SearchBrowseAboutContactDonate
Page Preview
Page 194
Loading...
Download File
Download File
Page Text
________________ પ્રશ્નોત્તરી ભાગ-૫ ૧૮૫ ઉ રત્ના બંધે બંધભાંગા ૪૬૦૮, ૨પના ઉદયે દેવતાના ઉદયભાંગા ૮, સત્તાસ્થાન ૨. બંધોદયભાંગા ૪૬૦૮ ૪૮= ૩૬૮૬૪, ઉદયસત્તાભાંગા ૮ + ૨ = ૧૬. ૭૮૪. આ જીવોને ઓગણત્રીશના બંધે પચ્ચીશના ઉદયે નારકીના ઉદયસત્તાભાંગા કેટલા થાય? ઉ રત્ના બંધે બંધભાંગા ૪૬૦૮, ૨૫ના ઉદયે નારકીનો ઉદયભાંગો ૧, સત્તાસ્થાન ૩. ૯૨, ૮૯, ૮૮. બંધોદયભાંગા ૪૬૦૮ ૪ ૧ = ૪૬૦૮, ઉદયસત્તાભાંગા ૧ = ૩ = ૩. ૭૮૫. આ જીવોને ઓગણત્રીશના બંધે પચ્ચીશના ઉદયે કુલ ઉદયસત્તાભાંગા કેટલા થાય? રત્ના બંધ બંધભાંગા ૪૬૦૮, ૨પના ઉદયે, વૈક્રીયજીવોના ઉદયસત્તાભાંગા દેવતાના ઉદયસત્તાભાંગા ૧૬ નારકીના ઉદયસત્તાભાંગા કુલ ઉદયસત્તાભાંગા ૫૧ થાય. ૭૮૯. આ જીવોને ઓગણત્રીશના બંધે છવ્વીશના ઉદયે સામાન્ય જીવોના ઉદયસત્તાભાંગા કેટલા થાય? . ૨૯ના બંધ બંધભાંગા ૪૬૦૮, ર૬ના ઉદયે સામાન્ય તિર્યંચના ૨૮૮ + સામાન્ય મનુષ્યના ૨૮૮ = ૫૭૬ ઉદયભાંગા, સત્તાસ્થાન ૪. બંધોદયભાંગા ૪૬૦૮ ૪ ૫૭૬ = ૨૬૫૪૨૦૮, ઉદયસત્તાભાંગા પ૭૬ ૪ ૪ = ૨૩૦૪. ૭૮૭. આ જીવોને ઓગણત્રીશના બંધે સત્તાવીશના ઉદયે વૈકીય જીવોના સંવેધભાંગા કેટલા થાય? ૨૯ના બંધે બંધભાંગા ૪૬૦૮ ૨૭ના ઉદયે વૈકીય તિર્યંચના ૮ + વૈકીયમનુષ્યના ૮ = ૧૬ ઉદયભાંગા, સત્તાસ્થાન ૨. બંધોદયભાંગા
SR No.023047
Book TitleKarmgranth 6 Prashnottari Part 05
Original Sutra AuthorN/A
AuthorNarvahanvijay
PublisherPadarth Darshan Trust
Publication Year1995
Total Pages230
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size14 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy