Book Title: Karmgranth 6 Prashnottari Part 05
Author(s): Narvahanvijay
Publisher: Padarth Darshan Trust

View full book text
Previous | Next

Page 193
________________ ૧૮૪ કર્મગ્રંથ-૬ ૪૬૦૮ ૮ ૧૬ = ૭૩૭૨૮, ઉદયસત્તાભાંગા ૧૬ ૪ ૪ = ૬૪. ૭૭૯. આ જીવોને ઓગણત્રીશના બંધે એકવીશના ઉદયે દેવતાના ઉદયસત્તાભાંગા કેટલા થાય? ૨૯ના બંધે બંધ ભાંગા ૪૬૦૮, ૨૧ના ઉદયે દેવતાના ઉદયભાંગા ૮, સત્તાસ્થાન ૨. બંધોદયભાંગા ૪૬૦૮ ૪૮= ૩૬૮૬૪, ઉદયસત્તાભાંગા ૮ ૮ ૨ = ૧૬. ૭૮૦. આ જીવોને ઓગણત્રીશના બંધે એકવીશના ઉદયેનારકીના ઉદયસત્તાભાંગા કેટલા થાય? રત્ના બંધ બંધભાંગા ૪૯૦૮, ૨૧ના ઉદયે નારકીનો ઉદયભાંગો ૧, સત્તાસ્થાન ૩. ૯૨, ૮૯, ૮૮, બંધોદયભાંગા ૪૬૦૮ ૪૧ = ૪૬૦૮, ઉદયસત્તાભાંગા ૧ + ૩ = ૩. ૭૮૧. આ જીવોને ઓગણત્રીશના બંધે એક્ટ્રીશના ઉદયે કુલ ઉદયસત્તાભાંગા કેટલા થાય? ૨૯ના બંધે બંધભાંગા ૪૬૦૮, ૨૧ના ઉદયે, સામાન્યજીવોના ઉદયસત્તાભાંગા દેવતાના ઉદયસત્તાભાંગા નારકીના ઉદયસત્તાભાંગા કુલ ઉદયસત્તાભાંગા " ૮૩ થાય છે. ૭૮૨. આ જીવોને ઓગણત્રીશના બંધે પચ્ચીશના ઉદયે વૈકીય જીવોના ઉદયસત્તાભાંગા કેટલા થાય? ઉ ર૯ના બંધે બંધભાંગા ૪૬૦૮, ૨૫ના ઉદયે વૈકીયતિર્યંચના ૮ + વૈકીયમનુષ્યના ૮ = ૧૬ ઉદયભાંગા, સત્તાસ્થાન ૨. બંધોદયભાંગા ૪૬૦૮ ૪ ૧૬ = ૭૩૭૨૮, ઉદયસત્તાભાંગા ૧૬ ૪ ૨ = ૩૨. ૭૮૩. આ જીવોને ઓગણત્રીશના બંધે પચ્ચીશના ઉદયે દેવતાના ઉદયસત્તાભાંગા કેટલા થાય? ૬૪ ૧૬

Loading...

Page Navigation
1 ... 191 192 193 194 195 196 197 198 199 200 201 202 203 204 205 206 207 208 209 210 211 212 213 214 215 216 217 218 219 220 221 222 223 224 225 226 227 228 229 230