Book Title: Karmgranth 6 Prashnottari Part 05
Author(s): Narvahanvijay
Publisher: Padarth Darshan Trust

View full book text
Previous | Next

Page 187
________________ ૧૭૮ કર્મગ્રંથ-૬ ૭પપ. આ જીવોને ઓગણત્રીશના બંધે સત્તાવીશના ઉદયે વૈકીયજીવોના ઉદયસત્તાભાંગા કેટલા થાય? ઉ ર૯ના બંધે બંધ ભાંગા ૪૬૦૮, ૨૭ના ઉદયે વૈકીયતિર્યંચના ૮ + વૈકીયમનુષ્યના ૮ = ૧૬ ઉદયભાંગા, સત્તાસ્થાન ૨. ૯૨, ૮૮. બંધોદયભાંગા ૪૬૦૮ ૪ ૧૬ = ૭૩૭૨૮, ઉદયસત્તાભાંગા ૧૬ : ૨ = ૩ર. ૭૫૯. આ જીવોને ઓગણત્રીશના બંધે સત્તાવીશના ઉદયે દેવતાના ઉદયસત્તાભાંગા કેટલા થાય? ૨૯ના બંધે બંધભાંગા ૪૬૦૮ના ઉદયે દેવતાના ઉદયભાંગા ૮, સત્તાસ્થાન ૨. બંધોદયભાંગા ૪૬૦૮ + ૮ = ૩૬૮૬૪, ઉદયસત્તાભાંગા ૮ ૨ = ૧૬. ૭પ૭. આ જીવોને ઓગણત્રીશના બંધે સત્તાવીશના ઉદયે નારકના ઉદયસત્તાભાંગા કેટલા થાય? ઉ ર૯ના બંધ બંધભાંગો ૧, સત્તાસ્થાન ૨. ૯૨, ૮૮, બંધોદયભાંગા ૪૯૦૮ : ૧ = ૪૬૦૮, ઉદયસત્તાભાંગા ૧ ૪ ૨ = ૨. ૭૫૮. આ જીવોને ઓગણત્રીશના બંધે સત્તાવીશના ઉદયે કુલ ઉદયસત્તાભાંગા કેટલા થાય? ૨૯ના બંધ બંધભાંગા ૧૬, ૨૭ના ઉદયે, વિકીયજીવોના ઉદયસત્તાભાંગા - ૩૨ દેવતાના ઉદયસત્તાભાંગા ૧૬ નારકીના ઉદયસત્તાભાંગા કુલ ઉદયસત્તાભાંગા ૫૦ થાય. ૭૫૯. આ જીવોને ઓગણત્રીશના બંધે અઠ્ઠાવીશના ઉદયે સામાન્યજીવોના ઉદયસત્તાભાંગા કેટલા થાય?

Loading...

Page Navigation
1 ... 185 186 187 188 189 190 191 192 193 194 195 196 197 198 199 200 201 202 203 204 205 206 207 208 209 210 211 212 213 214 215 216 217 218 219 220 221 222 223 224 225 226 227 228 229 230