Book Title: Karmgranth 6 Prashnottari Part 05
Author(s): Narvahanvijay
Publisher: Padarth Darshan Trust
View full book text
________________
કર્મગ્રંથ-દ
૨૯ના બંધે બંધભાંગા ૪૬૦૮, ૨૧ના ઉદયે નારકીનો ઉદય ભાંગો ૧, સત્તાસ્થાન ૨. ૯૨, ૮૮, બંદોદયભાંગા ૪૬૦૮ ૪ ૧ = ૪૬૦૮, ઉદયસત્તાભાંગા ૧ ૪ ૨ =
૭૪૭. આ જીવોને ઓગણત્રીશના બંધે એકવીશના ઉદયે કુલ ઉદયસત્તાભાંગ
કેટલા થાય ?
૧૭૬
ઉ
ઉ
૨૯ના બંધે બંધભાંગા ૪૬૦૮, ૨૧ના ઉદયે
સામાન્યતિર્યંચના ઉદયસત્તાભાંગા
૪૦
સામાન્યમનુષ્યના ઉદયસત્તાભાંગા
દેવતાના ઉદયસત્તામાંગા
નારકીના ઉદયસત્તાભાંગા
૧૬
ર
કુલ ઉદયસત્તાભાગા
૯૦ થાય છે.
૭૪૮. આ જીવોને ઓગણત્રીશના બંધે પચ્ચીશના ઉદયે વૈક્રીય શરીરીનાં ઉદયસત્તાભાંગા કેટલા થાય ?
૩૨
હ
૨૯ના બંધે બંધ ભાંગા ૪૬૦૮, ૨૫ના ઉદયે વૈક્રીયતિર્યચના ૮ + વૈક્રીયમનુષ્યના ૮ = ૧૬, ઉદયભાંગા, સત્તાસ્થાન ૨. ૯૨, ૮૮, બંધોદયભાંગા ૪૬૦૮ ૪ ૧૬ = ૭૩૭૨૮, ઉદયસત્તામાંગા ૧૬ ૪ ૨
= ૩૨.
૭૪૯. આ જીવોને ઓગણત્રીશના બંધે પચ્ચીશના ઉદયે દેવતાના ઉદયસત્તાભાંગા
કેટલા થાય ?
૨૯ના બંધે બંધભાંગા ૪૬૦૮, ૨૫ના ઉદયે દેવતાના ઉદયભાંગા ૮ સત્તાસ્થાન ૨. ૯૨, ૮૮. બંધોદયભાંગા ૪૬૦૮ ૪ ૮ = ૩૬૮૬૪, ઉદયસત્તાભાંગા ૮ ૪ ૨ = ૧૬.
૭૫૦. આ જીવોને ઓગણત્રીશના બંધે પચ્ચીશના ઉદયે નારકીના ઉદયસત્તામાંગા
કેટલા થાય ?
૨૯ના બંધે બંધભાંગા ૪૬૦૮, ૨૫ના ઉદયે નારકીનો ઉદયભાંગો ૧,

Page Navigation
1 ... 183 184 185 186 187 188 189 190 191 192 193 194 195 196 197 198 199 200 201 202 203 204 205 206 207 208 209 210 211 212 213 214 215 216 217 218 219 220 221 222 223 224 225 226 227 228 229 230