Book Title: Karmgranth 6 Prashnottari Part 05
Author(s): Narvahanvijay
Publisher: Padarth Darshan Trust
View full book text
________________
૧૯૨
કર્મગ્રંથ-૬ ૨૮૮, સત્તાસ્થાન ૨. બંધોદયભાંગા ૮ ૨૮૮ = ૨૩૦૪,
ઉદયસત્તાભાંગા ૨૮૮ ૮ ૨ = પ૭૬. ૮૧૪. આ જીવોને ઓગણત્રીશના બંધે સત્તાવીશના ઉદયે વૈકીયમનુષ્યના
ઉદયસત્તાભાંગા કેટલા થાય? રહ્ના બંધે બંધભાંગા ૮, ૨૭ના ઉદયે, વૈક્રીયમનુષ્યના ઉદયભાંગા ૮, સત્તાસ્થાન ૨. બંધોદયભાંગા ૮ ૮ = ૬૪, ઉદયસત્તાભાંગા ૮ : ૨
= ૧૬. ૮૧૫. આ જીવોને ઓગણત્રીશના બંધે સત્તાવીશના ઉદયે આહારકના
ઉદયસત્તાભાંગા કેટલા થાય? ઉ રત્ના બંધ બંધભાંગા ૮, ૨૭ના ઉદયે આહારકનો ઉદયભાંગો ૧,
સત્તાસ્થાન ૧.૯૨. બંધોદયભાંગા ૮ ૮ ૧ = ૮, ઉદયસત્તાભાંગા ૧ ૪
૧ = ૧. ૮૧૬. આ જીવોને ઓગણત્રીશના બંધે અઠ્ઠાવીશના ઉદયે ઉદયસત્તાભાંગા કેટલા
થાય? ૨૯ના બધે બંધભાંગા ૮, ૨૮ના ઉદયે સામાન્ય મનુષ્યના ઉદયભાંગા પ૭૬, સત્તાસ્થાન ૨, બંધોદયભાંગા ૮ ૪ ૫૭૬ = ૪૬૦૮,
ઉદયસત્તાભાંગા ૫૭૬ ૨ = ૧૧૫ર. ૮૧૭. આ જીવોને ઓગણત્રીશના બંધે અઠ્ઠાવીશના ઉદયે વૈક્રીયના ઉદયસત્તાભાંગા
કેટલા થાય? ૨૯ના બંધ બંધભાંગા ૮, ૨૮ના ઉદયે વૈકીયમનુષ્યના ઉદયભાંગા ૯, સત્તાસ્થાન ૨, બંધોદયભાંગા ૮ ૮ ૯ = ૭૨, ઉદયસત્તાભાંગા ૯૪૨
= ૧૮. ૮૧૮. આ જીવોને ઓગણત્રીશના બંધે અઠ્ઠાવીશના ઉદયે આહારકના
ઉદયસત્તાભાંગા કેટલા થાય?

Page Navigation
1 ... 199 200 201 202 203 204 205 206 207 208 209 210 211 212 213 214 215 216 217 218 219 220 221 222 223 224 225 226 227 228 229 230