Book Title: Karmgranth 6 Prashnottari Part 05
Author(s): Narvahanvijay
Publisher: Padarth Darshan Trust

View full book text
Previous | Next

Page 177
________________ કર્મગ્રંથ-૬ ૧૬૮ ઉ ૨૮ના બંધે બંધભાંગો ૧, ૨પના ઉદયે વૈકીયતિર્યંચના ૮ + વૈકીયમનુષ્યના ૮ = ૧૬ ઉદયભાંગા, સત્તાસ્થાન ૨. ૯૨, ૮૮. બંધોદયભાંગા ૧ ૪ ૧૬ = ૧૬, ઉદયસત્તાભાંગા ૧૬ 1 ૨ = ૩૨. ૭૧૧. આ જીવોને અાવીશના બંધે સત્તાવીશના ઉદયે ઉદયસત્તાભાંગા કેટલા થાય? ૨૮ના બંધ બંધમાંગો ૧, ૨૭ના ઉદયે વૈક્રીયતિર્યંચના ૮ + વૈકીયમનુષ્યના ૮ = ૧૬ ઉદયભાંગા, સત્તાસ્થાન ૨. ૯૨, ૮૮. બંધોદયભાંગા ૧ ૪ ૧૬ = ૧૬, ઉદયસત્તાભાંગા ૧૬ ૪ ૨ = ૩૨. ૭૧૨. આ જીવોને અાવીશના બંધ અઠ્ઠાવીશના ઉદયે ઉદયસત્તાભાંગા કેટલા થાય? ઉ ૨૮ના બંધે બંધભાંગો ૧, ૨૮ના ઉદયે વૈકીયતિર્યંચના ૧૬ + વૈકીયમનુષ્યના ૮ = ૨૪ ઉદયભાંગા, સત્તાસ્થાન ૨. ૯૨, ૮૮. બંધોદયભાંગા ૧ ૪ ૨૪ = ૨૪, ઉદયસત્તાભાંગા ૨૪ x ૨ = ૪૮. ૭૧૩. આ જીવોને અઠ્ઠાવીશના બંધે ઓગણત્રીશના ઉદયે ઉદયસત્તાભાંગા કેટલા થાય? ઉ ૨૮ના બંધ બંધભાગો ૧, ૨૯ના ઉદયે વૈકીયતિર્યંચના ૧૬ + વૈકીયમનુષ્યના ૮ = ૨૪ ઉદયભાંગા, સત્તાસ્થાન ૨. ૯૨, ૮૮, બંધોદયભાગ ૧ ૪ ૨૪ = ૨૪, ઉદયસત્તાભાંગા ૨૪ x ૨ = ૪૮. ૭૧૪. આ જીવોને અઠ્ઠાવીશના બંધે ત્રિીશના ઉદયે સામાન્ય તિર્યંચના ઉદયસત્તાભાંગા કેટલા થાય? ઉ ૨૮ના બધે બંધભાગ ૧, ૩૦ના ઉદયે સામાન્ય તિર્યંચના ૧૧૫ર ઉદયભાંગા, સત્તાસ્થાન ૩. ૯૨, ૮૮, ૮૬. બંધોદયભાંગા ૧ ૪ ૧૧૫ર = ૧૧૫ર, ઉદયસત્તાભાંગા ૧૧૫ર x ૩ = ૩૪૫૬. ૭૧૫. આ જીવોને અાવીશના બંધે ત્રીશના ઉદયે સામાન્ય મનુષ્યના ઉદયસત્તાભાંગા કેટલા થાય?

Loading...

Page Navigation
1 ... 175 176 177 178 179 180 181 182 183 184 185 186 187 188 189 190 191 192 193 194 195 196 197 198 199 200 201 202 203 204 205 206 207 208 209 210 211 212 213 214 215 216 217 218 219 220 221 222 223 224 225 226 227 228 229 230