________________
૧૮૭
પ્રશ્નોત્તરી ભાગ-૫ ૭૯૨. આ જીવોને ઓગણત્રીશના બંધે અઠ્ઠાવીશના ઉદયે વૈકીય જીવોના
ઉદયસત્તાભાંગા કેટલા થાય? ઉ ર૯ના બંધે બંધભાંગા ૪૬૦૮, ૨૮ના ઉદયે વૈકીયતિર્યંચના ૧૬ +
વૈકીયમનુષ્યના ૮ = ૨૪ ઉદયભાંગા, સત્તાસ્થાન ૨. બંધોદયભાંગા
૪૬૦૮ ૪ ૨૪ = ૧૧૦૫૯૨, ઉદયસત્તાભાંગા ર૪ : ૨ = ૪૮. ૭૯૩. આ જીવોને ઓગણત્રીશના બંધે અઠ્ઠાવીશના ઉદયે દેવતાના ઉદયસત્તાભાંગા
કેટલા થાય? ઉ રત્ના બંધે બંધભાંગા ૪૬૦૮, ૨૮ના ઉદયે, દેવતાના ઉદયભાંગા ૧૬,
સત્તાસ્થાન ૨. બંધોદયભાંગા ૪૬૦૮ ૮ ૧૬ = ૭૩૭૨૮,
ઉદયસત્તાભાંગા ૧૬ x ૨ = ૩૨. ૭૯૪. આ જીવોને ઓગણત્રીશના બંધે અઠ્ઠાવીશના ઉદયે નારકીના
ઉદયસત્તાભાંગા કેટલા થાય? ઉ ર૯ના બંધે બંધભાંગા ૪૬૦૮, ૨૮ના ઉદયે નારકીનો ઉદયભાગો ૧,
સત્તાસ્થાન ૩. ૯૨, ૮૯, ૮૮, બંધોદયભાંગા ૪૬૦૮ ૪ ૧ = ૪૬૦૮,
ઉદયસત્તાભાંગા ૧ ૪ ૩ = ૩. ૭૫. આ જીવોને ઓગણત્રીશના બંધના અઠ્ઠાવીશના ઉદયે કુલ ઉદયસત્તાભાંગા
કેટલા થાય? ર૯ના બંધે બંધભાંગા ૪૬૦૮, ૨૮ના ઉદયે, સામાન્યજીવોના ઉદયસત્તાભાંગા ૪૬૦૮ વૈકીયજીવોના ઉદયસત્તાભાંગા ૪૮ દેવતાના ઉદયસત્તાભાંગા નારકીના ઉદયસત્તાભાંગા કુલ ઉદયસત્તાભાંગા
૪૯૯૧ થાય. ૭૯૬. આ જીવોને ઓગણત્રીશના બંધે ઓગણત્રીશના ઉદયે સામાન્યજીવોના
ઉદયસત્તાભાંગા કેટલા થાય?
یه
به