________________
૧૮૮
કર્મગ્રંથ-૬ ઉ ર૯ના બંધે બંધભાંગા ૪૬૦૮, ૨૯ના ઉદયે સામાન્ય તિર્યંચના ૧૧૫ર
+ સામાન્ય મનુષ્યના ૫૭૬ = ૧૭૨૮ ઉદયભાંગા, સત્તાસ્થાન ૪. બંધોદયભાંગા ૪૬૦૮ x ૧૭૨૮ = ૭૯૬૨૬૨૪, ઉદયસત્તાભાંગા
૧૭૨૮ ૪ ૪ = ૬૯૧૨. ૭૯૭. આ જીવોને ઓગણત્રીશના બંધે ઓગણત્રીશના ઉદયે વૈકીયજીવોના
ઉદયસત્તાભાંગા કેટલા થાય? ઉ ર૯ના બંધ બંધભાંગા ૪૬૦૮, ૨૯ના ઉદયે વૈકીયતિર્યંચના ૧૬ +
વૈકીયમનુષ્યના ૮ = ૨૪ ઉદયભાંગા, સત્તાસ્થાન ૨. બંધોદયભાંગા
૪૬૦૦ x ૨૪ = ૧૧૦૫૯૨, ઉદયસત્તાભાંગા ૨૪ x ૨ = ૪૮. ૭૯૮. આ જીવોને ઓગણત્રીશના બંધે ઓગણત્રીશના ઉદયે દેવતાના
ઉદયસત્તાભાંગા કેટલા થાય? ૨૯ના બંધ બંધભાંગા ૪૬૦૮, ર૯ના ઉદયે દેવતાના ઉદયભાંગા ૧૬, સત્તાસ્થાન ૨. બંધોદયભાંગા ૪૬૦૮ ૮ ૧૬ = ૭૩૭૨૮,
ઉદયસત્તાભાંગા ૧૬ ૨ = ૩ર. ૭૯૯. આ જીવોને ઓગણત્રીશના બંધે ઓગણત્રીશના ઉદયે નારકીના
ઉદયસત્તાભાંગા કેટલા થાય? ઉ ર૯ના બંધ બંધભાંગા ૪૬૦૮, ૨૯ના ઉદયે નારકીનો ઉદયભાંગો ૧,
સત્તાસ્થાન ૩. ૯૨, ૮૯, ૮૮, બંધોદયભાંગા ૪૬૦૮ ૪ ૧ = ૪૬૦૮,
ઉદયસત્તાભાંગા ૧ + ૩ = ૩. ૮૦૦. આ જીવોને ઓગણત્રીશના બંધે ઓગણત્રીશના ઉદયે કુલ ઉદયસત્તાભાંગા
કેટલા થાય? ઉ રત્ના બંધે બંધભાંગા ૪૬૦૮, ૨૯ના ઉદયે,
સામાન્યજીવોના ઉદયસત્તાભાંગા ૬૯૧૨ - વૈકીય જીવોના ઉદય સત્તાભાંગા - ૪૮