગા ૧૧૫ર x ૪ = ૪૬૦૮. ૮૦૩. આ જીવોને વૈકીયતિર્યંચના ર૯ના બંધે ત્રિીશના ઉદયે ઉદયસત્તાભાંગા
કેટલા થાય? ઉ ૨૯ના બંધે બંધભાંગા ૪૯૦૮, ૩૦ના ઉદયે વૈકીયતિર્યંચના ઉદયભાંગા
૮, સત્તાસ્થાન ૨. બંધોદયભાંગા ૪૬૦૮ ૪ ૮ = ૩૬૮૬૪,
ઉદયસત્તાભાંગા ૮ ૨ = ૧૬. ૮૦૪. આ જીવોને ઓગણત્રીશના બંધે ત્રીશના ઉદયે દેવતાના ઉદયસત્તાભાંગા
કેટલા થાય? ઉ રત્ના બંધે બંધભાગ ૪૯૦૮, ૩૦ના ઉદયે દેવતાના ઉદયભાંગા ૮,
સત્તાસ્થાન ર.બંધોદયભાંગા ૪૬૦૮ ૪૮= ૩૬૮૬૪, ઉદયસત્તાભાંગા
૮ ૪ ૨ = ૧૬. ૮૦૫. આ જીવોને ઓગણત્રીશના બંધે ત્રીશના ઉદયે કુલ ઉદયસત્તાભાંગા કેટલા
થાય?

Page Navigation
1 ... 196 197 198 199 200 201 202 203 204 205 206 207 208 209 210 211 212 213 214 215 216 217 218 219 220 221 222 223 224 225 226 227 228 229 230