Book Title: Karmgranth 6 Prashnottari Part 05
Author(s): Narvahanvijay
Publisher: Padarth Darshan Trust

View full book text
Previous | Next

Page 191
________________ ૧૮૨ કર્મગ્રંથ-દ ૭૭૨. આ જીવોને ઓગણત્રીશના બંધે ત્રીશના ઉદયે વૈક્રીયતિર્યંચના ઉદયસત્તામાંગા કેટલા થાય ? ૨૯ના બંધે બંધભાંગા ૪૬૦૮, ૩૦ના ઉદયે વૈક્રીયતિર્યંચના ઉદયભાંગા ૮, સત્તાસ્થાન ૨, બંધોદયભાંગા ૪૬૦૮ ૪ ૮ = ઉદયસત્તાભાંગા ૮ ૪ ૨ = ૧૬. ૩૬૮૬૪, ૭૭૩. આ જીવોને ઓગણત્રીશના બંધે ત્રીશના ઉદયે દેવતાના ઉદયસત્તાભાંગા કેટલા થાય ? ૨ના બંધે બંધભાંગા ૪૬૦૮, ૩૦ના ઉદયે દેવતાના ઉદયભાંગા ૮, સત્તાસ્થાન ૨, બંધોદયભાંગા ૪૬૦૮ ૪ ૮ = ૩૬૮૬૪, ઉદયસત્તાભાંગા ઉ ૮૪ ૨ = ૧૬. ૭૭૪. આ જીવોને ઓગણત્રીશના બંધે ત્રીશના ઉદયે કુલ ઉદયભાંગા કેટલા થાય ? ઉ ૨૯ના બંધે બંધભાંગા ૪૬૦૮, ૩૦ના ઉદયે, સામાન્યતિર્યંચના ઉદયસત્તાભાંગા હ ૬૯૧૨ સામાન્ય મનુષ્યના ઉદયસત્તામાંગા ૪૬૦૮ વૈક્રીયતિર્યંચના ઉદયસત્તામાંગા ૧૬ દેવતાના ઉદયસત્તામાંગા ૧૬ કુલ ઉદયસત્તાભાંગા ૧૧૫૫૨ ૭૭૫. આ જીવોને ઓગણત્રીશના બંધે એકત્રીશના ઉદયે સામાન્ય તિર્યંચના ઉદયસત્તામાંગા કેટલા થાય ? ૨ના બંધે બંધ ભાંગા ૪૬૦૮, ૩૧ના ઉદયે સામાન્યતિર્યંચના ૧૧૫૨ હ્રદયભાંગા, સત્તાસ્થાન ૪. બંધોદયભાંગા ૪૬૦૮ ૪૧૧૫૨ = ૫૩૦૮૪૧૬, ઉદયસત્તામાંગા ૧૧૫૨ ૪ ૪ = ૪૬૦૮. ૭૭૫/૨ આ જીવોને ઓગણત્રીશના બંધે સર્વ ઉદયના સંવેધભાંગા કેટલા થાય ?

Loading...

Page Navigation
1 ... 189 190 191 192 193 194 195 196 197 198 199 200 201 202 203 204 205 206 207 208 209 210 211 212 213 214 215 216 217 218 219 220 221 222 223 224 225 226 227 228 229 230