Book Title: Karmgranth 6 Prashnottari Part 05
Author(s): Narvahanvijay
Publisher: Padarth Darshan Trust
View full book text
________________
૧૭૪
કર્મગ્રંથ-૬ સત્તાસ્થાન ૨. ૯૨, ૮૮, બંધોદયભાંગા ૨૪ x ૮ = ૧૯૨,
ઉદયસત્તાભાંગા ૮ ૪ ૨ = ૧૬. ૭૩૮. આ જીવોને ઓગણત્રીશના બંધે ત્રીશના ઉદયે કુલ ઉદયસત્તાભાંગા કેટલા
થાય?
૨૯ના બંધે ત્રીશના ઉદયે સામાન્ય જીવોના ઉદયસત્તાભાંગા ૧૧૫૨૦+
વૈકીયતિર્યંચના ઉદયસત્તાભાંગા ૧૬ = ૧૧૫૩૬. ૭૩૯. આ જીવોને ઓગણત્રીશના બંધ એકત્રીશના ઉદયે ઉદયસત્તાભાંગા કેટલા
થાય? ઉ ર૯ના બંધ બંધભાગ ૨૪, ૩૧ના ઉદયે સામાન્ય તિર્યંચના ઉદયભાંગા
૧૧૫ર સત્તાસ્થાન ૪, બંધોદયભાંગા ૨૪ x ૧૧૫ર = ૨૭૬૪૮,
ઉદયસત્તાભાંગા ૧૧૫ર ૪૪ = ૪૬૦૮. ૭૪૦. આ જીવોને ઓગણત્રીસના બંધે સર્વ ઉદયે ઉદયસત્તાભાંગા કેટલા થાય? ઉ' રત્ના બંધ બંઘભાંગા ૨૪ સર્વ ઉદયે ઉદયસત્તાભાંગા ૩૦૪૮૮, તે આ
પ્રમાણે, ૨૧ના ઉદયે ઉદયસત્તાભાંગા ૭૨ ૨૫ના ઉદયે ઉદયસાભાંગા ૩૨ રના ઉદયે ઉદયસત્તાભાંગા ૨૫૯૨ ૨૭ના ઉદયે ઉદયસત્તાભાંગા ૩૨ ૨૮ના ઉદયે ઉદયસત્તાભાંગા ૪૬૫૬ રત્ના ઉદયે ઉદયસત્તાભાંગા ૬૯૬૦ ૩૦ના ઉદયે ઉદયસત્તાભાંગા ૧૧૫૩૬ ૩૧ના ઉદયે ઉદયસત્તાભાંગા ૪૬૦૮
કુલ ઉદયે ઉદયસત્તાભાંગા ૩૦૪૮૮ થાય છે. ૭૪૧. આ જીવોને પહેલા વિકલ્પથી ઓગણત્રીશના બંધે કુલ બંધોદય સત્તા * સંવેધભાંગા કેટલા થાય?

Page Navigation
1 ... 181 182 183 184 185 186 187 188 189 190 191 192 193 194 195 196 197 198 199 200 201 202 203 204 205 206 207 208 209 210 211 212 213 214 215 216 217 218 219 220 221 222 223 224 225 226 227 228 229 230