Book Title: Karmgranth 6 Prashnottari Part 05
Author(s): Narvahanvijay
Publisher: Padarth Darshan Trust
View full book text
________________
પ્રશ્નોત્તરી ભાગ-૫ ઉ ૨૮ના બંધ બંધભાગો ૧,૩૦ના ઉદયે સમાન્ય મનુષ્યના ૧૧૫ર
ઉદયભાંગા, સત્તાસ્થાન ૪. ૯૨,૮૮,૮૯,૮૬, બંધોદયભાંગા ૧ ૪
૧૧૫ર = ૧૧૫ર , ઉદયસત્તાભાંગા ૧૧૫ર ૪૪ = ૪૬૦૮. ૭૧૬. આ જીવોને અાવીશના બંધે ત્રીશના ઉદયે વૈકીયતિર્યચના ઉદયસત્તાભાંગા
કેટલા થાય? ઉ ૨૮ના બધે બંધભાંગો ૧,૩૦ના ઉદયે વૈકીયતિર્યંચના ઉદયભાંગા
૮,સત્તાસ્થાન ૨, બંદોદયભાંગા ૧ + ૮ = ૮, ઉદયસત્તાભાંગા ૮૪ ૨
=૧૬. ૭૧૭. આ જીવોને અાવીશના બંધે એકત્રીશના ઉદયે ઉદયરતાભાંગા કેટલા
થાય? ઉ ર૮ના બંઘે બંધભાંગો ૧,૩૧ના ઉદયે સામાન્ય તિર્યંચના ઉદયભાંગા
૧૧૫ર, ઉદયસત્તાભાંગા ૧૧૫ર ૪ ૩ = ૩૪૫૬. ૭૧૮. આ જીવોને અાવીશના બંધના નરપ્રાયોગ્ય કુલ ઉદયસારાભાંગા કેટલા
થાય? ૨૮ના બંધે નરકગતિ પ્રાયોગ્ય બંધભાંગો ૧, સર્વે ઉદયે ઉદયસત્તાભાંગા ૧૧૬૯૬ થાય તે આ પ્રમાણે, ૨૫ના ઉદયે ઉદયસત્તાભાંગા ૨૭ના ઉદયે ઉદયસત્તાભાંગા ૨૮ના ઉદયે ઉદયસત્તાભાંગા . ૨૯ના ઉદયે ઉદયસત્તાભાંગા ૪૮ ૩૦ના ઉદયે ઉદયતાભાંગા ૩૧ના ઉદયે ઉદયસત્તાભાંગા ૩૪૫૬ કુલ ઉદયે ઉદયસત્તાભાંગા
૧૧૬૯૬ ૭૧૯. આ જીવોને અઠ્ઠાવીશના બંધ નરકગતિ પ્રાયોગ્ય સંવેધભાંગા કેટલા
થાય?

Page Navigation
1 ... 176 177 178 179 180 181 182 183 184 185 186 187 188 189 190 191 192 193 194 195 196 197 198 199 200 201 202 203 204 205 206 207 208 209 210 211 212 213 214 215 216 217 218 219 220 221 222 223 224 225 226 227 228 229 230