Book Title: Karmgranth 6 Prashnottari Part 05
Author(s): Narvahanvijay
Publisher: Padarth Darshan Trust
View full book text
________________
૧૮૬
કર્મગ્રંથ-૬ ૪૬૦૮ ૮ ૧૬ = ૭૩૭૨૮, ઉદયસત્તાભાંગા ૧૬ 1 ૨ = ૩૨. ૭૮૮. આ જીવોને ઓગણત્રીશના બંધે સત્તાવીશના ઉદયે દેવતાના ઉદય
સત્તાભાંગા કેટલા થાય? ઉ રત્ના બંધે બંધભાંગા ૪૬૦૮, ૨૭ના ઉદયે દેવતાના ઉદયભાંગા ૮,
સત્તાસ્થાન ર.બંધોદયભાંગા ૪૬૦૮૪૮= ૩૬૮૬૪, ઉદયસત્તાભાંગા
૮ ૪ ર = ૧૬. ૭૮૯. આ જીવોને ઓગણત્રીશના બંધે સત્તાવીશના ઉદયે નારકીના
ઉદયસત્તાભાંગા કેટલા થાય? ઉ ર૯ના બંધ બંધભાંગા ૪૬૦૮, ૨૭ના ઉદયે નારકીનો ઉદયભાંગો ૧,
સત્તાસ્થાન ૩. ૯૨, ૮૯, ૮૮, બંધોદયભાંગા ૪૬૦૮ : ૧ = ૪૬૦૮,
ઉદયસત્તાભાંગા ૧ ૪ ૩ = ૩. ૭૯૦. આ જીવોને ઓગણત્રીશના બંધે સત્તાવીશના ઉદયે ઉદયસત્તાભાંગા કેટલા
થાય? રત્ના બંધે બંધભાંગા ૪૬૦૮, ર૭ના ઉદયે, વૈકીયજીવોના ઉદયસત્તાભાંગા દેવતાના ઉદયસત્તાભાંગા
૧૬ નારકીના ઉદયસત્તાભાંગા કુલ ઉદયસત્તાભાંગા
૫૧ થાય. ૭૯૧. આ જીવોને ઓગણત્રીશના બંધે અઠ્ઠાવીશના ઉદયે સામાન્યજીવોના
ઉદયસત્તાભાંગા કેટલા થાય? રત્ના બંધ બંધભાંગા ૪૬૦૮, ૨૮ના ઉદયે સામાન્ય તિર્યંચના ૫૭૬ + સામાન્ય મનુષ્યના ૫૭૬ = ૧૧૫ર ઉદયભાંગા, સત્તાસ્થાન ૪. બંધોદયભાંગા ૪૬૦૮ ૮ ૧૧૫ર = પ૩૦૮૪૧૬, ઉદયસત્તાભાંગા ૧૧૫૨ ૪ ૪ = ૪૬૦૮. *
ઉ

Page Navigation
1 ... 193 194 195 196 197 198 199 200 201 202 203 204 205 206 207 208 209 210 211 212 213 214 215 216 217 218 219 220 221 222 223 224 225 226 227 228 229 230