Book Title: Karmgranth 6 Prashnottari Part 05
Author(s): Narvahanvijay
Publisher: Padarth Darshan Trust

View full book text
Previous | Next

Page 179
________________ ૧૭૦ કેર્મગ્રંથ-૬ ઉ ૨૮ના બંધ બંધમાંગો ૧, સર્વ ઉદયના ઉદયસત્તાભાંગા ૧૧૬૯૬ ૪ બંધમાંગો ૧ = ૧૧૬૯૬ બંધોદય સત્તાભાંગા થાય છે. ૭૨૦. આ જીવોને અઠ્ઠાવીશના બંધે કુલ સંવેધભાંગા કેટલા થાય? ઉ દેવગતિ પ્રાયોગ્ય સંવેધભાંગા ૧૪૯૨૨૪ નરકગતિ પ્રાયોગ્ય સંવેદભાંગા ૧૧૬૯૬ કુલ સંવેધભાંગા ૧૬૦૯૨૦ થાય. ૭૨૧. આ જીવોને ઓગણત્રીશના બંધે સામાન્યથી સંવેધભાંગા (બંધાદિ) કેટલા હોય? ૨૯ના બંઘે વિકલૅન્દ્રિય પ્રાયોગ્ય બંધભાંગ ૨૪, ઉદયસથાન ૮. ૨૧, ૨૫, ૨૬, ૨૭, ૨૮, ૨૯, ૩૦, ૩૧, ઉદયભાંગા ૭૫૯૨, સત્તાસ્થાન ૫. ૯૨, ૮૮, ૮૬, ૮૦, ૭૮. ૭૨૨. આ જીવોને ઓગણત્રીશના બંઘે એવીશના ઉદયે ઉદયસત્તાભાંગા કેટલા થાય? ર૯ના બંધે વિલેજિયના બંઘભાંગા ૨૪, ૨૧ના ઉદયે સમાન્યતિર્યચના ઉદયભાંગા ૮, સત્તાસ્થાન પ. ૯૨, ૮૮, ૮૬, ૮૦, ૮, બંધોદયભાંગા ૨૪ x ૮ = ૧૯૨, ઉદયસત્તાભાંગ ૮ : પ = ૪૦. ૭૨૩. આ જીવોને ઓગણત્રીશના બંધે એકવીશના ઉદયે સામાન્ય મનુષ્યના ઉદયસત્તાભાંગા કેટલા થાય? ઉ રત્ના બંધે બંધભાંગા ૨૪, ૨૧ના ઉદયે સામાન્ય મનુષ્યના ઉદયભાંગા .૮, સત્તાસ્થાન ૪. ૯૨, ૮૮, ૮૬, ૮૦, બંધોદયભાંગા ૨૪ ૮ ૮ = ૧૯૨, ઉદયસત્તાભાંગા ૮ ૪૪ = ૩૨. ૭૨૪. આ જીવોને ઓગણત્રીશના બંધે એક્લીશના ઉદયે કુલ ઉદયસત્તાભાંગા કેટલા થાય?

Loading...

Page Navigation
1 ... 177 178 179 180 181 182 183 184 185 186 187 188 189 190 191 192 193 194 195 196 197 198 199 200 201 202 203 204 205 206 207 208 209 210 211 212 213 214 215 216 217 218 219 220 221 222 223 224 225 226 227 228 229 230