Book Title: Karmgranth 6 Prashnottari Part 05
Author(s): Narvahanvijay
Publisher: Padarth Darshan Trust

View full book text
Previous | Next

Page 181
________________ ૧૭ર : કર્મગ્રંથ-૬ ૭૨૯. આ જીવોને ઓગણત્રીશના બંધે સત્તાવીશના ઉદયે ઉદયસત્તાભાંગા કેટલા થાય? ઉ ર૯ના બંધ બંધભાંગા ૨૪, ૨૭ના ઉદયે વૈકીયતિર્યંચના ૮ + વૈકીયમનુષ્યના ૮ = ૧૬, ઉદયભાંગા, સત્તાસ્થાન ૨. ૯૨, ૮૮, બંધોદયભાંગા ૨૪૪ ૧૬ = ૩૮૪, ઉદયસત્તાભાંગા ૧૬ ૪૨ = ૩૨. ૭૩૦. આ જીવોને ઓગણત્રીશના બંધે અઠ્ઠાવીશના ઉદયે સમાન્ય જીવોના ઉદયસત્તાભાંગા કેટલા થાય? ર૯ના બંધે બંઘભાંગા ૨૪, ૨૮ના ઉદયે સામાન્ય તિર્યંચના ૫૭૬ + સામાન્ય મનુષ્યના ૫૭૬ = ૧૧૫ર, ઉદયભાંગા, સત્તાસ્થાન ૪, બંધોદયભાંગા ૨૪૪ ૧૧૫ર = ૨૭૬૪૮, ઉદયસત્તાભાંગા ૧૧૫૨ ૪ ૪ = ૪૬૦૮. ૭૩૧. આ જીવોને ઓગણત્રીસના બધે અઠ્ઠાવીશના ઉદયે વૈકીય જીવોના "ઉદયસત્તાભાંગા કેટલા થાય? . ઉ ૨૯ના બંધે બંધભાંગા ૨૪, ૨૮ના ઉદયે વૈકીયતિર્યંચના ૧૬ + વૈકીયમનુષ્યમાં ૮ = ૨૪ ઉદયભાંગા, સત્તાસ્થાન ૨. ૯૨,૮૮, બંધોદયભાંગા ૨૪ x ૨૪ = પ૭૬, ઉદયસત્તાભાંગા ૨૪૪ ૨ = ૪૮. ૭૩ર. આ જીવોને ઓગણત્રીશના બંધે અછાવીશના ઉદયે કુલ ઉદયસત્તાભાંગા કેટલા થાય? ર૯ના બંધ બંધભાંગ ૨૪, ૨૮ના ઉદયે, સામાન્ય તિર્યંચના ઉદયસત્તાભાંગા ૪૬૦૮ વૈકીય જીવોના ઉદયસત્તાભાંગા ૪૮ કુલ ઉદયસત્તાભાંગા ૪૬૫૯ ૭૩૩. આ જીવોને ઓગણત્રીશના બંધે ઓગણત્રીશના ઉદયે સામાન્ય જીવોના ઉદયસત્તાભાંગા કેટલા થાય?

Loading...

Page Navigation
1 ... 179 180 181 182 183 184 185 186 187 188 189 190 191 192 193 194 195 196 197 198 199 200 201 202 203 204 205 206 207 208 209 210 211 212 213 214 215 216 217 218 219 220 221 222 223 224 225 226 227 228 229 230