Book Title: Karmgranth 6 Prashnottari Part 05
Author(s): Narvahanvijay
Publisher: Padarth Darshan Trust

View full book text
Previous | Next

Page 194
________________ પ્રશ્નોત્તરી ભાગ-૫ ૧૮૫ ઉ રત્ના બંધે બંધભાંગા ૪૬૦૮, ૨પના ઉદયે દેવતાના ઉદયભાંગા ૮, સત્તાસ્થાન ૨. બંધોદયભાંગા ૪૬૦૮ ૪૮= ૩૬૮૬૪, ઉદયસત્તાભાંગા ૮ + ૨ = ૧૬. ૭૮૪. આ જીવોને ઓગણત્રીશના બંધે પચ્ચીશના ઉદયે નારકીના ઉદયસત્તાભાંગા કેટલા થાય? ઉ રત્ના બંધે બંધભાંગા ૪૬૦૮, ૨૫ના ઉદયે નારકીનો ઉદયભાંગો ૧, સત્તાસ્થાન ૩. ૯૨, ૮૯, ૮૮. બંધોદયભાંગા ૪૬૦૮ ૪ ૧ = ૪૬૦૮, ઉદયસત્તાભાંગા ૧ = ૩ = ૩. ૭૮૫. આ જીવોને ઓગણત્રીશના બંધે પચ્ચીશના ઉદયે કુલ ઉદયસત્તાભાંગા કેટલા થાય? રત્ના બંધ બંધભાંગા ૪૬૦૮, ૨પના ઉદયે, વૈક્રીયજીવોના ઉદયસત્તાભાંગા દેવતાના ઉદયસત્તાભાંગા ૧૬ નારકીના ઉદયસત્તાભાંગા કુલ ઉદયસત્તાભાંગા ૫૧ થાય. ૭૮૯. આ જીવોને ઓગણત્રીશના બંધે છવ્વીશના ઉદયે સામાન્ય જીવોના ઉદયસત્તાભાંગા કેટલા થાય? . ૨૯ના બંધ બંધભાંગા ૪૬૦૮, ર૬ના ઉદયે સામાન્ય તિર્યંચના ૨૮૮ + સામાન્ય મનુષ્યના ૨૮૮ = ૫૭૬ ઉદયભાંગા, સત્તાસ્થાન ૪. બંધોદયભાંગા ૪૬૦૮ ૪ ૫૭૬ = ૨૬૫૪૨૦૮, ઉદયસત્તાભાંગા પ૭૬ ૪ ૪ = ૨૩૦૪. ૭૮૭. આ જીવોને ઓગણત્રીશના બંધે સત્તાવીશના ઉદયે વૈકીય જીવોના સંવેધભાંગા કેટલા થાય? ૨૯ના બંધે બંધભાંગા ૪૬૦૮ ૨૭ના ઉદયે વૈકીય તિર્યંચના ૮ + વૈકીયમનુષ્યના ૮ = ૧૬ ઉદયભાંગા, સત્તાસ્થાન ૨. બંધોદયભાંગા

Loading...

Page Navigation
1 ... 192 193 194 195 196 197 198 199 200 201 202 203 204 205 206 207 208 209 210 211 212 213 214 215 216 217 218 219 220 221 222 223 224 225 226 227 228 229 230