________________
પ્રશ્નોત્તરી ભાગ-૫ ઉ ૨૮ના બંધ બંધભાગો ૧,૩૦ના ઉદયે સમાન્ય મનુષ્યના ૧૧૫ર
ઉદયભાંગા, સત્તાસ્થાન ૪. ૯૨,૮૮,૮૯,૮૬, બંધોદયભાંગા ૧ ૪
૧૧૫ર = ૧૧૫ર , ઉદયસત્તાભાંગા ૧૧૫ર ૪૪ = ૪૬૦૮. ૭૧૬. આ જીવોને અાવીશના બંધે ત્રીશના ઉદયે વૈકીયતિર્યચના ઉદયસત્તાભાંગા
કેટલા થાય? ઉ ૨૮ના બધે બંધભાંગો ૧,૩૦ના ઉદયે વૈકીયતિર્યંચના ઉદયભાંગા
૮,સત્તાસ્થાન ૨, બંદોદયભાંગા ૧ + ૮ = ૮, ઉદયસત્તાભાંગા ૮૪ ૨
=૧૬. ૭૧૭. આ જીવોને અાવીશના બંધે એકત્રીશના ઉદયે ઉદયરતાભાંગા કેટલા
થાય? ઉ ર૮ના બંઘે બંધભાંગો ૧,૩૧ના ઉદયે સામાન્ય તિર્યંચના ઉદયભાંગા
૧૧૫ર, ઉદયસત્તાભાંગા ૧૧૫ર ૪ ૩ = ૩૪૫૬. ૭૧૮. આ જીવોને અાવીશના બંધના નરપ્રાયોગ્ય કુલ ઉદયસારાભાંગા કેટલા
થાય? ૨૮ના બંધે નરકગતિ પ્રાયોગ્ય બંધભાંગો ૧, સર્વે ઉદયે ઉદયસત્તાભાંગા ૧૧૬૯૬ થાય તે આ પ્રમાણે, ૨૫ના ઉદયે ઉદયસત્તાભાંગા ૨૭ના ઉદયે ઉદયસત્તાભાંગા ૨૮ના ઉદયે ઉદયસત્તાભાંગા . ૨૯ના ઉદયે ઉદયસત્તાભાંગા ૪૮ ૩૦ના ઉદયે ઉદયતાભાંગા ૩૧ના ઉદયે ઉદયસત્તાભાંગા ૩૪૫૬ કુલ ઉદયે ઉદયસત્તાભાંગા
૧૧૬૯૬ ૭૧૯. આ જીવોને અઠ્ઠાવીશના બંધ નરકગતિ પ્રાયોગ્ય સંવેધભાંગા કેટલા
થાય?